અનંતની યાત્રાAnant ni Yatra
પુસ્તક · લખાણ

પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

28,063 શબ્દો · 165 મિનિટ વાંચન · પ્રૂફ-રીડ કરેલું અંતિમ લખાણ (Drive)

  1. પ્રાણચિકિત્સા દ્વારા આત્મસાક્ષાત્કાર

    To, Parabrahama My Spiritual Teacher…

    3 મિનિટ
  2. પ્રાર્થના

    હે પરબ્રહ્મ,…

    1 મિનિટ
  3. અનુક્રમ

    ૧. સૃષ્ટિ ૧૧…

    2 મિનિટ
  4. ‘તમ આસીત્તમસા ગુ્હમર્ગડપ્રકેત સલિલં સર્વમા ઈદમ્’

    સૌપ્રથમ અંધકારથી ગ્રસ્ત માત્ર અંધકાર હતો. જે કાંઈ હતું તે માત્ર અપ્રકાશિત જળ હતું.…

    1 મિનિટ
  5. પ્રાણવિજ્ઞાન

    આમ જીવન શરૂ થયું. આજે વિજ્ઞાન પ્રમાણે જળમાંથી વાયુ છૂટો પડે છે. જે શ્વસનક્રિયા માટે આવશ્યક છે. અહીં જાણવું આવશ્યક છે કે …

    2 મિનિટ
  6. પ્રાણનો અનુભવ

    અત્યાર સુધી આપણે પ્રાણ વિષે માહિતી મેળવી પરંતુ જ્યાં સુધી પ્રાણનો પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી આ વાત અધૂરી રહે છે. હ…

    4 મિનિટ
  7. પ્રાણદર્શન

    હા, પ્રાણને જોઈ શકાય છે. તેને આંખો વડે જોવાનો અનુભવ થઈ શકે છે. આ માટે શરૂઆતમાં ખુલ્લામાં જાઓ, ઘરની બાલ્કની કે ટેરેસ પર ચ…

    6 મિનિટ
  8. પ્રાણમાં વિકારઃ

    તંદુરસ્ત શરીરમાં કોઈપણ પ્રકારની ગરબડ કે અવ્યવસ્થા જોવા મળતી નથી પરંતુ જ્યારે વ્યક્તિ અસ્વસ્થતા અનુભવે ત્યારે તબીબી પરિક્…

    5 મિનિટ
  9. પ્રાણમાં વિકાર

    હવે આ પ્રાણમાં વિકાર ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થતો હોય છે, તેને સમજીએ. ભારતીય દર્શનશાસ્ત્રો અને આયુર્વેદ ચિકિત્સાશાસ્…

    3 મિનિટ
  10. ૧૦

    વિધિ (Procedure)

    ૧. અનુમતિ - Permission…

    2 મિનિટ
  11. ૧૧

    (૧) સૂક્ષ્મ અવલોકનવિધિ (Scanning)

    ચિકિત્સાશાસ્ત્ર મુજબ દર્દીને સારવાર આપતાં પહેલાં તેને તપાસવો જોઈએ. સચોટ નિદાન સારવાર પહેલાં કરવી આવશ્યક છે. પ્રાણચિકિત્સ…

    1 મિનિટ
  12. ૧૨

    સંવેદનશીલતા

    ત્યારબાદ, ચિકિત્સકે પોતાનાં બંને હાથને સંવેદનશીલ બનાવવા.…

    3 મિનિટ
  13. ૧૩

    સંપૂર્ણ શોધન – માર્જન

    આ પ્રક્રિયા દ્વારા આખા શરીરમાંથી દુષિત અને સુસ્ત થયેલી પ્રાણઊર્જાનું શાેધન થાય છે. મેસમરની પદ્ધતિ મેસમેરીઝમથી થોડી અલગ ર…

    4 મિનિટ
  14. ૧૪

    (૩) ઉજ્જ્વલન - પ્રાણસિંચન

    ગુમાવેલી પ્રાણઊર્જા કે જીવદ્રવ્યને પુન: સ્થાપિત કરવાની પ્રકિયાને ઉજ્જવલન કહે છે. ઉજ્જવલન કરતી વખતે ચિકિત્સકે વાતાવરણમાંથ…

    3 મિનિટ
  15. ૧૫

    (૪) પ્રાણસ્થાપન

    પ્રાણઊર્જાનો સ્વભાવ સામાન્ય રીતે વહી જવાનો હોવાનાં કારણે ઉજ્જવલિત ઊર્જાને અસરગ્રસ્ત્ર ભાગ પર સ્થાપિત કરવો ખૂબ જ આવશ્યક છ…

    2 મિનિટ
  16. ૧૬

    સુક્ષ્મ અવલોકનવિધિ વગર પ્રાણચિકિત્સા

    પ્રાણચિકિત્સા શીખવાનાં તબક્કામાં મનમાં શંકા રહેતી હોય કે સૂક્ષ્મ અવલોકન બરાબર હશે કે કેમ? તો શું પ્રાણચિકિત્સા ન કરવી? જ…

    2 મિનિટ
  17. ૧૭

    પ્રાણચિકિત્સા પદ્ધતિ ટૂંકમાં

    (૧) દર્દીનું અવલોકન કરો. તેની સાથે વાર્તાલાપ કરી માહિતી મેળવો. તેનાં સગાં-સંબંધી પાસેથી પણ માહિતી મેળવી શકાય.…

    2 મિનિટ
  18. ૧૮

    પ્રાણચિકિત્સા – મહત્ત્વની બાબતો

    પ્રાણચિકિત્સા સમયાંતર…

    4 મિનિટ
  19. ૧૯

    પ્રાણચિકિત્સાના અભિગમ

    પ્રાણચિકિત્સા કરતી વખતે સ્નાયુઓને તંગ રાખવાની કે અતિશય મહેનતની જરૂર નથી. તમે ફક્ત ધારણા કરશો અને ઊર્જા વહેવા માંડશે. આ મ…

    1 મિનિટ
  20. ૨૦

    (૧) મૂલાધારચક્ર

    કરોડરજ્જુનાં છેલ્લા મણકા પાસે તેનું સ્થાન છે. આ ચક્ર શરીરની ઉત્પત્તિ તેમજ રચના માટેનું ગણાય. સામાન્ય રીતે ૩ થી ૬ ઈંચ જેવ…

    1 મિનિટ
  21. ૨૧

    (૪) સોલરચક્રો

    છાતીની આગળ અને પાછળ એમ બે સોલરચક્રો આવેલાં છે. નાભિથી આશરે ચાર ઈંચ ઉપર આગળના ભાગે અને પાછળનું સોલરચક્ર તેની સીધી લીટીમાં…

    1 મિનિટ
  22. ૨૨

    (૭) આજ્ઞાચક્ર

    આજ્ઞાચક્રનું સ્થાન ભ્રૂમધ્યમાં આવેલ છે. આ ચક્ર માસ્ટરચક્ર છે કારણ કે તે બધાં જ ચક્રોને પ્રભાવિત કરે છે. આંખો, નાક, કાન, …

    2 મિનિટ
  23. ૨૩

    (૧) માથામાં દુઃખાવો

    માથામાં દુઃખાવો કે દર્દ થવાનાં અનેક કારણો અને પરિબળો હોય છે. શરદી થાય ત્યારે પણ માથું દુઃખે છે. તેમ અતિશય ક્રોધ કર્યા બા…

    2 મિનિટ
  24. ૨૪

    (૨) થાકેલી તનાવગ્રસ્ત આંખો

    (૧) આંખો, લમણાં અને આજ્ઞાચક્ર પર સૂક્ષ્મ અવલોકન કરો. સામાન્ય રીતે તેમાં પ્રાણઊર્જાની ઉણપ જોવા મળશે.…

    1 મિનિટ
  25. ૨૫

    (૫) તાવ

    તાવ આવવા માટે ઘણાં પરિણામો જવાબદાર હોય છે. જ્યારે તાવ આવે ત્યારે સમગ્ર શરીરનું તાપમાન સામાન્ય કરતાં વધી જાય છે. જો તાવ ઉ…

    1 મિનિટ
  26. ૨૬

    (૭) ઝાડા

    (૧) આગળનાં સોલરચક્ર અને નાભિચક્ર તેમજ પેટનું સૂક્ષ્મ અવલોકન કરો.…

    1 મિનિટ
  27. ૨૭

    (૧૨) પીઠનો દુઃખાવો

    પીઠમાં દુઃખાવો મોટા ભાગે ખોટી સુવાબેસવાની, ઊભા રહેવાની ટેવોનું પરિણામ હોય છે. પીઠના સ્નાયુઓ નબળા પડવાથી, અચાનક ખોટી રીતે…

    2 મિનિટ
  28. ૨૮

    (૧૫) અનિદ્રા

    અનિદ્રાનું કારણ તણાવ, વધુ પડતી ચિંતા, ભૂતકાળની ભૂલ કે ભવિષ્યઆયોજનની ઉત્તેજનાનું પરિણામ હોય છે.…

    1 મિનિટ
  29. ૨૯

    (૧૯) ચહેરા પર ખીલ થવાં

    સામાન્ય રીતે ૧૪ થી ૨૦ વર્ષની વય સુધી થનારી આ તકલીફનું કારણ અનિયંત્રિત લાગણીઓ અને પિચ્યુટરી ગ્રંથિનો અંત:સ્ત્રાવ હોય છે. …

    1 મિનિટ
  30. ૩૦

    (૨૩) સ્નાયુઓમાં ઝણઝણાટી

    (૧) અસરગ્રસ્ત ભાગનું સૂક્ષ્મ અવલોકન, સ્થાનિય શોધન-માર્જન તથા ઉજ્જવલન કરો.…

    4 મિનિટ
  31. ૩૧

    (૨) નશીલી દવાનું વ્યસન

    એક બહેન પોતાનાં આશરે ૩૫ વર્ષની વયનાં ભાઈને લઈને પ્રાણચિકિત્સા કરાવવા આવ્યાં. તે ભાઈ પરિણિત હતા અને ૮ વર્ષની પુત્રીનાં પિ…

    1 મિનિટ
  32. ૩૨

    (૩) ઝાડા-ઊલટી

    (૧) પરદેશથી આવેલાં જણાતા બે વ્યક્તિઓ મુંબઈ સેન્ટ્રલ પર શતાબ્દી દ્વારા અમદાવાદ આવવા નીકળ્યા હતાં. ઘણા સામાન સાથે એક ભાઈ બ…

    4 મિનિટ
  33. ૩૩

    (૬) COMA

    અમદાવાદમાં એક સ્થળે પ્રાણચિકિત્સા પ્રશિક્ષકો જેમાં એક જૈફ ઉંમરના વડીલ પણ સામેલ હતા. ઉત્તરાયણનાં દિવસે બપોરે ફ્લૅટનાં ધાબ…

    1 મિનિટ
  34. ૩૪

    (૭) નિ:સંતાન તબીબ દંપતિની સારવાર

    પ્રાણચિકિત્સા શીખવવાનાં એક સત્રમાં શીખવા આવેલાં નિ:સંતાન તબીબ દંપતિની પ્રાણચિકિત્સા બાળક લાવવા માટે કરવામાં આવી. તેઓને પ…

    2 મિનિટ
  35. ૩૫

    (૯) મધમાખીનાં ડંખ

    દરવાજો ખોલો.., મધરાતે બંગલાનો ઝાંપો ખખડ્યો એટલે પ્રાણ ચિકિત્સકે દરવાજે જઈને જોયું લો તેમનાં પુત્રનો સહપાઠી મિત્ર - એક કિ…

    2 મિનિટ
  36. ૩૬

    (૧૧) ભોજનમાં ગરોળી

    આપણા સૌનાં સન્માનનીય વરિષ્ઠ પ્રાણચિકિત્સા પ્રશિક્ષકે વર્ણવેલો આ પ્રસંગ અદ્ભુત છે.તેમનાં પ્રાણચિકિત્સાનાં ઉચ્ચતમ અભ્યાસ મ…

    1 મિનિટ
  37. ૩૭

    (૧૨) તોફાનીઓને વશ કર્યા

    આ બનાવ ૧૯૯૮ માં બન્યો હતો. અમદાવાદથી ચાર પ્રાણચિકિત્સકો મુંબઈ જવા માટે સુરત રાત્રે ૧૨ વાગે પહોંચ્યા. એક અન્ય મિત્રનાં ઘર…

    2 મિનિટ
  38. ૩૮

    (૧૩) કેન્સરનો ઈલાજ

    મારા એક સ્નેહી મિત્રની તમે પ્રાણચિકિત્સા કરશો? તેમનાં ઘરે જઈને? ગુજરાત હાઈકોર્ટના એક ન્યાયાધીશની પદવીએ પ્રાણચિકિત્સકને પ…

    2 મિનિટ
  39. ૩૯

    (Past Life regression Therapy offshoot)

    નિવૃત્ત સૈન્ય અધિકારી તેમનાં દિકરી સાથે પ્રાણચિકિત્સકનાં ઘરે આવીને કહ્યું તેની સ્થિતિ જોઈને અમને ખૂબ દુઃખ થાય છે. આ Past…

    2 મિનિટ
  40. ૪૦

    ૬. પ્રાણ-શ્વસન

    હઠયોગ પ્રદિપિકા કહે છે, ‘માણસ ત્યાં સુધી જીવે છે જ્યાં સુધી તેનાં શરીરમાં પ્રાણ હોય છે. જો પ્રાણની ઊણપ થવા માંડે તો તે મ…

    1 મિનિટ
  41. ૪૧

    ૧. ઊડું શ્વસન કરો (પેટ થી)

    ૨. હળવેથી શ્વાસ લઈ ૧ પળ માટે કુંભક કરો રોકો.…

    3 મિનિટ
  42. ૪૨

    હાથને પ્રાણ શ્વસન દ્વારા સંવેદિત કરવા

    આટલા આભ્યાસ વડે તમારા બંને હાથો પૂરતાં સંવેદિત બની ગયા હશે. તેમ છતાં પણ એવું લાગે કે સૂક્ષ્મ અવલોકન કરવા હાથ પૂરતાં સંવે…

    2 મિનિટ
  43. ૪૩

    સૂક્ષ્મ અવલોકન વિષે વધુ

    દર્દીને પ્રાણચિકિત્સા આપવા માટે તેનાં સમગ્ર ઊર્જાદેહની તપાસ કરવી એ સારી ટેવ છે, પરંતુ ઊર્જાકવચ અને આરોગ્ય કિરણ દેહને ન ત…

    2 મિનિટ
  44. ૪૪

    પ્રાણ શ્વસન વડે સંપૂર્ણ સ્થાનિય શોધન-માર્જન-ઉજ્જ્વલન

    જો પ્રાણચિકિત્સક પ્રાણ શ્વસન પદ્ધતિનાં ઉપયોગ સાથે સંપૂર્ણ-સ્થાનિય શોધન-માર્જન-ઉજ્જવલન કરે તો તેની અસરકારકતા ખૂબ જ વધી જા…

    1 મિનિટ
  45. ૪૫

    પ્રાણ શ્વસન ક્રિયા સાથે ઉજ્જ્વલન

    અહીં પ્રાણ શ્વસન ક્રિયા દ્વારા પ્રાણ મેળવીને ઉજ્જવલન કે પ્રાણસિંચન કરાતું હોય છે. આ માટે…

    2 મિનિટ
  46. ૪૬

    પ્રાણચિકિત્સામાં ભૂપ્રાણનો ઉપયોગ

    વાતાવરણમાં રહેલાં પ્રાણ કરતાં વાયવીય પ્રાણ સામે ભૂપ્રાણ, ધરતી પર રહેલો–ધરતીમાંથી આવતાં પ્રાણનો ઉપયોગ ચિકિત્સામાં કરી શકા…

    1 મિનિટ
  47. ૪૭

    દર્દીને ગ્રહણશીલ બનાવવો

    તટસ્થ, અક્કડુ અથવા વિશ્વાસ ન ધરાવતાં દર્દીઓની પ્રાણચિકિત્સા કરવી એ એક પડકાર હોય છે. આવા દર્દીઓની સારવાર કરવામાં પ્રક્ષેપ…

    1 મિનિટ
  48. ૪૮

    વસ્તુઓનું ઉજ્જ્વલન

    કેટલાક દર્દીઓ જાણે – અજાણે ચિકિત્સાઊર્જાને અવરોધે છે. આવા વખતે તેમના ઉપયોગની વસ્તુઓ આહાર, પાણી, ઔષધો, તેલ, બામ, મલમ, લોશ…

    1 મિનિટ
  49. ૪૯

    (૧) Increasing Vital Energy – જીવનશક્તિ વધારવા માટે

    (૨) Measles Germen measles and chickenpox – ઓરી, અછબડા અને શીતળા…

    3 મિનિટ
  50. ૫૦

    પીડા કે રોગનાં ચિહ્નો પાછાં દેખાવાં

    પ્રાણચિકિત્સા આપ્યા બાદ ફરી પાછાં દેખાતાં રોગનાં ચિહ્નો કે પીડા થવાનાં ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે સ્થાનિય શોધન–માર્જન …

    5 મિનિટ
  51. ૫૧

    ઊર્જાદેહનો સ્પંદન – દર

    સામાન્ય રીતે બધા લોકોનાં ઊર્જાદેહનાં સ્પંદનોનો દર અને સ્તર અલગ અલગ હોય છે. તે ઊંચો કે નીચો હોઈ શકે. પરંતુ પ્રત્યેક વ્યકિ…

    1 મિનિટ
  52. ૫૨

    ૭. સ્વયંપ્રાણચિકિત્સા

    વ્યકિત જેવું તેનાં હૃદયથી વિચારે તેવું થાય છે. મોટા ભાગની બીમારીઓ તેના વિચારોનું જ પરિણામ હોય છે. વ્યક્તિનું આરોગ્ય તેના…

    3 મિનિટ
  53. ૫૩

    ૨. રોમછિદ્ર શ્વસનક્રિયા

    (૧) પ્રાણશ્વસન શરૂ કરો. ઊંડો શ્વાસ લઈને પ્રાણ કે શ્વેત પ્રકાશને અસરગ્રસ્ત ભાગનાં રોમછિદ્રો પર લઈ જવાની ધારણા કરો.…

    1 મિનિટ
  54. ૫૪

    (C) ફેફસાં – Lungs Szu (as in SHUH)

    (D) પેટ – Stomach HSI (as in SHIP)…

    2 મિનિટ
  55. ૫૫

    ૮. દુરસ્થ પ્રાણચિકિત્સા

    અત્યાર સુધી આપણે દર્દી આપણી સન્મુખ સદેહે હોય ત્યારે તેની પ્રાણચિકિત્સા કરતાં શીખ્યા, દર્દી આપણાથી દૂર હોય કે પરદેશમાં હો…

    2 મિનિટ
  56. ૫૬

    જડીબુટ્ટીઓનું સેવન

    કેટલીક જડીબુટ્ટીઓમાં ઊર્જાદેહને સ્વચ્છ કરવાની તાસીર હોય છે. જાણકારો પાસેથી તેનાં ઉપયોગની માહિતી અને જડીબુટ્ટીઓની સેવનવિધ…

    3 મિનિટ
  57. ૫૭

    દુરસ્થ શોધન માર્જન-ઉજ્જ્વલન

    આ ખૂબ જ સરળ બનતું જશે. અભ્યાસથી જ શીખવામાં પણ ખૂબ સરળ છે. બે પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય.…

    2 મિનિટ
  58. ૫૮

    આહવાનીય પ્રાણચિકિત્સા – દિવ્ય ઊર્જા વડે ચિકિત્સા

    આ ચિકિત્સાનો સર્વોચ્ય પ્રકાર છે. આવી ચિકિત્સા જવલ્લે જ થતી હોય છે એટલે એ અસાધારણ કહી શકાય. તેનાં પરિણામો પણ અદ્ભુત, અકલ્…

    3 મિનિટ
  59. ૫૯

    આભાર, ધન્યવાદ.”

    આવાહનીય પ્રાણચિકિત્સકે હંમેશાં સ્વીકારભાવ કેળવીને અંત: સ્ફુરણ, માર્ગદર્શન પ્રમાણે કાર્ય કરવું, જીવવું જોઈએ. નમ્રતા અને વ…

    2 મિનિટ
  60. ૬૦

    આભાર, ધન્યવાદ, પૂર્ણ શ્રદ્ધા સહિત.”

    આ આવાહન બે વાર તીવ્ર એકાગ્રતા અને પ્રતીતિપૂર્વક દોહરાવવું જોઈએ. તે આદર, નમ્રતા અને નિષ્ઠાપૂર્વક બોલવું જોઈએ.…

    2 મિનિટ
  61. ૬૧

    ચિકિત્સાદૂતોની સોંપણી (Assigning Healing Angels)

    ચિકિત્સા પૂરી થયા બાદ પ્રભુને પ્રાર્થના કરીને ગંભીર રોગોથી પીડાતા દર્દી ઝડપથી સાજા થઈ પુન: આરોગ્ય પ્રાપ્ત કરે એ માટે ચિક…

    3 મિનિટ
  62. ૬૨

    દ્રવીહૃદય ધ્યાનચિંતન (Meditation of Twin Hearts)

    ધ્યાન આપો કહેવા માત્રથી જે થાય છે તે ધ્યાન કહેવાય છે. આ સંસાર ધ્યાનથી જ ઊભો થયો છે. જ્યાં જ્યાં ચિત્ત જાય છે ત્યાં ત્યાં…

    5 મિનિટ
  63. ૬૩

    પ્રક્રિયા

    (૧) શારીરિક કસરત વ્યાયામ વડે ઊર્જાદેહની સફાઈ, શોધન પ્રક્રિયાઃ ૫ મિનિટ સુધી શારીરિક વ્યાયામ કરો. વ્યાયામ કરવાથી ઊર્જાદેહ …

    1 મિનિટ
  64. ૬૪

    પ્રભુનાં હૃદયમાંથી

    સમસ્ત પૃથ્વી પ્રેમ અને કરુણાનાં આશીર્વાદ પામો.…

    3 મિનિટ
  65. ૬૫

    ૬. અતિરિક્ત ઊર્જાને મુક્ત કરવી

    ધ્યાનનાં અંત સમયે પૃથ્વીને પ્રકાશ, પ્રેમ અને શાંતિનાં આશીર્વાદ આપીને અતિરિક્ત ઊર્જાને મુક્ત કરવી જોઈએ. અન્યથા ઊર્જાદેહમા…

    2 મિનિટ
  66. ૬૬

    દ્વિહૃદય ધ્યાનચિંતન

    (૧) ઊર્જાદેહને સ્વચ્છ કરો. ૫ મિનિટ સુધી શારીરિક વ્યાયામ કરો.…

    1 મિનિટ
  67. ૬૭

    ૯. અર્હાતિકયોગ

    દ્વિહૃદય ધ્યાનચિંતનની પદ્ધતિ કરતાં વધુ ઉચ્ચ સ્તરની ધ્યાન પદ્ધતિઓ અર્હાતિક યોગમાં શીખી શકાય છે. અર્હાતિક યોગ કેટલાક પસંદ …

    2 મિનિટ
  68. ૬૮

    જેવી તેની ઈચ્છા તેવો ઈરાદો

    જેવો તેનો ઈરાદો તેવા તેનાં કાર્ય…

    1 મિનિટ
  69. ૬૯

    (લ્યુક ૬.૩૮)

    તું જે કરીશ, તેનું પૂરેપૂરું પ્રતિફળ અને…

    3 મિનિટ
  70. ૭૦

    “તમે જે કર્મ તમારી સાથે ન થાય તેવું

    ઈચ્છતા હોય તેવાં કર્મ તમે અન્ય સાથે ન જ કરો.”…

    2 મિનિટ
  71. ૭૧

    આ કારણસર

    (૧) એ બધાની યાદી બનાવો જે તમારા દુશ્મન છે અને જેણે તમને કષ્ટ આપ્યાં છે.…

    2 મિનિટ
  72. ૭૨

    નૈતિક ફરજ : સતગુણોનું પાલન

    પ્રાણચિકિત્સકો દર્દીઓ તથા જનસમુદાય માટે આદર્શરૂપ હોવા જરૂરી છે. તેથી સતગુણોનું પાલન અતિ અગત્યતા ધરાવે છે.…

    3 મિનિટ
  73. ૭૩

    ૩. પ્રમાણિકતા અને અસત્ય ન બોલવું

    પ્રમાણિકતાનો ઉપયોગ એવો ન થવો જોઈએ જેથી અન્યને હાનિ કે પીડા પહોંચે. પ્રમાણિકતા અને નિખાલસતાનો સાધન બનાવી કે ઉપચાર રૂપે અન…

    2 મિનિટ
  74. ૭૪

    સમાપન

    અભિનંદન\! તમે પ્રાણચિકિત્સા વિષે જાણ્યું. હવે તેનો અભ્યાસ તુર્તજ શરૂ કરો. કાલ હોતી જ નથી\! આ મેળવેલાં જ્ઞાનની વારંવાર સમ…

    1 મિનિટ
  75. ૭૫

    (૫) સાયક્રીક સેલ્ફ ડિફેન્સ

    (૬) ક્રિયાશક્તિ…

    1 મિનિટ