પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1
28,063 શબ્દો · 165 મિનિટ વાંચન · પ્રૂફ-રીડ કરેલું અંતિમ લખાણ (Drive)
- ૧
પ્રાણચિકિત્સા દ્વારા આત્મસાક્ષાત્કાર
To, Parabrahama My Spiritual Teacher…
- ૨
પ્રાર્થના
હે પરબ્રહ્મ,…
- ૩
અનુક્રમ
૧. સૃષ્ટિ ૧૧…
- ૪
‘તમ આસીત્તમસા ગુ્હમર્ગડપ્રકેત સલિલં સર્વમા ઈદમ્’
સૌપ્રથમ અંધકારથી ગ્રસ્ત માત્ર અંધકાર હતો. જે કાંઈ હતું તે માત્ર અપ્રકાશિત જળ હતું.…
- ૫
પ્રાણવિજ્ઞાન
આમ જીવન શરૂ થયું. આજે વિજ્ઞાન પ્રમાણે જળમાંથી વાયુ છૂટો પડે છે. જે શ્વસનક્રિયા માટે આવશ્યક છે. અહીં જાણવું આવશ્યક છે કે …
- ૬
પ્રાણનો અનુભવ
અત્યાર સુધી આપણે પ્રાણ વિષે માહિતી મેળવી પરંતુ જ્યાં સુધી પ્રાણનો પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી આ વાત અધૂરી રહે છે. હ…
- ૭
પ્રાણદર્શન
હા, પ્રાણને જોઈ શકાય છે. તેને આંખો વડે જોવાનો અનુભવ થઈ શકે છે. આ માટે શરૂઆતમાં ખુલ્લામાં જાઓ, ઘરની બાલ્કની કે ટેરેસ પર ચ…
- ૮
પ્રાણમાં વિકારઃ
તંદુરસ્ત શરીરમાં કોઈપણ પ્રકારની ગરબડ કે અવ્યવસ્થા જોવા મળતી નથી પરંતુ જ્યારે વ્યક્તિ અસ્વસ્થતા અનુભવે ત્યારે તબીબી પરિક્…
- ૯
પ્રાણમાં વિકાર
હવે આ પ્રાણમાં વિકાર ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થતો હોય છે, તેને સમજીએ. ભારતીય દર્શનશાસ્ત્રો અને આયુર્વેદ ચિકિત્સાશાસ્…
- ૧૦
વિધિ (Procedure)
૧. અનુમતિ - Permission…
- ૧૧
(૧) સૂક્ષ્મ અવલોકનવિધિ (Scanning)
ચિકિત્સાશાસ્ત્ર મુજબ દર્દીને સારવાર આપતાં પહેલાં તેને તપાસવો જોઈએ. સચોટ નિદાન સારવાર પહેલાં કરવી આવશ્યક છે. પ્રાણચિકિત્સ…
- ૧૨
સંવેદનશીલતા
ત્યારબાદ, ચિકિત્સકે પોતાનાં બંને હાથને સંવેદનશીલ બનાવવા.…
- ૧૩
સંપૂર્ણ શોધન – માર્જન
આ પ્રક્રિયા દ્વારા આખા શરીરમાંથી દુષિત અને સુસ્ત થયેલી પ્રાણઊર્જાનું શાેધન થાય છે. મેસમરની પદ્ધતિ મેસમેરીઝમથી થોડી અલગ ર…
- ૧૪
(૩) ઉજ્જ્વલન - પ્રાણસિંચન
ગુમાવેલી પ્રાણઊર્જા કે જીવદ્રવ્યને પુન: સ્થાપિત કરવાની પ્રકિયાને ઉજ્જવલન કહે છે. ઉજ્જવલન કરતી વખતે ચિકિત્સકે વાતાવરણમાંથ…
- ૧૫
(૪) પ્રાણસ્થાપન
પ્રાણઊર્જાનો સ્વભાવ સામાન્ય રીતે વહી જવાનો હોવાનાં કારણે ઉજ્જવલિત ઊર્જાને અસરગ્રસ્ત્ર ભાગ પર સ્થાપિત કરવો ખૂબ જ આવશ્યક છ…
- ૧૬
સુક્ષ્મ અવલોકનવિધિ વગર પ્રાણચિકિત્સા
પ્રાણચિકિત્સા શીખવાનાં તબક્કામાં મનમાં શંકા રહેતી હોય કે સૂક્ષ્મ અવલોકન બરાબર હશે કે કેમ? તો શું પ્રાણચિકિત્સા ન કરવી? જ…
- ૧૭
પ્રાણચિકિત્સા પદ્ધતિ ટૂંકમાં
(૧) દર્દીનું અવલોકન કરો. તેની સાથે વાર્તાલાપ કરી માહિતી મેળવો. તેનાં સગાં-સંબંધી પાસેથી પણ માહિતી મેળવી શકાય.…
- ૧૮
પ્રાણચિકિત્સા – મહત્ત્વની બાબતો
પ્રાણચિકિત્સા સમયાંતર…
- ૧૯
પ્રાણચિકિત્સાના અભિગમ
પ્રાણચિકિત્સા કરતી વખતે સ્નાયુઓને તંગ રાખવાની કે અતિશય મહેનતની જરૂર નથી. તમે ફક્ત ધારણા કરશો અને ઊર્જા વહેવા માંડશે. આ મ…
- ૨૦
(૧) મૂલાધારચક્ર
કરોડરજ્જુનાં છેલ્લા મણકા પાસે તેનું સ્થાન છે. આ ચક્ર શરીરની ઉત્પત્તિ તેમજ રચના માટેનું ગણાય. સામાન્ય રીતે ૩ થી ૬ ઈંચ જેવ…
- ૨૧
(૪) સોલરચક્રો
છાતીની આગળ અને પાછળ એમ બે સોલરચક્રો આવેલાં છે. નાભિથી આશરે ચાર ઈંચ ઉપર આગળના ભાગે અને પાછળનું સોલરચક્ર તેની સીધી લીટીમાં…
- ૨૨
(૭) આજ્ઞાચક્ર
આજ્ઞાચક્રનું સ્થાન ભ્રૂમધ્યમાં આવેલ છે. આ ચક્ર માસ્ટરચક્ર છે કારણ કે તે બધાં જ ચક્રોને પ્રભાવિત કરે છે. આંખો, નાક, કાન, …
- ૨૩
(૧) માથામાં દુઃખાવો
માથામાં દુઃખાવો કે દર્દ થવાનાં અનેક કારણો અને પરિબળો હોય છે. શરદી થાય ત્યારે પણ માથું દુઃખે છે. તેમ અતિશય ક્રોધ કર્યા બા…
- ૨૪
(૨) થાકેલી તનાવગ્રસ્ત આંખો
(૧) આંખો, લમણાં અને આજ્ઞાચક્ર પર સૂક્ષ્મ અવલોકન કરો. સામાન્ય રીતે તેમાં પ્રાણઊર્જાની ઉણપ જોવા મળશે.…
- ૨૫
(૫) તાવ
તાવ આવવા માટે ઘણાં પરિણામો જવાબદાર હોય છે. જ્યારે તાવ આવે ત્યારે સમગ્ર શરીરનું તાપમાન સામાન્ય કરતાં વધી જાય છે. જો તાવ ઉ…
- ૨૬
(૭) ઝાડા
(૧) આગળનાં સોલરચક્ર અને નાભિચક્ર તેમજ પેટનું સૂક્ષ્મ અવલોકન કરો.…
- ૨૭
(૧૨) પીઠનો દુઃખાવો
પીઠમાં દુઃખાવો મોટા ભાગે ખોટી સુવાબેસવાની, ઊભા રહેવાની ટેવોનું પરિણામ હોય છે. પીઠના સ્નાયુઓ નબળા પડવાથી, અચાનક ખોટી રીતે…
- ૨૮
(૧૫) અનિદ્રા
અનિદ્રાનું કારણ તણાવ, વધુ પડતી ચિંતા, ભૂતકાળની ભૂલ કે ભવિષ્યઆયોજનની ઉત્તેજનાનું પરિણામ હોય છે.…
- ૨૯
(૧૯) ચહેરા પર ખીલ થવાં
સામાન્ય રીતે ૧૪ થી ૨૦ વર્ષની વય સુધી થનારી આ તકલીફનું કારણ અનિયંત્રિત લાગણીઓ અને પિચ્યુટરી ગ્રંથિનો અંત:સ્ત્રાવ હોય છે. …
- ૩૦
(૨૩) સ્નાયુઓમાં ઝણઝણાટી
(૧) અસરગ્રસ્ત ભાગનું સૂક્ષ્મ અવલોકન, સ્થાનિય શોધન-માર્જન તથા ઉજ્જવલન કરો.…
- ૩૧
(૨) નશીલી દવાનું વ્યસન
એક બહેન પોતાનાં આશરે ૩૫ વર્ષની વયનાં ભાઈને લઈને પ્રાણચિકિત્સા કરાવવા આવ્યાં. તે ભાઈ પરિણિત હતા અને ૮ વર્ષની પુત્રીનાં પિ…
- ૩૨
(૩) ઝાડા-ઊલટી
(૧) પરદેશથી આવેલાં જણાતા બે વ્યક્તિઓ મુંબઈ સેન્ટ્રલ પર શતાબ્દી દ્વારા અમદાવાદ આવવા નીકળ્યા હતાં. ઘણા સામાન સાથે એક ભાઈ બ…
- ૩૩
(૬) COMA
અમદાવાદમાં એક સ્થળે પ્રાણચિકિત્સા પ્રશિક્ષકો જેમાં એક જૈફ ઉંમરના વડીલ પણ સામેલ હતા. ઉત્તરાયણનાં દિવસે બપોરે ફ્લૅટનાં ધાબ…
- ૩૪
(૭) નિ:સંતાન તબીબ દંપતિની સારવાર
પ્રાણચિકિત્સા શીખવવાનાં એક સત્રમાં શીખવા આવેલાં નિ:સંતાન તબીબ દંપતિની પ્રાણચિકિત્સા બાળક લાવવા માટે કરવામાં આવી. તેઓને પ…
- ૩૫
(૯) મધમાખીનાં ડંખ
દરવાજો ખોલો.., મધરાતે બંગલાનો ઝાંપો ખખડ્યો એટલે પ્રાણ ચિકિત્સકે દરવાજે જઈને જોયું લો તેમનાં પુત્રનો સહપાઠી મિત્ર - એક કિ…
- ૩૬
(૧૧) ભોજનમાં ગરોળી
આપણા સૌનાં સન્માનનીય વરિષ્ઠ પ્રાણચિકિત્સા પ્રશિક્ષકે વર્ણવેલો આ પ્રસંગ અદ્ભુત છે.તેમનાં પ્રાણચિકિત્સાનાં ઉચ્ચતમ અભ્યાસ મ…
- ૩૭
(૧૨) તોફાનીઓને વશ કર્યા
આ બનાવ ૧૯૯૮ માં બન્યો હતો. અમદાવાદથી ચાર પ્રાણચિકિત્સકો મુંબઈ જવા માટે સુરત રાત્રે ૧૨ વાગે પહોંચ્યા. એક અન્ય મિત્રનાં ઘર…
- ૩૮
(૧૩) કેન્સરનો ઈલાજ
મારા એક સ્નેહી મિત્રની તમે પ્રાણચિકિત્સા કરશો? તેમનાં ઘરે જઈને? ગુજરાત હાઈકોર્ટના એક ન્યાયાધીશની પદવીએ પ્રાણચિકિત્સકને પ…
- ૩૯
(Past Life regression Therapy offshoot)
નિવૃત્ત સૈન્ય અધિકારી તેમનાં દિકરી સાથે પ્રાણચિકિત્સકનાં ઘરે આવીને કહ્યું તેની સ્થિતિ જોઈને અમને ખૂબ દુઃખ થાય છે. આ Past…
- ૪૦
૬. પ્રાણ-શ્વસન
હઠયોગ પ્રદિપિકા કહે છે, ‘માણસ ત્યાં સુધી જીવે છે જ્યાં સુધી તેનાં શરીરમાં પ્રાણ હોય છે. જો પ્રાણની ઊણપ થવા માંડે તો તે મ…
- ૪૧
૧. ઊડું શ્વસન કરો (પેટ થી)
૨. હળવેથી શ્વાસ લઈ ૧ પળ માટે કુંભક કરો રોકો.…
- ૪૨
હાથને પ્રાણ શ્વસન દ્વારા સંવેદિત કરવા
આટલા આભ્યાસ વડે તમારા બંને હાથો પૂરતાં સંવેદિત બની ગયા હશે. તેમ છતાં પણ એવું લાગે કે સૂક્ષ્મ અવલોકન કરવા હાથ પૂરતાં સંવે…
- ૪૩
સૂક્ષ્મ અવલોકન વિષે વધુ
દર્દીને પ્રાણચિકિત્સા આપવા માટે તેનાં સમગ્ર ઊર્જાદેહની તપાસ કરવી એ સારી ટેવ છે, પરંતુ ઊર્જાકવચ અને આરોગ્ય કિરણ દેહને ન ત…
- ૪૪
પ્રાણ શ્વસન વડે સંપૂર્ણ સ્થાનિય શોધન-માર્જન-ઉજ્જ્વલન
જો પ્રાણચિકિત્સક પ્રાણ શ્વસન પદ્ધતિનાં ઉપયોગ સાથે સંપૂર્ણ-સ્થાનિય શોધન-માર્જન-ઉજ્જવલન કરે તો તેની અસરકારકતા ખૂબ જ વધી જા…
- ૪૫
પ્રાણ શ્વસન ક્રિયા સાથે ઉજ્જ્વલન
અહીં પ્રાણ શ્વસન ક્રિયા દ્વારા પ્રાણ મેળવીને ઉજ્જવલન કે પ્રાણસિંચન કરાતું હોય છે. આ માટે…
- ૪૬
પ્રાણચિકિત્સામાં ભૂપ્રાણનો ઉપયોગ
વાતાવરણમાં રહેલાં પ્રાણ કરતાં વાયવીય પ્રાણ સામે ભૂપ્રાણ, ધરતી પર રહેલો–ધરતીમાંથી આવતાં પ્રાણનો ઉપયોગ ચિકિત્સામાં કરી શકા…
- ૪૭
દર્દીને ગ્રહણશીલ બનાવવો
તટસ્થ, અક્કડુ અથવા વિશ્વાસ ન ધરાવતાં દર્દીઓની પ્રાણચિકિત્સા કરવી એ એક પડકાર હોય છે. આવા દર્દીઓની સારવાર કરવામાં પ્રક્ષેપ…
- ૪૮
વસ્તુઓનું ઉજ્જ્વલન
કેટલાક દર્દીઓ જાણે – અજાણે ચિકિત્સાઊર્જાને અવરોધે છે. આવા વખતે તેમના ઉપયોગની વસ્તુઓ આહાર, પાણી, ઔષધો, તેલ, બામ, મલમ, લોશ…
- ૪૯
(૧) Increasing Vital Energy – જીવનશક્તિ વધારવા માટે
(૨) Measles Germen measles and chickenpox – ઓરી, અછબડા અને શીતળા…
- ૫૦
પીડા કે રોગનાં ચિહ્નો પાછાં દેખાવાં
પ્રાણચિકિત્સા આપ્યા બાદ ફરી પાછાં દેખાતાં રોગનાં ચિહ્નો કે પીડા થવાનાં ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે સ્થાનિય શોધન–માર્જન …
- ૫૧
ઊર્જાદેહનો સ્પંદન – દર
સામાન્ય રીતે બધા લોકોનાં ઊર્જાદેહનાં સ્પંદનોનો દર અને સ્તર અલગ અલગ હોય છે. તે ઊંચો કે નીચો હોઈ શકે. પરંતુ પ્રત્યેક વ્યકિ…
- ૫૨
૭. સ્વયંપ્રાણચિકિત્સા
વ્યકિત જેવું તેનાં હૃદયથી વિચારે તેવું થાય છે. મોટા ભાગની બીમારીઓ તેના વિચારોનું જ પરિણામ હોય છે. વ્યક્તિનું આરોગ્ય તેના…
- ૫૩
૨. રોમછિદ્ર શ્વસનક્રિયા
(૧) પ્રાણશ્વસન શરૂ કરો. ઊંડો શ્વાસ લઈને પ્રાણ કે શ્વેત પ્રકાશને અસરગ્રસ્ત ભાગનાં રોમછિદ્રો પર લઈ જવાની ધારણા કરો.…
- ૫૪
(C) ફેફસાં – Lungs Szu (as in SHUH)
(D) પેટ – Stomach HSI (as in SHIP)…
- ૫૫
૮. દુરસ્થ પ્રાણચિકિત્સા
અત્યાર સુધી આપણે દર્દી આપણી સન્મુખ સદેહે હોય ત્યારે તેની પ્રાણચિકિત્સા કરતાં શીખ્યા, દર્દી આપણાથી દૂર હોય કે પરદેશમાં હો…
- ૫૬
જડીબુટ્ટીઓનું સેવન
કેટલીક જડીબુટ્ટીઓમાં ઊર્જાદેહને સ્વચ્છ કરવાની તાસીર હોય છે. જાણકારો પાસેથી તેનાં ઉપયોગની માહિતી અને જડીબુટ્ટીઓની સેવનવિધ…
- ૫૭
દુરસ્થ શોધન માર્જન-ઉજ્જ્વલન
આ ખૂબ જ સરળ બનતું જશે. અભ્યાસથી જ શીખવામાં પણ ખૂબ સરળ છે. બે પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય.…
- ૫૮
આહવાનીય પ્રાણચિકિત્સા – દિવ્ય ઊર્જા વડે ચિકિત્સા
આ ચિકિત્સાનો સર્વોચ્ય પ્રકાર છે. આવી ચિકિત્સા જવલ્લે જ થતી હોય છે એટલે એ અસાધારણ કહી શકાય. તેનાં પરિણામો પણ અદ્ભુત, અકલ્…
- ૫૯
આભાર, ધન્યવાદ.”
આવાહનીય પ્રાણચિકિત્સકે હંમેશાં સ્વીકારભાવ કેળવીને અંત: સ્ફુરણ, માર્ગદર્શન પ્રમાણે કાર્ય કરવું, જીવવું જોઈએ. નમ્રતા અને વ…
- ૬૦
આભાર, ધન્યવાદ, પૂર્ણ શ્રદ્ધા સહિત.”
આ આવાહન બે વાર તીવ્ર એકાગ્રતા અને પ્રતીતિપૂર્વક દોહરાવવું જોઈએ. તે આદર, નમ્રતા અને નિષ્ઠાપૂર્વક બોલવું જોઈએ.…
- ૬૧
ચિકિત્સાદૂતોની સોંપણી (Assigning Healing Angels)
ચિકિત્સા પૂરી થયા બાદ પ્રભુને પ્રાર્થના કરીને ગંભીર રોગોથી પીડાતા દર્દી ઝડપથી સાજા થઈ પુન: આરોગ્ય પ્રાપ્ત કરે એ માટે ચિક…
- ૬૨
દ્રવીહૃદય ધ્યાનચિંતન (Meditation of Twin Hearts)
ધ્યાન આપો કહેવા માત્રથી જે થાય છે તે ધ્યાન કહેવાય છે. આ સંસાર ધ્યાનથી જ ઊભો થયો છે. જ્યાં જ્યાં ચિત્ત જાય છે ત્યાં ત્યાં…
- ૬૩
પ્રક્રિયા
(૧) શારીરિક કસરત વ્યાયામ વડે ઊર્જાદેહની સફાઈ, શોધન પ્રક્રિયાઃ ૫ મિનિટ સુધી શારીરિક વ્યાયામ કરો. વ્યાયામ કરવાથી ઊર્જાદેહ …
- ૬૪
પ્રભુનાં હૃદયમાંથી
સમસ્ત પૃથ્વી પ્રેમ અને કરુણાનાં આશીર્વાદ પામો.…
- ૬૫
૬. અતિરિક્ત ઊર્જાને મુક્ત કરવી
ધ્યાનનાં અંત સમયે પૃથ્વીને પ્રકાશ, પ્રેમ અને શાંતિનાં આશીર્વાદ આપીને અતિરિક્ત ઊર્જાને મુક્ત કરવી જોઈએ. અન્યથા ઊર્જાદેહમા…
- ૬૬
દ્વિહૃદય ધ્યાનચિંતન
(૧) ઊર્જાદેહને સ્વચ્છ કરો. ૫ મિનિટ સુધી શારીરિક વ્યાયામ કરો.…
- ૬૭
૯. અર્હાતિકયોગ
દ્વિહૃદય ધ્યાનચિંતનની પદ્ધતિ કરતાં વધુ ઉચ્ચ સ્તરની ધ્યાન પદ્ધતિઓ અર્હાતિક યોગમાં શીખી શકાય છે. અર્હાતિક યોગ કેટલાક પસંદ …
- ૬૮
જેવી તેની ઈચ્છા તેવો ઈરાદો
જેવો તેનો ઈરાદો તેવા તેનાં કાર્ય…
- ૬૯
(લ્યુક ૬.૩૮)
તું જે કરીશ, તેનું પૂરેપૂરું પ્રતિફળ અને…
- ૭૦
“તમે જે કર્મ તમારી સાથે ન થાય તેવું
ઈચ્છતા હોય તેવાં કર્મ તમે અન્ય સાથે ન જ કરો.”…
- ૭૧
આ કારણસર
(૧) એ બધાની યાદી બનાવો જે તમારા દુશ્મન છે અને જેણે તમને કષ્ટ આપ્યાં છે.…
- ૭૨
નૈતિક ફરજ : સતગુણોનું પાલન
પ્રાણચિકિત્સકો દર્દીઓ તથા જનસમુદાય માટે આદર્શરૂપ હોવા જરૂરી છે. તેથી સતગુણોનું પાલન અતિ અગત્યતા ધરાવે છે.…
- ૭૩
૩. પ્રમાણિકતા અને અસત્ય ન બોલવું
પ્રમાણિકતાનો ઉપયોગ એવો ન થવો જોઈએ જેથી અન્યને હાનિ કે પીડા પહોંચે. પ્રમાણિકતા અને નિખાલસતાનો સાધન બનાવી કે ઉપચાર રૂપે અન…
- ૭૪
સમાપન
અભિનંદન\! તમે પ્રાણચિકિત્સા વિષે જાણ્યું. હવે તેનો અભ્યાસ તુર્તજ શરૂ કરો. કાલ હોતી જ નથી\! આ મેળવેલાં જ્ઞાનની વારંવાર સમ…
- ૭૫
(૫) સાયક્રીક સેલ્ફ ડિફેન્સ
(૬) ક્રિયાશક્તિ…