પ્રસાદમ ક્લાસ ૩ · દિવસ ૨ ભાગ ૨
4 & 5 November 2023
કરી રાખી હતી, એટલે બહુ જ નીડર અને બાદ હતા. મેં એમનું નામ તમારી સામે એટલા માટે લાવવા માંગતો હતો કે પોતે જો નક્કી કરે કે "મારે આ કરવું છે", તો મનુષ્ય પોતે કઈ કક્ષાએ જઈ શકે! એક હાથ કપાઈ જાય તો વાંધો નહીં, બીજો તો છે. પગ કપાઈ જાય? ના, બીજો છે! વાંધો નહીં. નહીં ચલાય તો કોઈ ચલાવશે એને. ડોકું ઉડાડી દેવામાં આવે એટલે બહુ એટલી કક્ષાએ પહોંચ્યા, પણ એને કહેવામાં આવ્યું હતું કે "તમે ધર્મ પરિવર્તન કરો", તો એ તૈયાર એના માટે થયા નહીં. તો હવે તમને કહેવામાં આવે છે કે "તમે આત્મા છો", અને જો હવે તમે આત્મા સ્વરૂપમાં નહીં રહો તો તમારી પર અત્યાચાર કરવામાં આવશે. દિવસ-રાત આખો સંસાર વરસાવવામાં આવશે તમારી ઉપર. આ પરિસ્થિતિ છે તમારી. મનોબંગા બાદ ચાલો આગળ.
ભાવથી જ ભવ બંધાય તો ભાવથી ભવોભવ કપાય. વિચાર, આચાર અને આશય: અંતર હેતુ. તો એ બધી વસ્તુઓ આપણને શું કહે છે કે વિચાર અને આચાર આપણા જે હોય છે, એનાથી જ આપણો આશય બનતો હોય છે. કંઈ પણ કરવું કે ના કરવું એના માટે એમાં આપણે અંદર આપણી વૃત્તિ શું ચાલી રહી છે, એની ફક્ત આપણને જ ખબર પડે. પડે તો પડે, બીજા કોઈને પડે નહીં. બાકીના બધા અનુમાન લગાયા કરે કે "આવું વિચારતો લાગે", "આવું... અચ્છા, એ માણસ આવું કર્યું હતું, તો આવું જ કરતો હશે". બટ ધીસ આર ઓલ ઇન્ફરન્સ. એક્યુરેટ ઇન્ફોર્મેશન તમને એમાંથી મળી શકે નહીં, કેમ કે કોઈના અંતરનો આશય કોઈ જાણી શકે નહીં અને જે જાણી શકે, એવા બધામાં પડે નહીં.
હવે એનાથી મોટી વાત: દોષ અને પ્રાયશ્ચિત છે. જો દોષ થયો છે એવું તમને લાગે છે, તો તમને પ્રાયશ્ચિત કરવું પડશે. જો તમને તાવ આવ્યો છે એવું તમને લાગે છે, તો તમારે તાવની દવા પીવી બરાબર. નહીં તો નહીં પીવાનું. અનંતા અનંત ભવથી આ ક્ષણ સુધી પ્રત્યેકમાં કેવળ શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા આપણાથી, જેને અજ્ઞાન કહીએ છીએ. આપણે વાસ્તવમાં શું છે? એક જ વસ્તુ છે: જે છે એને આપણે ના જોયું, એ આપણું અજ્ઞાન છે. જે થવું જોઈએ, જે જોવું જોઈતું હતું, તે આપણે ના જોયું. આપણે જે એક્સપિરિયન્સ કરવો જોઈતું હતું, તેના બદલે કંઈક બીજું આપણે કર્યું. એટલે આ બે જ દોષો છે, વાસ્તવમાં જોવા જાવ તો એમાં બાકીના બધા જ દોષો સમાઈ જશે.
એટલે આપણે જ્યારે પ્રાર્થના કરીએ આપણા અંતરાત્માને, ત્યારે હંમેશા એ આટલી જ વાત કરવાની કે: "અનંત અનંત ભવથી આ ક્ષણ સુધી પ્રત્યેકમાં કેવળ શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા નહીં અને આ વિશ્વ નિયંતાની કુદરતી રચના જોવાનું ચૂક્યા નહીં. પ્રત્યેક જન્મની પ્રત્યેક અવસ્થાઓમાં થયેલા પ્રત્યેક દોષોની મને માફી આપો." આપણે કરીએ શું? માફી. દોષ થયા છે એવું લાગે છે? મન, વચન, કાયાથી થયા છે? તો મન, વચન, કાયાના ઉપયોગ પૂર્વક એટલે ત્રણેય એલાઈનમેન્ટમાં રાખીને આપણે આ બોલવું જોઈએ.
"ક્લોઝ યોર આઈસ."
"હે પરમાત્મા! હે પરમાત્મા!"
"અનંતા અનંત ભવથી, અનંતા અનંત ભવથી; આ ક્ષણ સુધી, આ ક્ષણ સુધી; પ્રત્યેકમાં, પ્રત્યેકમાં; કેવળ શુદ્ધ આત્મા, કેવળ શુદ્ધ આત્મા જોવાનું ચૂક્યા નહીં, જોવાનું ચૂક્યા નહીં." "અને, અને; આ, આ વિશ્વ નિયંતાની, વિશ્વ નિયંતાની કુદરતી રચના જોવાનું ચૂક્યા નહીં, કુદરતી રચના જોવાનું ચૂક્યા." "પ્રત્યેક જન્મની, પ્રત્યેક જન્મની; પ્રત્યેક અવસ્થાઓમાં, પ્રત્યેક અવસ્થાઓમાં; થયેલા, થયેલા પ્રત્યેક દોષોની, પ્રત્યેક દોષોની મને માફી આપો, મને માફી આપો." "મને ક્ષમા કરો, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો."
"હે પરમાત્મા! હે પરમાત્મા! અનંતા અનંત ભવથી, અનંતા અનંત ભવથી; આ ક્ષણ સુધી, આ ક્ષણ સુધી; પ્રત્યેકમાં, પ્રત્યેકમાં; કેવળ શુદ્ધાત્મા જોવાનું, કેવળ શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા નહીં, ચૂક્યા નહીં." "અને, અને; આ વિશ્વ નિયંતાની, આ વિશ્વ નિયંતાની કુદરતી જોવાનું ચૂક્યા નહીં." "પ્રત્યેક જન્મની, પ્રત્યેક જન્મની; પ્રત્યેક અવસ્થાઓમાં, પ્રત્યેક અવસ્થાઓમાં; થયેલા, થયેલા પ્રત્યેક દોષોની, પ્રત્યેક દોષોની મને માફી આપો, મને માફી આપો."
"હે પરમાત્મા! હે પરમાત્મા! અનંતા અનંત ભવથી, અનંતા અનંત ભવથી; આ ક્ષણ સુધી, આ ક્ષણ સુધી; પ્રત્યેકમાં, પ્રત્યેકમાં; કેવળ શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા નહીં, કેવળ શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા નહીં." "અને આ વિશ્વની અંતાની, અને આ વિશ્વની અંતાની કેવળ કુદરતી રચના જોવાનું ચૂક્યા નહીં, કેવળ કુદરતી રચના જોવાનું ચૂક્યા નહીં." "પ્રત્યેક જન્મની, પ્રત્યેક જન્મની; પ્રત્યેક અવસ્થાઓમાં, પ્રત્યેક અવસ્થાઓમાં; થયેલા, થયેલા પ્રત્યેક દોષોની, પ્રત્યેક દોષોની મને, મને માફી આપો, મને માફી આપો."
"હે પરમાત્મા! હે પરમાત્મા! હે અંતર્યામી આત્મા! હે અંતર્યામી આત્મા!" "અનંતા અનંત ભવથી, અનંતા અનંત ભવથી; આ ક્ષણ સુધી, આ ક્ષણ સુધી; પ્રત્યેકમાં, પ્રત્યેકમાં; કેવળ શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા નહીં, કેવળ શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા નહીં." "અને આ વિશ્વ નિયંતાની, અને આ વિશ્વની કુદરતી રચના જોવાનું ચૂક્યા નહીં, કુદરતી રચના જોવાનું ચૂક્યા નહીં." "પ્રત્યેક જન્મની, પ્રત્યેક જન્મની; પ્રત્યેક અવસ્થાઓના, પ્રત્યેક અવસ્થાઓના; પ્રત્યેક કર્મ દોષોની, પ્રત્યેક કર્મ દોષોની મને માફી આપો, મને માફી આપો." "મને ક્ષમા કરો, મને, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો."
જય સચ્ચિદાનંદ! જય! ફિલિંગ એની બેટર. આ કરી શકાય સવાર-સાંજ. અહીંયા જો શું કહે છે: "પ્રત્યેક જન્મની". આપણને ખબર નથી આપણા કેટલા જન્મ થયા છે. કોકને ખબર હોય તો કહી દેજો. તો પ્રત્યેક જન્મની પ્રત્યેક અવસ્થા. દરેક જન્મમાં અવસ્થાઓ હતી, બરાબર? કેટલા વર્ષ જીવ્યા? 100 વર્ષ જીવ્યા તો 24 કલાક સુધી હતા. 24 કલાકમાં કેટલી બધી અવસ્થાઓ થઈ ગઈ! એટલે કોઈ બે એ હિસાબ વસ્તુઓ છે. તો આ બધાની અંદર આપણા અનંતા અનંત દોષો થયેલા છે. એટલે કીધું કે "અનંતા અનંત ભવથી આ ક્ષણ સુધી આ ફ્રોમ ધીસ મોમેન્ટ તો કેવળ શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા."
નહીં, આ પહેલા મોટો દોષ થયો કે મેં જેને જેને જોયો તેને શુદ્ધાત્મા ના જોયો. એને કંઈક બીજું જ જોયું દર વખતે. આ મોટો દોષ. જો મેં એને આત્મા જોયો હોત તો શું થાત? હું એને કર્તા ના જોઈ શકાય તો હું એને ભોગતા પણ ના જોઈ શકાય. એટલે પછી આ કર્મની જે જંજાળો ઊભી થઈ છે તે જ મિનિટે તૂટી ગઈ. પણ એ ના તૂટી કેમ? તો કે હું આ જોવાનું ચૂકી ગયો. એટલે ચાલી ગયું.
તો મારે અત્યાર સુધી જન્મ લેવા મારી તો મરજી નહોતી, પણ તોય કમ્પલસરી લેવા જ પડે તમારે, બાકી ન ચાલે. કુદરતની અંદર કાનૂન એવું છે કે જો તમારી એક પણ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય અથવા તો તમારે કંઈ પણ કરવાનું બાકી રહી ગયું હોય, એવું જો કંઈ પણ રહ્યું તો તમારે જન્મ તો લેવો જ પડશે. કોઈ તમને એમાંથી છોડાવી શકે નહીં. તો કે આવા દોષોમાંથી.
એટલે પછી બીજું શું કીધું? "વિશ્વ નિયંતાની કુદરતી રચના." આ આખું વિશ્વ છે એ કોણ ચલાવે છે? કુદરત. કુદરત ચલાવે. વિશ્વ નિયંતા આપણે એમ કહીએ કે એનું નિયંત્રણ કરી રહી છે. ટાઈમ થાય એટલે વરસાદ પડે, જેઠ મહિનો આવે એટલે પછી બહુ તાપ પડે અને કેરીઓ આવી જાય. પછી ઘરવાળી કહી દે કે "કરંડિયો એક લેતા આવજો." પણ હા, બધું આ બધો હિસાબ બહુ વિચિત્ર હતો.
અમારા એક સાહેબ હતા. એમને એવું બન્યું કે નોકરીના શરૂઆતના વર્ષોની અંદર તો એ જમાનામાં મારા સાહેબ એટલે એ જમાનામાં સાયકલો હતી. તો ક્યાંક આમ દિલ્હી દરવાજા બહાર એક જગ્યાએ રહેતા હતા. જૈન હતા. એટલે ઓફિસે જાય એટલે બાપુજી, "જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. કંઈ લાવું તમારા માટે?" તો કે, "જો તને ઠીક લાગતું હોય તો એક ટોપલો કેરીનો લેતો આવજે." સારું. સાયકલ પર આવે, બેંકની અંદર આખો દિવસ નોકરી કરે. સાંજે જતી વખતે કેરીવાળા પાસે જાય. જઈને પૂછે કે, "શું ભાવ આપવો?" તો પેલો કહે, "૧૫ રૂપિયા, ૧૦ રૂપિયા." એ જમાનામાં એટલો જ ભાવ હતો. ૧૦ રૂપિયા બહુ વધારે ગયા. લીધા વગર પાછા સાંજે આવીને કહે, "બાપુજી, જય જિનેન્દ્ર." "આવી ગયું બેટા?" "બસ આટલું જ." બાપુજીને ખબર પડી જાય કે આ લાવ્યો નથી. જો લાવ્યો હોત તો તરત કહી દેત જય જિનેન્દ્ર બોલ્યા પછી તરત જ.
એટલે ફાધર એટલા બધા સમજદાર હતા ત્યારે.
એમને પ્રશ્ન કર્યો. આવું વર્ષોના વર્ષો ચાલતું રહ્યું. એક સીઝન, બીજી સીઝન, ત્રીજી સીઝન કરતાં કરતાં દીકરાને ખેદ છે કે હું બાપને કેરીઓ ખવડાવી શકતો નથી. મોંઘવારી બહુ છે એવું એને લાગ્યા કરે. શું થાય છે? લાગ્યા કરે. એ માને છે એવું કે આ બહુ જ મોંઘી કેરી છે. પછી એ જાય છે ઘરે. કોઈ ખવડાવી શકતો નથી.
હવે સમય થઈ ગયો. પિતાજીનું અવસાન થયું. આ ભાઈ ધીરે ધીરે પ્રમોશન કરતાં કરતાં ઓફિસર થયા. ગ્રેડ બદલાયું, આગળ આગળ પગાર બી સારો થયો. એમાં બી મોંઘવારી મળતી ગઈ અને બધું આમ થતું ગયું. એટલે હવે શું પરિસ્થિતિ થઈ કે નાઉ હી ઇસ કમ્ફર્ટેબલ. એને બે છોકરા પણ થઈ ગયા છે. હવે શું થાય છે કે સ્કૂટર ઉપર બેંકે જાય છે, પાછા વળે છે, કેરીવાળા પાસે જાય છે. કેમ? તો કે દીકરાએ કીધું ત્યારે, "લેતા આવજો પપ્પા." ત્યાં જઈને ઊભો રહે છે, કેરીઓ ખરીદે છે, કરંડિયો લઈને ઘેર જાય છે. છોકરા દોડતા આવે છે, "પપ્પા કેરી લાયા!" ઘરની અંદર મુકાય છે કેરી. જમવાના ટાઈમે કેરીને કાપી તૈયાર કરવામાં આવી હોય છે. બધાની સામે ડીશ મૂકવામાં આવે છે. આ ભાઈ હાથમાં કેરીનો એક ટુકડો લે છે, પણ મોઢામાં મુકાતો નથી. દર વખતને સામે પિતાજી યાદ આવે. "આના માટે, આના માટે આજે હું લઈ શકું ત્યારે પણ લઈ શકતો." રિયલાઈઝ થાય.
એટલે બધા દોષોની માફી માંગવી જોઈએ.
"પ્રત્યેક જીવ માત્રમાં કેવળ આત્મા જ જોવાની અને અવસ્થાઓને કેવળ કુદરતી રચના જ જોવાની શક્તિઓ આપો." જો માંગવું જ હોય તો આપણા આત્મા પાસે શું માંગીએ? આટલી આ બે જ ચીજ માંગવી જોઈએ. બાકી કશું આ સંસારમાં ભર્યું જ નથી માંગવા જેવું.
આ ઉર્જા જે છે, પ્રાણ ઉર્જા, બરાબર ને? જેના વડે આ બધો સાંસારિક વ્યાપાર ચાલ્યા કરે છે આપણા બધાનો, એ અખૂટ છે અને વ્યાપ્ત છે ચારે બાજુ. ગમે ત્યાં બી તમને મળે છે. પણ આપણે આખો દિવસ એનો શું કરીએ છીએ? કરીએ છીએ. કેવી રીતે કરીએ છીએ? ખૂબ વિચારો કરીએ. એટલે આ કેવા પ્રકારની વસ્તુ થાય છે કે એક ફેક્ટરીની અંદર આપણે એક મશીન હોય, બરાબર? એ મશીનરીનું કામ શું છે કે અહીંથી હું કંઈક નાખ્યા કરું, પેલી બાજુથી એ બહાર નીકળ્યા કરે, ફિનિશ ગુડ્સ. રો મટીરીયલ કંઈ પણ મારે નાખવાનું હોય. દાખલા તરીકે અમારા બેંકની અંદર એવું હતું કે પેલી જૂની ભંગાર નોટો આવે, બધી ખરાબ, ફાટેલી, તૂટેલી, બધી એવી. તો એ એક મશીન એવું લઈ આવ્યા હતા કે જેની અંદર પહેલા તો એ બધું કામ બધું મેન્યુઅલી થતું હતું, પણ પછી બદલાઈ ગયું. તો અહીંયાથી બધી જે ખરાબ નોટો હોય ને, બધી સોઈલ નોટ, એ બધી અહીંથી ઠોસતા જવાનું.
એટલે પછી અહીંથી નોટો જાય મોટી મશીનરીમાં, ચારે બાજુ ગોળ ગોળ ગોળ ગોળ ફરતી ફરતી છેવટે એક ૫૦૦ ગ્રામનું એક મોટો ડંક બનીને બહાર પડે. અને સામે પાટ જેવું જ હોય. અમુક એકદમ વજન કરો તો એક્ઝેટ ૫૦૦ ગ્રામ નીકળે એમાં. એવું પ્રોસેસિંગ થતું હતું કે પહેલા એનું કતરણ પણ થઈ જાય, પછી એને હીટ આપે એવી રીતના કે બધું એકદમ સોલિડ થઈ જાય લાકડા જેવું મજબૂત અને પછી એ બહાર પડે. પછી એના કોથળા ભરાય અને એ પછી ત્યાં આગળ મોકલવામાં આવે. એટલે જે ટ્રક લોરીવાળા હોય એ લોકો આવે અને એ આખો કોથળાને કોથળા ભરી ભરીને ભોજ લઈ જાય. તો એક બાજુથી સોઈલ નોટો આવે, થઈ જાય. એ બધાનો હિસાબ કિતાબ બધું કામ કામ થાય. પણ બીજી બાજુ હવે કોઈ વખતે એવું બને કે આ બાજુથી આપણે રો મટીરીયલ નાખીએ જ નહીં અને પેલો મશીનરી ચલાઈ ચલાઈ ચલાઈ ચલાઈ કર્યા જ કરીએ. પછી સડનલી કોક આવીને જુએ, મોટા અધિકારી કે, "આ શું થઈ રહ્યું છે?
કે ક્યારનો અવાજ તો ચાલે છે, ફેક્ટરી મશીન તો ચાલે છે, પ્રોડક્શન કેમ નથી?" બધા માણસો શું કહેશે? "હડતાલ કરવી હોય તો આપણે શું કરીએ?" "આજ..."
એક કામ નહીં કરવું, એક સ્ટેપ છોડી દો વચ્ચેનું, એટલે આખો જે પ્રોસેસ હોય એ શું થાય? તૂટી જાય. "તમે હાજર હતા?" "તો કે હા, હતા." "અગિયાર વાગ્યે આવી ગયા હતા?" "તો કે આવી ગયા હતા." "મશીન ચાલુ કર્યું?" "તો કે હા, કર્યું." "પણ પેલું મટીરીયલ અંદર નાખ્યું?" "તો કે નહોતું નાખ્યું." તો એવી રીતના આપણે બેઠા બેઠા ઘરની અંદર ખૂબ મશીનરી આપણી ચલાવ ચલાવ કર્યા જ કરીએ છીએ. પ્રોડક્ટ સરવાળે તો જેટલા વિચારો ચાલે આખા દિવસની અંદર, પણ તમે ખરેખર એમાંથી ઉપયોગી અથવા તો ઉત્પાદક જેને કહેવાય, એવા વિચારો કેટલા? બહુ જ ઓછા. બહુ જ ઓછા. એટલે મોટા ભાગે આપણે આજે 'થોટ એનર્જી' જેને કહું, તો એનો આપણે શું કરતા હોઈએ છીએ? દુર્વ્યય કરતા હોઈએ, દુર્વ્યય કરતા હોઈએ. સો એનો આપણને બહુ જ થાક લાગતો હોય.
આપણે ગ્રાન્ડ માસ્ટરે શીખવ્યું હતું કે સંસારની અંદર તમે જો આ બધું કરો છો, તો "યુ હેવ ટુ કટ ધ લિંક." ત્રણેય ફિલિંગની અંદર આપણને એવું શીખવાડ્યું હતું કે આપણે લિંક કટ કરવી જોઈએ, કેમ કે "એનર્જી ફોલોસ." જેનો જેનો તમે વિચાર કરશો, ત્યારે ત્યાં તમારી ઉર્જાનું વહન થવાનું ચાલુ રહેશે. હવે તમે અહીંયા વિચાર પણ બંધ કરી દીધો છે, છતાં પણ એક વખત તો કરે તો ને, એટલે એ બાજુ થોડું ઘણું વહ્યા જ કરતું હશે, વહ્યા જ કરતું હશે. તો આવી રીતે કેટલી બધી જગ્યાએ આપણે કેટલી બધી ઉર્જાનો વ્યય થતો હોય છે.
એટલે તેમણે એક બહુ સરસ મજાની પદ્ધતિ આપી હતી: "કટ ધ લિંક" વાળું એક સ્ટેપ હતું. હવે આ "સેવ એન્ડ કન્ઝર્વ એન્ડ ચેનલાઈઝ ફોર ધ ગોલ ધેટ યુ વોન્ટ ટુ અચીવ", તો આ વસ્તુ આપણે કરવી જોઈએ. આ શા માટે કહેવામાં આવે છે કે જો તમારો ગોલ "સેલ્ફ રિયલાઈઝેશન"નો છે, તો જીવનની અંદર તમે બીજી બિન-ઉત્પાદક એવી કેટલી ચીજોની અંદર તમારી ઉર્જાનું વહન કરી રહ્યા છો, તે બધાને કંટ્રોલ લિંક કરવાની ચાલુ કરવી જોઈશે.
પછી શું કરવાનું? "તો કે જે સેવ થયેલી એનર્જી છે, એને કન્ઝર્વ કરો અને ચેનલાઈઝ કરો." તમારે એના માટે તમે આખો દિવસ બે કલાક બેસીને જો તમે વિચાર કરો, તો તમે અડધો કલાક મેડિટેશન કરી શકશો, કારણ કે તમે થાકી ગયા છો. પણ બે કલાક સુધી તમે જો વિચાર બંધ કરશો, તો તમે ચોક્કસ અડધો કલાક મેડિટેશન કરી શકશો. દસ કલાક કરી શકાય. અને જો તમે દસ કલાક મેડિટેશન કરો, એનો મતલબ તમને ભૂખ પણ નહીં લાગે, તરસ પણ નહીં લાગે. "ટાઈમ થયો?" "હજુ વાંચો તો ટાઈમ થયો?" "તો કે શું?" "ભૂખ પણ ના લાગે, તરસ પણ ના લાગે, કંઈ ના લાગે." તો આ બિલકુલ અવધૂત સ્થિતિની અંદર આનંદથી તમે રહી શકો.
માણસને મોટામાં મોટો ત્રાસ શું છે? જાનવર કક્ષાથી આપણે જો શરૂઆત કરીએ તો બેઝિક રિક્વાયરમેન્ટ શું આપણી બધાની? હવા તો ફ્રી ઓફ કોસ્ટ છે. હવા અને પાણી, બસ બે જ આપણને જોઈએ છે. તો હવા ફ્રી ઓફ કોસ્ટ છે, પાણી જોઈએ છે, પાણી આપણને મળી જાય છે. બાકી રહ્યું છે અઘરામાં અઘરો કિસ્સો: ખોરાક. હવે આ ખોરાકને મેળવવો કેવો અઘરો છે, એ કોઈક દિવસ કોઈ એવા પરદેશ જવાનો વખત આવે ત્યારે આપણને ખબર પડે. કોઈ એવી જગ્યાએ પહોંચી જઈએ કે જ્યાં આપણો ખોરાક અવેલેબલ જ ના હોય. ઇઝીલી અવેલેબલ ના હોય. પાછો ઘણી વખત અવેલેબલ હોય તો એટલું બધું ડિફિકલ્ટ હોય. "હા, બરાબર છે કે તમારે 900 માઈલ જવું પડશે, પણ ત્યાં આગળ એક બેકરી છે, તેની અંદર બ્રેડ મળે છે." એ લોકો પેલું એના વાળું નથી કરતા. એટલે તમારે 900 માઈલ ટ્રાવેલ કરવાનું, ત્યાં આગળ જઈને બ્રેડ મેળવવાની, પાછા ડોલરમાં રૂપિયા આપવાના અને પછી એ બ્રેડ ખાવાની.
ત્યાં સુધી તો ભૂખ્યા રહેવાનું કમ્પલસરી છે. બીજો કોઈ ઉપાય જ નથી એમ. ત્યાં એવું છે જ નહીં બહાર નીકળીને ચણા મમરા મળશે. કંઈ આમ ભાગતા જઈશું રાત્રે આવી રીતે સુઈ જવું છે.
તમારી કોન્શિયસનેસને તમે ફોકસ કરો તમારા શ્વાસ ઉપર, એવા પ્રાણ ઉપર. શ્વાસની અંદર પણ જુઓ તો કેવી મજાની વસ્તુ છે કે "યોર બ્રીધિંગ ઇઝ અ વહીકલ" કે જેની અંદર તમે પ્રાણ દઈ રહ્યા છો. અને બ્યુટી જ્યારે આમાં હીલિંગ કરતા હતા, તે વખતે હું આ વસ્તુ કરતો હતો. તો અમે થોડુંક જેને કહેવાય કે કેવા પ્રકારનું બ્રીધિંગ કરીએ? ફોર એક્ઝામ્પલ, હું અત્યારે આ ભાઈને એનર્જાઈઝ કરું કે ક્લીનિંગ કરતો હોઉં, તો એ વખતે એવી રીતના કરું. બસ, આ પ્રકારનું હીલિંગ કરતાં કરતાં કરતાં અમે કરીએ. જ્યારે એનર્જાઈઝ પણ કરવાનું થાય, તો પહેલા બે-ત્રણ સાયકલ સુધી પહેલા અમે બ્રીધિંગ કરી લઈએ ત્યારે પહોંચીએ. તમે એને એનર્જી આપતા હતા, તો આવા પ્રકારનું બ્રીધિંગ તમે કરતા. એ વખતે એ થોડુંક નોઈઝી હોય, પણ "ઈટ ગીવ્સ ગુડ." પણ ધીરે ધીરે ધીરે ધીરે કરતાં શું થશે કે પછી અવાજ બંધ થતો જશે, તો પછી "ઈટ વિલ કંટીન્યુ."
તો પછી હાલત કેવી થશે કે જેમ ઇન્જેક્શનની સિરીંજની અંદર બધી મેડિસિન જેમ લિક્વિડ પેલું લેતા હોય છે ડોક્ટર્સ, એવી રીતના તમે શોર્ટ બ્રેથની અંદર પુષ્કળ ઉર્જા લઈ શકશો. શોર્ટ બ્રેથની અંદર પુષ્કળ ઉર્જા. આ લોકો બી આમ કરે, આટલું જરાક પણ લઈ લે, ખાસું બધું કરે. આ ડોક્ટર લોકોને આવું હોય છે, મને ખબર, મેં જોયેલું, એટલે તો મને આવડી ગયું. તો એવી રીતના બ્રીધિંગ કરવાનું, મતલબ "યુ ટેક અ શોર્ટ બ્રેથ." પણ તમે પ્રાણ ઉર્જા એની અંદર જે લઈ રહ્યા છો, એ તો તમે કેટલી પણ ચાહો એટલી લઈ શકો. એટલે શોર્ટ બ્રેથની અંદર પણ તમારે "લંગ્સ વિલ બી ફૂલ ઓફ પ્રાણિક એનર્જી." એટલે એમાં ચાર કે પાંચ જ બ્રેથ તમે લેશો, તો "યોર હોલ બોડી વિલ બી ફૂલ ઓફ પ્રાણિક એનર્જી." પછી પણ જો તમે એ વસ્તુ કંટીન્યુ કરશો, એટલે શું થશે? આ બધા પોર માંથી બધે એનર્જી આમ અંદર થવાની શરૂ થશે ધીરે ધીરે ધીરે ધીરે કરતાં.
એટલે આવી થોડીક જરાક પ્રેક્ટિસ કરશો, તો પુષ્કળ તાકાત મળશે.
ગોળીઓ બહુ ખા ખાને સારી નહીં. ડોક્ટરને પૂછીને ખાવી. એ લોકો જ લખે છે હવે તો કે "મને પૂછ્યા વગર ગોળી ખાવી" દરેક એની અંદર લખે, એટલે મેન્ટલી પ્રોગ્રામ.
કરો કે "આઈ એમ રિસીવિંગ 100% એનર્જી, ગિવિંગ ઓન્લી 80%." ગિવિંગ આઉટ ઓન્લી 80% તો જેટલી ઊર્જાને તમે કન્ઝર્વ કરી શકશો, એટલા તમે સ્ટ્રોંગ અને પાવરફુલ રહેશો. તમે સ્વસ્થ રહેશો, તો તમે મસ્ત રહેશો, તો તમે બલવાન પણ રહેશો. આ પણ તમે કરો અને શીખો, શીખો. બરાબર? એટલે ન્યાસ, પ્રત્યાહાર આ બધું શું છે? ધારણા આ બધું શું કરીએ છીએ? આ બધું એક જાતનું પ્રોગ્રામિંગ છે. શેના માટે? અનુભવ કરવા માટે. શું અનુભવ કરવાનો છે? એટલે આ એક સમય સુધી આ બધું કરવાનું આવશે અને પછી છેવટે શું થશે? છેલ્લું પગથિયું પણ સ્મૃતિ. ઓકે. પ્રકૃતિ, પ્રકૃતિ છે એ આપણી માતા છે, જગદંબા છે અને નવરાત્રીની અંદર આપણે બહુ પ્રાર્થનાઓ કરી. આપણે અંબાજી મંદિરે પણ જઈએ છીએ. પણ આ એક બહુ સુંદર વસ્તુ મને ગમી હતી એટલે તમને કહું કે હંમેશા આજે બોલતા હતા આપણે પણ શરૂઆત કેવી હતી?
"વંદે માતરમ, સુજલામ સુફલામ, મલયજ શીતલામ, સસ્ય શ્યામલામ માતરમ." પછી આગળ તો ઘણું બધું છે, પણ આ બધાના શબ્દો બહુ સુંદર છે. જુઓ આગળ, અચ્છા એટલું જ છે. ઓકે, નો પ્રોબ્લેમ. પણ એક આખું એના ચારેક સ્ટાન્ઝા છે. જો તમે આને YouTube પરથી ગમે ત્યાંથી મેળવી શકશો અને એક એક શબ્દો એને જે વાપર્યા છે એ આ છે. તો જે પ્રકૃતિ તમે કાંચન અને બધે જઈ જઈને જે જુઓ છો, આમ જોઈને ફોટા પાડીને પાછા આવો એ ના ચાલે. તમારા દિલની અંદર આ ભાવના હોવી જોઈએ એમ મારો કહેવાનો મતલબ છે અને એના પ્રત્યે જ્યાં સુધી તમને સદભાવના નહીં થાય ત્યાં સુધી એ તમને છોડશે પણ નહીં. પ્રકૃતિનું હંમેશા સન્માન કરો. આ કુદરત છે. ઇન્ડિવિજ્યુઅલ જેને પ્રકૃતિ કહે, કોઈની પણ પ્રકૃતિનું સન્માન કરો. હવે હું એક સ્ટેપ આગળ જાઉં છું. કોઈની પણ પ્રકૃતિનું સન્માન કરો. જનરલી તકલીફ શું હોય છે?
"આની પ્રકૃતિ વાઈડી છે." ઇઝીલી આપણે કહી દેતા હોઈએ. પણ તમે એની પ્રકૃતિનું સન્માન કરો. એક્સેપ્ટ કરો કે એની પ્રકૃતિ આ વાઈડી છે, પણ આવી છે. સમજી જાવ. બરાબર? બટ રિસ્પેક્ટ ઈટ, ડોન્ટ ક્રિટિસાઈઝ. ભારત શબ્દ છે એ પણ મેં કાલે તમને કહેતો હતો કે આનો રેફરન્સ હું એવી રીતે હંમેશા લઉં છું કે જ્યાં જ્ઞાનમાં રત એવા લોકો છે, તેને હું ભારત કહું છું. કે જ્યાં હંમેશા જ્ઞાનનો પ્રકાશ રિલાયા જ કરતો હોય. ચાહે પછી ઇન્ડિયા હોય કે ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય કે કોઈપણ જગ્યા. જ્યાં જ્યાં જ્ઞાનમાં વ્રત એવો વિદ્યાર્થી છે કે જ્યાં જ્યાં જ્ઞાનમાં વ્રત કોઈ એવું ગુરુ છે, ટીચર છે જે કોઈને જ્ઞાન આપી રહ્યો છે, તો આવું કંઈ પણ જે એક્ટિવિટી થઈ રહી છે તે જ્ઞાન પ્રદેશની વાત હું કરું. "મેં ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હું.
પ્રીત જહાં કી રીત સદા." પ્રેમ કરતા હતા તે વખતે કોને? જ્ઞાનને પ્રેમ કરતા હતા, જ્ઞાનીને પ્રેમ કરતા હતા, રિસ્પેક્ટ કરતા હતા. એ ભારતની હું વાત કરું. તો એ ભારત આજે ક્યાં છે? આપણા દિલમાં છે. પહેલા આપણે એ જોવાનું. જો છે તો પછી આગળ બધે દેખાશે આપણને ધીરે ધીરે. જો અહીંયા જ નથી તો પહેલા તો ત્યાં ક્રિએટ કરવું પડશે. ઓકે. સો અવિરત જ્ઞાનની જ્યાં ઉપાસના થાય છે તે બધું જ ભારત છે, એ બધું જ ભારત છે. તો કેન વી ડૂ ઈટ? આપણે એવું કરી શકીશું? આપણા દિલની અંદર આ વસ્તુ લાવી શકીશું? કન્સેપ્ટ આઈ જસ્ટ વોન્ટ ટુ ઇનકલ્કેટ ધીસ આઈડિયા. તમારે અંદર એને હું આજે રોકું છું. આર યુ રેડી? તમે કરીશું તો કહીએ છીએ, "હાથ મૂકો છાતી પર. ભારત મારો દેશ છે. ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું.
હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા માતા-પિતા, હું મારા માતા-પિતા, શિક્ષકો, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ, હું મારા દેશ અને દેશ બાંધવોને અને દેશ બાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. મારી નિષ્ઠા અર્પું છું. તેમના કલ્યાણ, તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહેલું છે. મારું સુખ રહેલું છે." રહેલું છે. આ ભારતની હું વાત કરું કે જે બધે જ છે અને બીજી રીતે પણ તમે જોશો તો આ આજે એવો કોઈ જગ્યા એક દેશ મને બતાવો, એક આઈલેન્ડ એવું બતાવો કે જ્યાં એકાદો ભારતીય ના રહેતો હોય અથવા ભારતીય ઓરિજિનનો એકાદો વ્યક્તિ જેને આપણે જો ભૌગોલિક પ્રદેશની પણ વાત કરીએ તો પણ ભારતીયો બધે જ છે.
સર્વત્ર, સર્વત્ર જેને કહેવાય. તો આ બધાને આપણે નિષ્ઠા આપીએ છીએ. આપણે શું કહીએ છીએ? આ એનઆરઆઈ છે એટલે કે આ તો બધા આમાં જ હોય. તો એવું બધું નહીં કરવાનું. આપણે નિષ્ઠા આપવાની છે. શું કરવાનું? એમના કલ્યાણ અને સમૃદ્ધિમાં મારું સુખ છે. કારણ કે જો એ લોકો ત્યાં કમાશે નહીં, રેમિટન્સ અહીંયા મોકલશે નહીં તો ભારતનું વિદેશી હુંડિયામણ અડધું થઈ જશે. જો હમણાં સીધું સીધું. પછી તમારે જ્યારે કોઈ ચીજને એક્સપોર્ટ કરવી હોય કે કોઈ ચીજ તમારે ઇમ્પોર્ટ કરવી હોય તો તમને જે ડોલર જોઈએ છે તે મળશે. તો 1991 ની અંદર આવી એક ક્રાઈસીસ આવી ગઈ હતી કે આપણી પાસે ફક્ત એક અઠવાડિયું ચાલે એટલું જ એક્સચેન્જ રહી ગયું હતું. અત્યારે ડોક્ટર મનમોહનસિંહ લોટ ઓફ ચેન્જીસ કર્યા હતા. ગ્લોબલાઈઝેશન, પ્રાઇવેટાઈઝેશન ને માર્કેટાઈઝ. ત્રીજો શબ્દ પણ હતો લિબરલાઈઝેશન.
રાઈટ? સો સ્ટાર્ટેડ વિથ લિબરલાઈઝેશન. રાઈટ? ઓકે. નેક્સ્ટ, "આઈ એમ ધેટ આઈ એમ." આ માર્ગ પણ હું છું અને મુકામ પણ હું છું. આ પ્રેયર છે સેન્ટ ફ્રાન્સીસી અસી. રાઈટ? અને આ પ્રેયર્સ મને બહુ જ ગમે છે. આપણે કરીશું આ પ્રાર્થના. "લોર્ડ, લોર્ડ."
"મેક મી એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ યોર પીસ, મેક મી એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ પીસ. વ્હેર ધેર ઇઝ હેટ્રેડ, વ્હેર ધેર ઇઝ હેટ્રેડ, લેટ મી સો લવ, લેટ મી સો લવ. વ્હેર ધેર ઇઝ ઇન્જરી, વ્હેર ધેર ઇઝ ઇન્જરી, પાર્ડન, પાર્ડન. વ્હેર ધેર ઇઝ ડાઉટ, વ્હેર ધેર ઇઝ ડાઉટ, ફેઇથ, ફેઇથ. વ્હેર ધેર ઇઝ ડિસ્પેર, વ્હેર ધેર ઇઝ ડિસ્પેર, હોપ, હોપ. વ્હેર ધેર ઇઝ ડાર્કનેસ, વ્હેર ધેર ઇઝ ડાર્કનેસ, લાઇટ, લાઇટ. એન્ડ વ્હેર ધેર ઇઝ સેડનેસ, વ્હેર ધેર ઇઝ સેડનેસ, જોય, જોય. ડિવાઇન માસ્ટર, ડિવાઇન માસ્ટર, ગ્રાન્ટ, ગ્રાન્ટ ધેટ આઇ મે નોટ સો મચ સીક, આઇ મે નોટ સો મચ સીક ટુ બી કન્સોલ્ડ, ટુ બી કન્સોલ્ડ એઝ ટુ કન્સોલ, એઝ ટુ કન્સોલ. ટુ બી અન્ડરસ્ટુડ, ટુ બી અન્ડરસ્ટુડ એઝ ટુ અન્ડરસ્ટેન્ડ, એઝ ટુ અન્ડરસ્ટેન્ડ. ટુ બી લવ્ડ, ટુ બી લવ્ડ એઝ ટુ લવ, એઝ ટુ લવ. ફોર ઇટ ઇઝ ઇન ગિવિંગ, ફોર ઇટ ઇઝ ઇન ગિવિંગ ધેટ વી રિસીવ, ધેટ વી રિસીવ.
ઇટ ઇઝ ઇન પાર્ડનિંગ, ઇટ ઇઝ ઇન પાર્ડનિંગ ધેટ વી આર પાર્ડન્ડ, ધેટ વી આર પાર્ડન્ડ. એન્ડ ઇટ ઇઝ ઇન ડાઇંગ, એન્ડ ડાઇંગ ધેટ વી આર બોર્ન ટુ ઇટર્નલ લાઇફ, ધેન બોર્ન ઇટર્નલ લાઇફ. સો થેન્ક યુ ગોડ, થેન્ક યુ ગોડ."
એ કહે છે શું કે, "મને માધ્યમ બનાવો, શેનું? શાંતિનું માધ્યમ બનાવો. કોઈ મને ધિક્કાર કરે છે, તે જગ્યાએ પણ મને તે પ્રેમનું વાવેતર કરવાનું શીખવાડે. લેટ મી સો લવ." શો કરવાનું નથી, પેલા પત્તા રમતા હોય કે શો કરો એવું નથી. એક્ચ્યુઅલ યુ હેવ ટુ સો, સોઇંગ ધ સીડ. વ્હેર ધેર ઇઝ ઇન્જરી, પાર્ડન. ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, એની કાઇન્ડ ઓફ ઇન્જરી, પાર્ડન. માફી આપવાની. વ્હેર ધેર ઇઝ ડાઉટ, કોઈને કોઈ પણ પ્રકારની શંકા હોય, એને શ્રદ્ધા આપો, એને વિશ્વાસ આપો, એને મજબૂત બનાવો. જીવનની અંદર જો કોઈ પણ લાઇફ ફોર્મ હોય, એને જો તમે લાઇફને સપોર્ટ કરશો, તો તમારી લાઇફ ટકશે. એવી રીતે આખી આ સંસારની લાઇફ સાયકલ બનેલી છે. ઇફ યુ બ્રેક ધ ચેઇન, યુ આર ગોન. તરત જ યુ વિલ ડિસઅપીયર.
તો વ્હેર ધેર ઇઝ ડિસ્પેર, હોપ. જ્યાં જ્યાં નિરાશા હોય, નિરાશા એટલે અંધકાર જેવું છે. જે માણસો ડિપ્રેશનમાં ગયા હોય, હેવ યુ એવર એક્સપિરિયન્સ સ્ટેટ ઓફ ડિપ્રેશન? કેવું લાગે તે વખતે? બિલકુલ ટોટલ ડાર્કનેસ. કંઈ જ સૂઝ પડતી નથી, શું કરવું ખબર પડતી નથી. બેઝિક કેટલું થઈ ગયું હોય? ઝીરો. તો તે વખતે આ આપણને એવા વિચારો બધા આવે, પણ યુ કાન્ટ ડુ ઇટ બીકોઝ યુ ડોન્ટ હેવ એનર્જી ટુ કમિટ સુસાઇડ. મારા મિત્રની સાથે અમે બધા હીલિંગ કરતા હતા. બહુ આનંદ આવતો હતો. તે વખતે આવા આવા ખોળી ખોળીને અમે જતા હતા. તે વખતે ડિફિકલ્ટ પણ ડિફિકલ્ટ સ્ટેજ હોય ને, તો કે આપણે પહેલા કરો અને અમારી પાસે પ્રાણિક એમ્બ્યુલન્સ હતી. અમારા મહાદેવભાઈ દેસાઈ ગાડીની અંદર મને ભરીને લઈ જાય અને પછી કોક પછી આગળ જઈએ. ચાર પાંચ માણસો હોય, બધાને પછી અમે હીલિંગ કરીએ.
એટલે પછી હું એમ કહું કે, "આજે તમે માથું લઈ લો, તમે છે તો સેન્ટ્રલ પોર્શન લઈ લેજો, હું બાકીનું બધું સાયકોથેરાપી કરું છું." પછી ચાર માણસો બચી પડ્યા હોય, ત્યારે પાંચ મિનિટમાં એને સાફ સુફ કરીને આમ તૈયાર કરીને મૂકી દઈએ. ખવડાઈ ધોવડાઈને એક ઇથરિક મસાજ થઈ જાય, બાથ પણ થઈ જાય અને મેકઅપ પણ થઈ જાય. બધું થઈ જાય પાંચ દસ મિનિટની અંદર. ખૂબ મજા આવતી હતી. તો એવું પ્રાણિક હીલિંગ કરવાનો આનંદ હતો.
એક અમે એટલે આવું જ્યારે થાય, તો એક એવો પણ ઇન્સિડન્ટ બન્યો હતો અમારી નજર સામે. અમે બધા આવી રીતના એક જગ્યાએ ગયા. કોઈકને હીલિંગ આપતા હતા. તો એ ભાઈ કોમામાં હતા ઘણા ટાઈમથી. અને તે વખતે હજી સાહેબ એક સાઈડે બીજા બીજા મિત્રો સાદા કરતા હતા. ઘણા ટાઈમથી હતા. તો સાહેબ કહે છે કે, "બસ, તારે કેટલી ઉર્જા જોવે છે? તું લઈ લે ભાઈને, હું બેઠો છું." આજે સાહેબ તો ખૂબ ઉર્જાવાન છે ને બલવાન, એટલે મને શું થાય? તો આવું આવું બધું થયું. પણ થોડીક વાર થઈને મેં જોયું કે આ થોડુંક આમ થવા માંડ્યા છે. જુઓ, આમાં શું થાય કે જ્યારે એનર્જી બોડીના જેને કહેવાય આંદોલનો શરૂ થાય ને, એટલે એ બહુ જબરજસ્ત હોય. અને જે ડિપ્રેશન વાળા પેશન્ટ હોય અથવા કોમામાં હોય, એવા લોકો એનર્જી એક સેકન્ડની અંદર જ એ શોષી લે. જોયું, એના સાથે બધાને ખ્યાલ આવી ગયો, એમને પોતાને બી ખ્યાલ આવી ગયો.
એટલે તરત જ એમને ડિસકનેક્ટ કર્યું. અમને ખ્યાલ આવી ગયો કે બાકી બાજુ ઉપર તરત બેસી ગયા. સાઈડ ઉપર બેસીને તરત એમને પ્રાણિક બ્રીથિંગ કરવું શરૂ કર્યું. અને ધીરે ધીરે કરતાં એમની સાયકલ ચાલુ. મીન ટાઈમ અમે બધાએ બાકીનું હીલિંગ કર્યું. પછી પાછા અમે એમને પૂછ્યું કે, "આર યુ ઓલ રાઈટ? યુ નીડ સમ હેલ્પ?" કે, "નહીં, આઈ એમ." એટલે આવું થતું હોય છે કે જ્યારે તમે ડિપ્રેશનના પેશન્ટના પાસે જાઓ, ભલે તમે હીલર નથી, જો તમે ફેમિલી મેમ્બર છો, તમે ફ્રેન્ડ છો, રિલેટિવ છો, તો પણ બી કેરફુલ. ડિપ્રેશનનું કોઈ પેશન્ટ હોય, એના પાસે બેસ ધ્યાન રાખજો. અમારા સાહેબ તો બહુ સ્ટ્રોંગ છે, એટલે હી કેન સર્વાઈવ એનીથિંગ. હી કેન સર્વાઈવ કોરોના ઓલસો, હી જસ્ટ પ્રુવ. ઓકે.
સો, "ઉસકે નામ પર સચ્ચે દોસ્ત હમારા વો પરિવાર હૈ જીસે હમ ચૂન સકતે હૈ." આપણો પરિવાર આપણે નથી ચૂની શકતા. "હમે જો આશીર્વાદ મિલતે હૈ ઉસકી તાકત સે હમ જીવન કી સમસ્યાઓ સે લડ સકતે હૈ." આપ દેખો બ્યુટીફુલ સેન્ટેન્સીસ. મને અક્ષર ગુપ્તાની બુકમાંથી મળે છે. હમણાં એને દસ પુસ્તકો કઈક લખેલા છે, એના પાસેથી મળે. પછી આપણી પાસે જે કંઈ રહ્યું છે, તો શું કરવું જોઈએ આપણે? સમર્પણ કરવું જોઈએ. આપણે સમર્પણ કરવું જોઈએ. તો આપણે ગઈકાલે પણ બોલ્યા હતા, આઈ થિંક. સો વન્સ અગેન ઇટ હેઝ કમ. સો વન્સ અગેન વીલ ડુ ઇટ.
"હે પરમાત્મા, હે પરમાત્મા, આ શરીર, આ શરીર, મન, મન, બુદ્ધિ, બુદ્ધિ, ચિત્ત, ચિત્ત, અહંકાર, અહંકાર, પ્રાણ, પ્રાણ, અજ્ઞાન."
અજ્ઞાન, સમગ્ર સંસાર ભાવ, સમગ્ર સંસાર ભાવ, આપ પાપ, પ્રગટ પરમાત્માના, પ્રગટ પરમાત્માના સુચરણોમાં, સુચરણોમાં સદાકાળ માટે, સદાકાળ માટે શાશ્વત સમર્પણ કરું છું, શાશ્વત સમર્પણ કરું છું.
હે પરમાત્મા, હે પરમાત્મા! આ શરીર, આ શરીર, મન, મન, બુદ્ધિ, બુદ્ધિ, ચિત્ત, ચિત્ત, અહંકાર, સંસાર ભાવ, સમગ્ર સંસાર ભાવ, આપ પ્રગટ, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ પ્રભુના, પ્રભુના સુચરણોમાં, ચરણોમાં સદાકાળ માટે, સદાકાળ માટે શાશ્વત બુદ્ધિ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ચિત્ત, અહંકાર, પ્રાણ, અજ્ઞાન, પ્રાણ, અજ્ઞાન, સમગ્ર પ્રગટ પરમાત્માના, પરમાત્માના સુચરણોમાં.
ક્રિયા અને વિચાર નહીં, આશય એટલે ચિંતવન. ચિંતવન શેને કહેવાય? તો દાદા કહેતા કે આત્માનો ગુણ શું છે કે જેવું ચિંતવન કરે તેવું થઈ જાય.
તમે આ બધી ક્રિયાઓ કરો છો, એને ચિંતવન નથી કહેવાતું. તમે વિચાર કરો છો, તેને પણ ચિંતવન નથી કહેવાતું. ચિંતવન તો આશયને કહેવાય કે તમારો આશય શું છે.
દાખલો આપ્યો છે નીચે કે મનમાં એક આશય નક્કી કર્યો હોય કે, "હવે એક બંગલો, એક વાડી," એમ નક્કી કરીને, "આવી રીતે છોકરાને ભણાવીશ ને આવું આવું બધું કરતું હોય." એટલે, "ઈટ ઇસ મોર ઓર લેસ લાઈક અ પ્લાનિંગ ફોર ધ ફ્યુચર." તો એવું જે ચાલે છે, પ્લાનિંગ કર્યા જ કરીએ છીએ ને આપણે? "કાલે શું કરીશું? પરમ દિવસે શું કરીશું?" એ બધું ચાલે જ કરતું હોય.
તો હવે એ કરે છે. હવે લાંચના મય વિચાર કરે કે, "લાંચના રૂપિયા લેવામાં વાંધો નહીં." તો એ તો અત્યારે બધા લે છે. તો પછી એ પછી પાછો ના થયો તો એને એટલે આશય જ્યારે અમલમાં આવે છે ત્યારે એવું બની ગયું. વ્યવહાર આત્મા એ રત્ન ચિંતામણી કીધો.
વ્યવહાર આત્મા એટલે શું? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર: ચાર વસ્તુઓ ભેગી કરી એટલે વ્યવહાર આત્મા કહેવાય. કારણ કે પેલો મૂળ આત્મા તો ઓલરેડી છે જ એની સાથે. સંસારની અંદર આવેલો છે, બાય ડીફોલ્ટ હ્યુમન બોડીની અંદર છે. એટલે એ આત્મા તો ઓલરેડી છે જ એની પાસે.
હવે આ આત્મા છે અને આ જે છે એ જેને આપણે "બોડી" કહીએ છીએ, "પુદગલ" કહીએ છીએ, તે. તો આપણે એને "પી" શબ્દ કહીશું, ઓકે? અને આ બધું છે. હવે આની અંદર બધું જ હોય છે. તો પાંચ ઇન્દ્રિયો પણ આપણે લખી દઈએ કે: "આઈ સે ઈયર છે", "નોઝ છે", "તમ છે" અને "સ્કીન છે". અને આ બધાના સેન્સેશનો પાછા હોય છે.
તો આ બધું ભેગું થાય. અહીંયા આગળ તમારું મન છે, પછી બુદ્ધિ છે, અચિત્ત છે અને અહંકાર પણ છે, બરાબર? આ બધું અહીંયા જોડે ને જોડે જ આમ કોથળામાં પૂરેલું છે. આમ થઈ ગયું, આ તમારો હ્યુમન બોડી છે એમ સમજી લેવાનું. અને એ પાછો એની જોડે જ છે એટલે આ આત્મા પણ કઈ દૂર નથી, અંદર એના અંદર રહેલો છે.
હવે શું થાય છે કે આત્મા જેવું ચિંતવન કરે, તેવું તેવું થઈ થતો જાય. તો એનું બોડી પણ બદલાતું હોય. એટલે, "હું ગરીબ છું, ગરીબ છું, ગરીબ છું, ગરીબ છું," ૧૦૦ વખત બોલે તો ગરીબ જેવું થવા માંડે. બધી જગ્યાએ જ્યાં જાય ત્યાં ગરીબડો બનીને જ પછી એ ફર્યા કરે, ધીમે ધીમે, ધીમે ધીમે. એવી રીતે, "હું કમજોર છું, કમજોર છું, લાચાર છું, લાચાર છું," તો છું ભાઈ હું, પછી એવો જ થઈશ.
પણ કોઈ એમ કહે કે, "હું સ્ટ્રોંગ છું, હું શક્તિશાળી છું, હું બલવાન છું," પછી કે, "હું કરી શકું છું." તો વ્યવહારની અંદર પણ એની સવળી અસરો પડતી હોય. કેમ કે તમે શું બોલો છો, શું વિચારો છો, એ બધાની અસરો તમારા એક એક સેલની અંદર પડતી હોય છે.
અને "વોટ યુ આર એક્ઝેટલી", જેને આ પેલા શું સાયકોલોજીસ્ટો જે કહે છે કે તમારી પર્સનાલિટી, મતલબ "વોટ યુ આર પ્રેઝન્ટિંગ ટુ ધ વર્લ્ડ", ધેટ પાર્ટ જેને આપણે પર્સનાલિટી કહીએ, એ પ્રેઝન્ટેબલ પર્સનાલિટીનો પાર્ટ જે છે, ધેટ ડિપેન્ડ્સ અપોન યોર ચિંતવ.
એટલે તમે અંદર જે બધું આ ગઢમાથાનું ચાલ્યા જ કરતું હોય, બીજા કોઈને ખબર નથી પડવાની. તમે કહેવાના નથી કે, "આવું છે, આવું છે." પણ એ બધું સમ ટોટલ, એનું નેટ રિઝલ્ટ શું આવશે, એ તમારી પર્સનાલિટીની અંદર અપીયર થશે. "ઈટ વિલ શો, ઈટ વિલ શો ઓન યોર ફેસ ઓલસો. ઈટ વિલ શો ઓન ધ વે યુ વોક, ધ વે યુ ટોક ઓર વે યુ સ્ટેન્ડ." બધી જ ચીજોની અંદર એ વસ્તુઓ રિફ્લેક્ટ થશે. "ઈટ વિલ ઓલસો અપીયર ઇન યોર હેન્ડ રાઇટિંગ. ઈટ વિલ ઓલસો અપીયર ઇન વોટ એવર ધેટ યુ રાઇટ."
તમને કોઈ એક કે, "પેરેગ્રાફ લખો આ ચીજનો." તો "કાઈન્ડ ઓફ વર્ડ્સ ધેટ યુ આર યુઝિંગ", આ બધી જ વસ્તુઓ જે તમારું જે ફ્રેમ છે ને, સેડનેસની હશે તો એ વસ્તુ લાવશે, હેપીનેસની હશે તો એ લાવશે.
તો ચોઈસ તમારી પાસે એ છે કે, "કોન્સિયસલી ઇફ યુ ચેન્જ ઈટ", તો તમારું "યુ કેન ચેન્જ નેટ રિઝલ્ટ ઓલસો". એના અંદર તમે ફેરફારો લાવી શકો છો. જે અત્યારે નથી આવવાના, તો નેક્સ્ટમાં આવશે.
"નો મેટર હાઉ સ્ટ્રેસ યુ આર, રીમેમ્બર હાઉ બ્લેસ યુ આર." બે હાથ તો છે, બે આંખ તો છે, બે કાન તો છે. કશું નથી તો કે કઈ ખાવા તો છે, ઘરની અંદર બે ટપકું તો છે.
તો દરેક વસ્તુની અંદર જો આવું એક ધીરે ધીરે એટીટ્યુડ આપણે લાવવાનું શરૂ કરે, તો આપણું ધ્યાન જે નથી ઉપર છે, એને છે ઉપર જે સ્કેરસિટી છે, જે નથી વાળું સ્કેર સાઈટ છે, તો એના બદલે તમે એક્ચ્યુઅલી જે છે તે બધી બાબતો ઉપર તમારું ફોકસ લાવશો.
ઓવર એ પિરિયડ ટાઈમ, તમે જોશો કે સમૃદ્ધિ પણ તમારી વધશે. શારીરિક પણ વજન કોઈનું વધતું નથી તો વધી જશે.
નિર્ણય હંમેશા કુદરતનો હોય. જો આ જે કઈ બધી ઘટના ઘટમાળ સંસારની અંદર ચાલી રહી છે, તે બધાના ડિસીઝન અલ્ટીમેટલી તો નેચર જ બધું ડિસાઈડ કરે છે કે, "આમ આમ આમ આમ આમ છે." પણ એને જો તમે એક્સેપ્ટ કરી લેશો કે, "હાલ જે કરે છે તે બરાબર જ છે આપણા માટે, આપણને એના સાથે કોઈ..." "બીકોઝ યુ કેનોટ ફાઈટ વિથ નેચર. નેચર ઇસ સો સ્ટ્રોંગ, યુ આર સો ફ્રેજાઈલ."
એક વસ્તુને તમે સ્વીકાર કર્યો: "એઝ અ હ્યુમન, એઝ અ બોડી, યુ આર સો વેરી ફ્રેન્ચાઈલ." પણ જો તમે એમ કહો કે, "હું આત્મા છું," તો પછી તમારે કઈ ચિંતા કરવાની?
જરૂરત રહેતી નથી, કેમ કે સંસારી કોઈ ચીજો પછી હવે તમને લિમિટ કરી શકવાની નથી. સમજી ગયા? એટલે હું આના સાથેનો આત્મા છું એવો થઈ જાય તો સત્યમ એકદમ સ્ટ્રોંગ થઈને ઊભો રહી જાય. હવે સામે કોઈ પણ આવે કે મારી જોડે આત્મા છે ને, મારો હું બધા જ પહોંચી પડું છું, કોઈ વાંધો નહીં. સો, ઈટ વિલ ગીવ યુ બુસ્ટ કોન્ફિડન્સ આપશે તમને તમારા વ્યવહારિક જીવનની અંદર.
"ધ બાયોલોજી ઓફ બિલીફ" આ મને એક જગ્યાએથી મળ્યું હતું. મહાત્મા ગાંધી કહેતા હતા કે, "પોઝિટિવ થોટ્સ આર અ બાયોલોજીકલ મેન્ડેટ ફોર હેપી એન્ડ હેલ્ધી લાઈફ." શું કહે છે? પોઝિટિવ થોટ્સ બાયોલોજીકલ મેન્ડેટ, એ બહુ જરૂરી છે અનિવાર્યપણે કે હેપી એન્ડ હેલ્ધી લાઈફ માટે.
"યોર બિલીફ બીકમ્સ યોર થોટ્સ." તમે જે વિચારો છો, જે તમારી બિલીફ છે, એ તમારા વિચારો બને છે. "યોર થોટ્સ બીકમ્સ યોર વર્ડસ." જે તમે વિચારો છો, તે તમે બોલો છો. "યોર વર્ડસ બીકમ્સ યોર એક્શન." જે આજે બોલો છો, તે એક્શનમાં આવવાનું જ છે. "યોર એક્શન બીકમ્સ યોર હેબીટ્સ." તમે જે જે એક્શન લો છો, તે બધું જ તમારી હેબીટમાં પરિણામ પામે છે. "ધ હેબીટ બીકમ્સ યોર વેલ્યુસ." જેમ જેમ તમે એ હેબીટનો ઉપયોગ કરશો, તો એ તમારું એક સ્ટાન્ડર્ડ નક્કી કરી નાખશે કે તમે તો આમ જ કરશો. "એન્ડ વેલ્યુસ બીકમ્સ યોર સો વોટ આર યુ અફ્રેડ ઓફ લુઝિંગ નથી ઇન ધીસ વર્લ્ડ એક્ચ્યુઅલી બિલોંગ."
આ વસ્તુ હંમેશા "આત્મા છું" જ્યારે કરીએ ત્યારે આપણે યાદ રાખવી જોઈએ. પણ જ્યારે આપણે "આત્મા છું" એવું ભૂલી જઈએ ત્યારે આ વસ્તુને યાદ રાખવી જોઈએ.
"યુ હેવ ટુ ફીલ એન્ડ બિલીવ ઇન યોર મિરેકલ બીફોર." તમારે જે ચમત્કાર જોઈએ છે તમારા જીવનની અંદર, એના માટે તમારે સ્ટ્રોંગલી પહેલા તો તમારે બિલીવ કરવાનું અને એને ફીલ કરવાનું. "ઈટ ઈઝ ઓલરેડી હેપન, ઈટ હેઝ ઓલરેડી હેપન, ઈટ હેઝ ઓલરેડી હેપન." એને જે રીતે તમે ફીલ કરવાનું શરૂ કરશો, ઘરમાં મર્સિડીઝ પણ આવી. એ બહુ મોંઘી નથી.
"આસ્ક એસ યુ સ્ટાર્ટ ટુ વોક ઓન ધ વે, ધ વે અપીયર્સ." એ વાત સાચી ને? કે ૨૫ માઈલ હોય જવાબ આપણે અંધારામાં તો ૨૫ માઈલ ઇલ્યુમિનેશનની જરૂર જ નથી. એક નાનકડી આખી દો હોય, પેલી એલઇડી વાળી આજકાલ તો આવે છે, લઈને ચાલીએ તો ૧૫ પગલાં સુધી બધું ક્લિયર બ્રાઈટ લાઈટ આપણને આપતું હોય છે અને વી કેન જસ્ટ વોક ઓન વોન અને પછી માઈલ સુધી આપણે આરામથી ચાલી શકીએ. તો બહુ ચિંતા નહીં કરવાની કે મને આટલું જ દેખાય છે અને આગળથી તો મને ખબર નથી પડતી, "વાય શુડ આઈ વોક?" બરાબર? ૨૫ સુધી જાવ, આગળ જુઓ. અચ્છા, ઠીક નથી લાગતું? "યુ કેન ઓલવેઝ કમ બેક." ધેટ ચોઈસ ઈઝ ઓલવેઝ વિથ યુ. "વોટ ઈઝ રોંગ ઇન ધીસ?" જીવનની અંદર ક્યારેક આપણે "વી હેવ ટુ સ્ટેપ બેક સમટાઈમ્સ, નોટ ઓલવેઝ." સો ધેટ વી કેન વોક અગેન ઇનટુ રાઈટ ડાયરેક્શન. ત્યારે ડિસીઝન આવશે કે આ બાજુ નહીં, આ બાજુ જવાનું.
ઓકે, "ધ ઓર્ડર ઓફ પ્લેસિંગ ઓફ ટુ વર્ડસ કેન ચેન્જ યોર હોલ લાઈફ. રિપ્લેસ કેન આઈ વિથ આઈ કેન એન્ડ સી ધ રિફ્લેક્સ." આ પણ મને હંમેશા બહુ જ ગમતું અને હું આ છે ને આવી બધી ચીજો ઘરમાં ચારે બાજુ મૂકી રાખું, લટકાઈ રાખું. તમને ગમતું હોય તો તમે પણ આવું બધું કરી શકો. અત્યારે તો ઘણી ઘણી ચીજો મળે છે.
"વેલ્થ ઈઝ નોટ અ પરમનેન્ટ ફ્રેન્ડ, બટ ફ્રેન્ડ્સ આર." આ પરમાત્મા કહેવાય છે. ઉપરવાળો ક્યાં છે? તો કે અનંત આકાશની અંદર શોધાય છે. ક્યાં? તો કે દુનિયામાં બધા નીચે શોધા શોધતા. ખરેખર ક્યાં છે? તો કે એકબીજાની અંદર શોધવાનો છે આપણે ખરેખર તો.
"આઈ લાઈક મેરા કોઈ રૂપ નહીં, મેં પુણ્ય પાપ સે પરે, પ્યોર કોન્શિયસનેસ." આટલું આમ લખીને આમ ક્યાંક લટકાઈ રાખો. દિવસમાં દસ વખત તમે એના પર આમ રિફ્લેક્ટ કરશો, ઈટ વિલ સ્ટાર્ટ ગિવિંગ યુ ધેટ એનર્જી.
"અભિમાન તબ આતા હે જબ હમે લગતા હે કી હમને કુછ કિયા હૈ ઔર સન્માન તબ મિલતા હે જબ દુનિયા કો લગતા હે કી આપને કુછ કિયા હૈ." સો, "પાપ બુરા હોતા હે લેકિન સે બુરા હોતા હે પુણ્ય કરને કા અભિમાન." અભિમાનથી.
આઈ થિંક વી શુડ સ્ટોપ હિયર. પાંચ મિનિટની વાત છે. ટેક સમથિંગ. કોઈને કોઈ સવાલ છે? અત્યાર સુધી આપણે કરેલું છે એ પણ મારી પાસે થોડાક તો આવે. કોઈને આપવાના બાકી રહ્યા હોય તો. પાર્લામેન્ટરી સેશન છે એવું લાગે છે.
"યસ, જનરલી મારે કોઈ પ્રશ્ન ઉદ્ભવતા નથી, પણ આજે ચાલુ કઈ વર્ષ હોય, આત્માનું સૌપ્રથમ શબ્દોમાં નિરૂપણ કોણે કર્યું?" એનો જવાબ હજી સુધીનું જે એક્ઝિસ્ટિંગ બોડી ઓફ નોલેજ છે, તેમાં કોઈ પણ જગ્યાએ નથી. કારણ કે જો એ સ્વરૂપનું નિરૂપણ કરે છે, દ્વેષ ભાવ આવે કે પોતે સ્વરૂપમાં આવે. એવું છે કે આ જે કંઈ અપૌરુષ્ય વેદો જે છે, તેની અંદર એનો સૌથી પહેલામાં પહેલો રેફરન્સ આપણને જોવા મળે છે. એક લાખ જે બધા શ્લોકો છે, એમાંથી જે ઉપનિષદનો ભાગ છે, તે ભાગની અંદર વારેવારે આત્મન વિશેની બાબતો જોવા મળતી હતી. સૌથી પહેલા પહેલા એટલે સૌથી જૂનામાં જૂનો જો કોઈ તમને રેફરન્સ જોઈતો હોય આત્મા વિશે, તો તમને ત્યાં ઉપનિષદોની અંદર મળે છે.
"એ આત્મા સ્વરૂપ હશે કે જ્ઞાન સ્વરૂપ હશે કે પુરુષ સ્વરૂપ હશે, સ્ત્રી સ્વરૂપ?" કારણ કે જ્યારે તમે કોઈનું નિરૂપણ કરો ત્યારે તમારે દ્વેત ભાવ આવે. કારણ કે તમે જો એક જ છો, તો તમે શબ્દોમાં કઈ રીતે નિરૂપણ કરશો? અને જો એ બીજા છે, તો એનું નિરૂપણ કરનાર કોણ? એનું નિરૂપણ કરનાર જે બેઇંગ ઊભું થયું છે, તેની અંદર આત્મા છે. એટલા માટે એ નિરૂપણ કરવાને માટે શક્તિમાન છે. એટલે ત્યાં દ્વેત તો આવશે, ત્યારે તો ઊભો થશે જ એટલા પૂરતું. કારણ કે એને ખબર છે કે હું પુરુષ નથી અને સ્ત્રી નથી. એટલે જે વ્યક્તિ લખે છે, હા, એને ખબર છે કે પુરુષ અને સ્ત્રી કોણ છે. હા, એ પછી પેલા એમને ગાઈડ કરે છે કે હું પુરુષ પણ નથી અને સ્ત્રી પણ નથી. એક્ઝેટલી, બરાબર છે.
"અને સર, આત્મજ્ઞાન થયા પછીનું સાંસારિક જીવન સારું કે ના?"
થયા પછીનું જીવન સારું જીવવું સારું, ભાઈ. ના, તમારો અનુભવ કઈ રીતે? કોઈ પણ સંજોગોમાં બસ જીવતા રહેવું. જો સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી જીવતા રહેવું સારું. પણ સર, આત્મજ્ઞાન થયા પછી? પછી પણ તમારે પછી આત્મજ્ઞાન થયા ખબર પડી કે આ તો સ્વ કરવાની વસ્તુ છે, તો એને શબ્દોમાં કેવી રીતે મૂકવો? અને એને શબ્દોમાં મૂકવા માટે કોઈ ડેલીટી ગાઈડ કરે? એને કોઈ ગાઈડ નહીં કરશે. આ તો અવધૂતે ગીતા બનાવી હતી કોઈકને ઉપદેશ કરવા માટે. એ કક્ષાની અંદર પહોંચી ગયા પછી એને શબ્દોની જરૂર નથી, એને કશાની જરૂર નથી. અને એનું જીવન શેના આધારે હશે? તો કે એનું જે પ્રારબ્ધ એ લઈને આવેલો હતો તેના આધારે હશે. તો એને બાકીના શેષ જીવનના જેટલા વર્ષો જીવવાના હશે, કારણ કે આઉટ ઓફ કર્મ જેમ છે તેવી રીતે એક છે આયુષ્ય કર્મ. જે આપણે વાત કરી હતી કાલે કે બધા ઘાતી કર્મ છે, અઘાતી કર્મ.
તો એમાં અઘાતી કર્મમાં એક કર્મ હોય છે આયુષ્ય કર્મ. એટલે જો એને નક્કી કર્યું હોય કે 80 વર્ષ એને જીવવાનું છે અને જો એને 72 માં વર્ષે આત્મ સાક્ષાત્કાર થઈ ગયો, એ આત્મ સાક્ષાત્કાર થાય થાય તે પછી નોર્મલી વિધિન ટુ, થ્રી, ફોર મંથ એક વ્યક્તિ વિદાય લેતી હોય, આપણને જોવામાં મળતી જ હોય છે. બરાબર છે. નોર્મલ કોર્સની અંદર પણ અકલ સમાધિમાં પણ ભલે ગયો હશે, ત્યાંથી હી વિલ કમ ડાઉન. સૂર્ય તીર્થમાંથી પાછો એ ફરી નીચે નોર્મલ કોન્સેસનેસની અંદર આવશે અને ત્યાં આગળ ચોથા પાંચમાં લેવલ ઉપર રહીને એ લોકોને ઉપદેશ કરશે અથવા તો પ્રેરણા રૂપે થઈને, કારણ કે હી વિલ બીકમ લિંક બીટવીન ધેટ એન્ડ ધેટ. એ વચ્ચેનો મીડીએશન છે કે જેના મારફતે તમે બાકીના બીજા બધા જ કમ્યુનિકેટ કરી શકો છો. એટલે એ પણ એક ઉપયોગી એક્ઝિસ્ટન્સ છે ખરેખર તો. અને એવી એબ્સેન્સ જ્યારે વર્તાય છે, તો તેવા સમાજની અંદર પણ બહુ જ મોટા મોટા બકેડા પ્રશ્નો ખડા થતા હોય છે.
ચલો, "આર યુ હેપી?" પ્રશ્ન તો પ્રશ્ન થાય તો જવાબ આપવો જોઈએ. એટલે જો મારા પાસેથી ન મળતો હોય, પ્રોપર ના લાગે, ધેન યુ શુડ ઓલવેઝ કીપ ઓન આસ્કિંગ ધેટ ક્વેશ્ચન કે "આઈ એમ યટ નોટ સેટિસફાઈડ." મને આનો જવાબ મળવો જ જોઈએ અને તમને હું કહું છું કે ચોક્કસ મળવું જોઈએ, બરાબર? પહેલા તો પ્રશ્ન ઉત્પન્ન થયો ત્યાંથી તકલીફ આવતી. પ્રશ્ન ઉદ્ભવ જ નથી થતો હોય એટલે. ના, પુરુષ અને સ્ત્રીની વાત નહીં થાય કે હું પુરુષ. અને નક્કી કરનાર કોણ? જો આત્મા પોતે જ હોય તો એને તેનું જ્ઞાન છે. આપણે જે વાત કરતા હતા ભાઈ કે આ જે બોડી છે, તો આ ફિઝિકલ બોડી છે, બરાબર છે? હવે આ સેકન્ડ લેવલ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ અને સેવન્થ જે વાત કરતા હતા કાલે આપણે, બધા આવી રીતના છે. લેયર્સ બધા લાગેલા જ છે. એટલે આ જે છે એ તમારું એમ કે ફિઝિકલ બોડી છે, પછી આ જે છે એ સૂક્ષ્મ શરીર છે, પછી આ ઈમોશનલ બોડી છે, પછી આ પછી આ મેન્ટલ છે, એવી રીતના.
તો આ જે છે તે આત્મિક સ્વરૂપ છે અને આ છેલ્લું જે છે તે તમારું નિર્માણ નિર્માણ છે, આ શૂન્ય. એટલે થાય છે એવું કે જો આ તમારું ફિઝિકલ બોડી છે, એ જો મેલનું છે, તો તમારું આ જે એનર્જી બોડી જે છે તે કેવું હશે? પછી નેક્સ્ટ મેલ હશે, નેક્સ્ટ ફીમેલ હશે, તો એવું પાંચમાં લેવલ સુધી જશે. પછી જેવા તમે આત્મિક બોડીની અંદર આવો, તમારે કોન્સેસનેસ ટ્રાવેલ કરવાની શરૂ કરે એટલે મેલ ફીમેલનો એને ભેદ ઓટોમેટીક જતો રહે. આન્સર યોર ક્વેશ્ચન. એટલે અસ્તિત્વમાં તમને આ લેવલ સુધી જ તમને આ મેલ ફીમેલનો અહેસાસ રહેશે.
હવે તમને એક બીજી વાત કહું: ધેર આર પીપલ ઇન મેલ બોડી વિથ ફીમેલ નેચર, યસ. બીજી વાત: ધેર આર ફીમેલ મેલ નેચર, જે આજકાલ ઇન્ક્રીઝિંગ ફેસ ઉપર છે જબરજસ્ત રીતે. તો પુરુષો ડરપોક બનતા જાય છે દિવસે દિવસે, ખૂણામાં સંતાના હોય એવા અને બાકીની બધી જ જોગમાયા જગદંબા. હે, તમે આજના કોઈ એમ કે સ્ત્રીને તમે ડરાઈ ધમકાઈ શકો છો? શું માનો ભૂકાના? એટલે આ વેસ્ટ ઓફ એનર્જી જેને કહેવાય આપણા લાઈફની, એ બધું. એટલે ગમે તે રીતે સમાધાન કરો, શાંતિથી રહો, બસ આ સીધો સાદો મંત્ર. ઈચ્છા હશે ત્યાં સુધી જન્મ લેવો પડશે, તો ઈચ્છા ને કંટ્રોલ કરવા શું કરવું? એક જ ક્ષણમાં સાત ભવનું નિર્માણ છે, આઠ. તેને રોકવા શું કરવું અને પહેલા થયું છે તેનું શું કરવું? આઈ થિંક ઓલરેડી આઈ હેવ આન્સર ધીસ. મારે જે કંઈ આ બધો શિખામણનો આપ્યું છે અત્યાર સુધી, હું તમને એ બધાની અંદર આનો જવાબ આવી ગયો છે, યસ.
છતાં કંઈ સ્પેસિફિક છે બાકી રહેલું પૂછવાનું, પૂજા? હા, કંઈ બાકી રહે છે એવું પૂછવાનું? ધેર આન્સર યોર ક્વેશ્ચન. અને છતાં બાકી હોય, યુ કેન ઓલવેઝ આસ્ક. ફોન નંબર મારા તમને આપી જ દેશે. ત્યારે પણ પ્રશ્ન થાય: "માય સેલ્ફ હું શુદ્ધાત્મા છું, તો ધીમે ધીમે મારા માં ચેન્જ આવે લાગે, પરંતુ વ્યવહારમાં જ્યારે લોકો સાથે કામ કરીએ ત્યારે ધ્યાન શું રાખવાનું?" વ્યવહારમાં ધ્યાન રાખવાનું કે "હું શુદ્ધ આત્મા છું તેમ તે પણ શુદ્ધ આત્મા છે, પણ એની પ્રકૃતિ બદમાશ છે એટલે મારે સાચવવું નથી." ધર્મ, અર્થ અને કામ મોક્ષની પગથી પર. પગથી પર મોક્ષ માટેની આ તૈયારીમાં અર્થ માટેનું અવેરનેસ રહે અને આપણે કંઈક કરવું પડે અર્થ માટે, તો તે ખૂબ સુંદર રીતે કેવી રીતે પૂર્ણ થાય? ધર્મ, અર્થ એટલે આ અર્થ એટલે પૈસા માટે વાત કરો છો કે પૃથ્વી માટે કંઈક કરવા માટે?
જો પૃથ્વી માટે કહેતા હોય તો મેડિટેશનમાં ક્લીન હાર્ટ કરી શકો છો, સવાર ઘરમાં બેઠા બેઠા દિવસમાં એટલીસ્ટ બે વખત મેક્સિમમ, બરાબર છે? અને જો પૈસા માટે કંઈક કરવું પડે તો એના માટે તો તમારે જે કંઈ યોગ્ય પ્રયત્નો હોય તે કરવા જરૂરી થઈ જાય, બરાબર? માત્ર બેસીને મણી મંત્ર ચાકી લાવીને આપણે રિપીટ રિપીટ કર્યા કરે છે તો લક્ષ્મીજી આવશે નહીં. એટલે કે ધેર આર ફ્યુ ટીપ્સ લાઈક જેને કહેવાય કે...
ઘર તમારે સ્વચ્છ હોવું જોઈએ, બરાબર? સૌથી પહેલા તમારું મન સ્વચ્છ હોવું જોઈએ, તમારું હૃદય સ્વચ્છ હોવું જોઈએ. એમાં સંતોષ હોવો જોઈએ કે મારી પાસે જે કંઈ આપ્યું છે, મારી લાયકાત કરતાં ઈશ્વરે મને અનેક ગણું વધારે આપ્યું છે. અનેક ગણું! ખરેખર હું આને લાયક હતો જ નહીં, પણ યસ, ઈશ્વરે મારી પર બહુ કૃપા કરી છે, બહુ કૃપા કરી. બસ, આ ભાવ આવશે ને, પછી નિરાધાર રૂપી આવશે. પછી તે વખતે તમારે જો ભાવની જરૂર છે, અનંધા લક્ષ્મી વ્રત કરવાની કમ્પલસન નથી. કરો તો સારું, કેમ કે "નાના વગરનો નાથિયો નાણે નાથાલાલ" એ વાત તો બિલકુલ સાચી જ છે. મારું નથી. તમે એમ કીધું કે આ હું તમારી સામે છું, એનો મતલબ નથી. તમને અમારી ફોર્મ્યુલા ખબર નથી કે જેનું હોય એની સામે જોઈએ નહીં, ક્યારેય નહીં જુએ. કોઈ બીજાને જ પકડવાનું, ટુ ક્રિએટ કન્ફ્યુઝન. વિશાલ, આઈ થિંક ધેટ આન્સર યુ ક્વેશ્ચન.
ઓકે, આપણે પછી બાકીના પ્રશ્નો લઈશું. સો, થેન્ક્યુ.
શં નો મિત્રઃ શં નો વરુણઃ, શં નો ભવત્વર્યમા, શં ન ઇન્દ્રો બૃહસ્પતિઃ, શં નો વિષ્ણુરુરુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયુ ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મવદિશ્યામી ઋતમ વદિશ્યામી સત્યમ ભવદિશ્યામી તન્મામવતુ, તદ્વક્તારમવતુ, અવતુ મામ્, અવતુ વક્તારમ્ ૐ શાંતિ શાંતિ શાંતિ ૐ સહના ભવતું સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વીના નમસ્તુ માં વિદ્વિશાવહે ૐ શાંતિ શાંતિ શાંતિ શાંતિ. ત્રણ વખત આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક. કારણ કે ઉપાધિ આવે તો પણ આ ત્રણ, એટલે એ ત્રણ ઉપાધિની સામે આ ત્રણ જાતની શાંતિ થાઓ એવું આપણે આ બધી પ્રાર્થના કરીએ છીએ અને કહીએ છીએ. "ટ્રાવેલ ઇન ધ ડાયરેક્શન ઓફ યોર ફિયર. ડુ નોટ ડૂ વોટ સ્કેર યુ વિલ લીવ ધ કાઈન્ડ ઓફ લાઈફ અધર્સ."
આપણે કહેતા હતા કે જો આધ્યાત્મની અંદર તમે રસ લીધો, આ બધી વાત સાચી, પણ ક્યારેક કેવી કેવી બધી કૌટુંબી ઘટનાઓ બને! ક્યારેક શારીરિક બને, ક્યારેક આર્થિક ઉથલ ઉથલ મચી જાય. માણસ ગભરાઈ જાય કે એકદમ મેં તો કે ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું, આ બધી ઉપાધિઓ ક્યાંથી આવી? તો કે બસ, એ જ એનું કારણ છે. તો ભગવાનનું નામ કેમ લીધું? એને ભગવાનનું નામ લીધું એટલે જે બધું આઘું પાછું હતું ને, એ બધું એકદમ નજીક આવી ગયું એની પાસે. પછી તો એકદમ ઉપર આવીને તૂટી જ પડ્યું એની. કેમ? તો કે બસ, "હવે મન નિકાલ કરકે તું તો જવાનો થયો, પણ અમારું શું?" કે "અમારું પહેલા ઠેકાણું પાડી દે." એટલા માટે ઉપાધિ આવતી જીવનમાં લાગે. એટલે જો તમારા જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં કંઈક આવું બધું ઊભું થઈ જતું લાગતું હોય, તો ગભરાઈ જવું નહીં. મને પૂછી જજો શું કરવાનું, બતાડી દઈશ.
આ પહેલી વાત કીધી શું? તો કે "ટ્રાવેલ ઇન ધ ડાયરેક્શન ઓફ યોર ફિયર." જે વસ્તુનો તમને ડર લાગતો હોય ને, એ પહેલા જ કરો. પડવા ડર લાગે તો પડો, કશો વાંધો નથી, કંઈ નહીં થઈ જાય. સો, "ડૂ વોટ સ્કેર ધેન યુ વિલ લીવ ધ લાઈફ લીવ કાઈન્ડ લાઈફ ધેટ અધર્સ." કે બીજા માણસો જે નથી કરી શકતા અને જિંદગી આખી વિચારે જ કરશે કે હું આવું કરું, આવું કરું, એવું બધું તમે જીવી નીકળી જશો એમની પાસે બહુ આરામથી.
આંખો બંધ કરો. "ૐ સર્વદર્શનાય નમઃ, ૐ સર્વદર્શનાય નમઃ, ૐ સર્વદર્શનાય નમઃ, ૐ સર્વદર્શનાય નમઃ, ૐ સર્વદર્શનાય નમઃ." શાંત. બસ, જે દેખાય તમારું. ઓકે, આ એક વિષ્ણુ ભગવાનનો મંત્ર છે જેનાથી આંખોમાં બધું જ જોવાની શક્તિઓ આવે છે. તો એનો ઉપયોગ ક્યારે કરશો? રાત્રે સૂતી વખતે છેલ્લે આ મંત્ર બોલવાનો. ધીરે ધીરે ધીરે ધીરે પછી આંખો ઊંચાઈ જાય અને પછી બધું જે કંઈ થાય તે હરિ ઓમ કરશે. બહુ સારું દેખાવાનું શરૂ થશે. ઓકે, આપણા હાથની અંદર આ બધી ચાર પાંચ પાંચ આંગળીઓ છે ને, ચાર આંગળી અને એક અંગુઠો. કોઈને પાંચ છ હોય છે ઘણી વખત, પણ એ અંગુઠાનું એક્સટેન્શન વાળું કંઈક એક બીજું બનેલું હોય એવી રીતના જનરલી ચાર આંગળીઓ જ હોય છે. તો એમાં જે અંગુઠો છે એ અગ્નિ તત્વ છે. અંગુઠો છે એ અગ્નિ તત્વ છે. આ તર્જની છે, તો એ જે છે એ આકાશ તત્વનું પ્રતીક છે.
શું છે? એક પિક્ચર આવ્યું "ટુ એન્ટર ધ ડ્રેગન", મને બહુ જ ગમતું બ્રુસલી. તેની અંદર બ્રુસલી એના એક નાનકડા શિષ્ય એની પાસે શીખવા આવે છે. તો એને શીખવતો હોય છે ત્યારે એ કહે છે કે જો તું પોઈન્ટેડ ફિંગર્સની સામે જોઈશ, આમ કરીને પોઈન્ટેડ ફિંગરની સામે જોવાનું, તું એક જોયા કરીશ તો તું તારા ઓપોનન્ટને મારવાનું ચૂકી જઈશ. આકાશ તત્વ તું ગાયબ થઈ જઈશ. એટલે તારી આંગળી સામે તારે જોવાનું. તારી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? તારા ઓપોનેન્ટ પર હોવી જોઈએ. એટલે આકાશ તત્વની અંદર આમ આ જે છે ને, એક જાતનો ખાલી હોય. આમ કરો કોઈકની સામે, એને પસંદ આવતું નથી. એનું આકાશ તત્વ છે ને, ડિસ્ટર્બ થઈ જાય, ગરબડ થઈ જાય એકદમ. એટલું બધું સૂક્ષ્મ છે અને એટલું પાવરફુલ છે કે આમ કરીને કોકની સામે કરીએ ને, એને ક્યારેય પસંદ નહીં આવે. એટલે આ આકાશ તત્વની વાત.
એનાથી શું થાય? તો કે બેકેક મટે. આનાથી શું થાય? તો કે એન્જાયટી મટે. બેકેક થતું હોય અહીંયા એન્જાયટી આંગળી છે મધ્યમાં, એને પ્રેસ કરો, રિલીઝ કરો તો શું થશે? તો કે ગુસ્સો ઓછો થઈ જશે. ક્રોધ આવતો હોય, મટી જશે. આના અંદર શું છે? આ વાયુ તત્વનું પ્રતીક છે. એના પછીની આને શું કહેવાય? અનામિકા. અન્નામિકા, અન્નામિકાની આંગળી બધાને આમ યાદ હોય. કેમ? રિંગ બધા રિંગ સેરેમની કર્યા કરે. એ કે બીજા ટાઈમે તો કરવાનો જ છે. તો એના પર શું છે? તો કે બ્રેથલેસનેસ. એને પ્રેસ રિલીઝ કરશો તો યુ ગેટ મચ બેટર રિઝલ્ટ. આ શેનું પ્રતીક છે? પૃથ્વી. બેઝિક બગડ્યું હોય તો શું કરવાનું? પ્રેસ એન્ડ રિલીઝ, પ્રેસ એન્ડ રિલીઝ, પ્રેસ એન્ડ રિલીઝ. લોહીનો કોઈ વિકાર થઈ ગયો છે, શું કરવું જોઈએ? પ્રેસ એન્ડ પ્રેસ એન્ડ રિલીઝ. કેટલી વખત કરવાનું? 20 ટુ 30 ટાઈમ્સ અને હાર્ટ.
ને લગતી બીમારી છે? શું કરશો? આ તમારો એવો પંપ છે. અમે એક ડોક્ટર પાસે જતા હતા. એ કાયમ એની વાર્તા કહેતો કે, "જે પાણીથી ચાલતો પંપ છે." આ તો કે, "ખૂનથી ચાલતો પંપ." અને આ ક્યારેય ખોટો હતો નથી. એક વખત ચાલુ થયો એટલે પછી એન્ડ આવે નહિ ત્યાં સુધી એ પંપ ચાલ્યા જ કરશે અવિરત પણે. એટલે કે એ તો બહુ સારો હોય અને એની કાળજી લેવી જોઈએ. તો આ હાર્ટ રિલેટેડ ઇસ્યુઝ હોય, એને શું કરવું જોઈએ? આ જળ તત્વનું પ્રતીક છે.
ઓકે, હવે હું તમને એવું કહેવા માગું છું કે, "હેવ યુ એવર ટચ યોર ફિંગર્સ એન્ડ યોર થમ્બ ફોર નો રીઝન?" કંઈ કારણ ના કરો. કરોડ સિદ્ધિ રાખો. પ્રેફરેબલી બંને પગ નીચે અર્થિંગ વાયરીંગ જરૂરી છે. ઓકે, હું તમને દસ મિનિટ આપું છું. દરેક આંગળી પર બે મિનિટ તમે રોકાજો. બે મિનિટ રોકાજો. સૌથી પહેલા શરૂ કરો પૃથ્વી તત્વ એટલે કે અનામી. જસ્ટ એને ટચ કરવાનું છે. એને સહેજ પણ પ્રેસ કરવાનું નથી. જસ્ટ ટચ કરો. આંખો બંધ કરો અને શું ક્યાં થઈ રહ્યું છે તે મહેસુસ કરો. "ફોર ટુ મિનિટ્સ ફ્રોમ નાઉ." વેરી વેરી જેન્ટલી ટચ. કોઈ પ્રેશર નહીં, કોઈ દબાવ નહીં. અલ્લાહ! સ્મોલ ફિંગર આ જળવાનું પ્રતીક છે. "જેન્ટલી નોટીસ વોટ આર ચેન્જ ધેટ યુ આર ફિલિંગ બોડી." અલ્લાહ! અને બેલેન્સ કરવા માટે લિંગ મુદ્રા આવી રીતે કરો. નીચે હાથ ઉપર નહિ કરતા. તમે બધા જોઈ શકો એટલા માટે હું બતાવ્યું.
અગ્નિ બધાને જેના બધા શબ્દ સળે ખોઈ રહ્યું છે, એ લોકોએ આજ કરીને બેસવું. બે મિનિટ કરશો તો સારું એવું ઘરમાં આવું આવું જમ્યા પછી થોડું આરામ થઈ ગયું. ચલો, આપણે દર્શન કરીએ. શું લાગે? કેવું લાગે છે?
"વેન યુ જેન્ટલી ટચ ધ ફિંગર," બિલકુલ ધીમે ધીમે એક સ્મોલ વાઈબ્રેશન શરૂ થશે. ધીમે ધીમે ધીમે એટલું બધું માઈલ્ડ સ્પંદન હશે તો પછી આમ એક મિનિટ થતાં થતાં તો જબરજસ્ત મોટો અવાજ આવવાનો શરૂ થશે. એટલે "ઇફ યુ કીપ ધીસ ફોર મોર ધેન થ્રી મિનટ્સ," તો તમારા જે તે જે તે તત્વનું જે ખૂટતું ચાર્જિંગ છે એ પૂરું થઈ જશે. કોઈપણ તત્વનું ચાર્જિંગ તમે ત્રણ મિનિટથી વધારે નહીં કરી શકો. અગ્નિ તત્વનું ખાસ કરીને તમારે બે મિનિટથી વધારે "એટ અ ટાઈમ" ન કરવું જોઈએ. પછી તમને લાગે પાછા ફરી કરો, પણ નોર્મલી બે મિનિટ સુધીનું ચાર્જિંગ કરી શકો. બરાબર? રાઈટ.
નેક્સ્ટ, આત્માનો મુખ્ય ગુણ શું છે? તો કે આજુબાજુ જેવું સત્ય દેખ્યું તે તેવું બની જાય. આ આત્મા એટલે કયો આત્મા? વ્યવહાર આત્મા. વ્યવહાર આત્મા એટલે કોણ? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એની સાથે જોડાયેલી ઇન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, બીજું જે કંઈ એનું થાય છે તે. તો એ કેવું કરે? જેની ભક્તિ એ કરે તે રૂપી થઈ જાય. એના જેવું પછી એ બિહેવ કરવા માંડે છે. એટલે કે છે કે કોઈ બહુ મેનરીઝમમાં ના પડી જશો. કોઈકની મહેનત તમને બહુ જ ગમી જાય તો પછી તમે બિલકુલ એના જેવા થવા માટે. નાના છોકરાઓને તો ખાસ કે વાંદરા ના કરે. એવું કેટલી વખત બહુ.
નેક્સ્ટ, આ તો એક કામ મળે છે. ચિંતા ના કરો. તારા મમ્મી પપ્પા એ પણ આ બધું સાંભળી ચૂક્યા છે અને એમના મમ્મી પપ્પા પણ એમના મમ્મી પપ્પા પાસેથી સાંભળી ચૂક્યા છે. "નોટ ટુ વરી." હું સુખમય છું એ ચિંતુવે કે સુખમય થઈ જાય. જો આ પોર્શન હવે થોડુંક વધારે ઇન્ટરેસ્ટિંગ બને છે અને "ધીસ વિલ બી મોર એપ્લિકેબલ ટુ યોર એવરીડે લાઈફ સિચ્યુએશન." એટલે તમારું જે થિંકિંગ છે, ચિંતન છે, તમે વિચારો છો સુખી, એના પર કેવી અસર થાય છે? તો કે આત્મા કેવા સુખનું ધામ હશે કે નરે સુખ ઉભરાયા જ કરે. ધોધમાર સુખની આવક છે આત્મા. અનંત આત્મા અનંત સુખનો ધણી છે. એના દુઃખ અડે જ નહીં. કેવી રીતે અડે? જે અડે તે સુખી થઈ જાય. ખાલી અડવા માત્રથી સુખ થઈ જાય એવો આપણો આત્મા છે. તો આપણે અંદર બેસીએ અને આપણે એમ કહીએ કે, "અનંત સુખધામ એવો શુદ્ધ આત્મા છું." બોલો, "હું અનંત સુખધામ એવો શુદ્ધ આત્મા છું." "હું અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું." "હું અનંત સુખધામ એવો શુદ્ધ આત્મા છું." "હું અનંત સુખધામ છું." હવે અનુભવ કરો, કેટલો સુખધામ છો તમે.
એક દાડો જો આત્મા જોડે વ્યવહાર બાંધે તો ફરી દુઃખ જ ના આવે. સુખીયા જોડે સંગ કે દુઃખ આવે ક્યાંથી? આખા જગતનું દુઃખ આત્મા પર પડે ને તોય નિરાતે સ્થિર. કારણ કે દુઃખ આપણી ઉપર પડતું નથી. દુઃખ દુઃખની ઉપર પડે છે. કારણ કે આત્મામાં દુઃખ નામનો ગુણ નથી. આ આખી વાર્તાનો સાર આટલો જ છે કે આત્મામાં દુઃખનો કોઈ ગુણ હોતો નથી. નથી. તો જે દુઃખનો અનુભવ થાય એ આત્મા ના હોય. એ આપણો આત્મા નથી. આમાંથી લર્નિંગ આટલું છે.
અવે, ગુણોના આરાધને ધ્યાન ઉત્પન્ન થાય છે. આ આત્માના ગુણો તો તમારે સ્વતંત્ર બોલવા માટે આપેલા છે. કે અલગ અલગ રીતે આપણે બોલવાનું. તો બોલો મારી સાથે: "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું." "મન વચન કાયા એ મૂર્ત સ્વરૂપી છે." "હું અમૂર્ત છું." "મન વચન કાયા એ મૂર્ત સ્વરૂપી છે." "હું અમૂર્ત છું." આંખો બંધ રાખો તો આનો અનુભવ જલ્દી આવશે. આ વાંચવાની હમણાં જરૂર નથી. તમારે જોઈએ તો એક પૂરું પાડી દો. તમારે અનુભવ કરવો હોય કે આ ઘેર લઈ જાવ અનુભવ. તો અનુભવ ઘેર લઈ જાવ કે. તો બોલો મારી સાથે કે, "મન વચન કાયા એ મૂર્ત સ્વરૂપી છે." "મન વચન કાયા એ મૂર્ત સ્વરૂપી છે." "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું." "આ સંસારની આ સંસારની સર્વે ચંચળ સર્વે મૂર્ત સ્વરૂપી છે." "મૂર્ત સ્વરૂપી છે." "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું." "ધર્મ અધર્મ ધર્મ અધર્મ મૂર્ત સ્વરૂપી છે." "મૂર્ત સ્વરૂપી છે." "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું." "મન વચન કાયા એ મૂર્ત સ્વરૂપી છે." "મન વચન કાયા એ મૂર્ત સ્વરૂપી છે." "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું." "આ સંસારની સર્વે જંજાળો મૂર્ત સ્વરૂપી છે." "આ સંસારની છે." "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું." "ધર્મ અધર્મ મૂર્ત સ્વરૂપી છે." ધર્મ.
અધર્મ મૂર્ત સ્વરૂપી છે, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું. દેખાય તે હું નહીં. એ પકડી રાખવાનું. આપણે તો કોઈ પણ જગ્યાએ આમ કોઈ એમ કહે કે "આ તમે દેખાયા હતા, તમે દેખાયા હતા," કંઈ પણ હતું, તો આપણે એને માનવાનું નહીં. કેમ કે આપણે તો કોઈને દેખાઈએ એવા છીએ જ નહીં. આપણે કેવા છીએ? અદ્રશ્ય છીએ, અમૂર્ત છીએ. આપણને કોઈ જોઈ શકે એવું નથી.
એવી રીતે સંસારની અંદર કેટલાક લોકો ઘણી વખત અપમાન કરે, તો એ કોનું અપમાન કરે છે? આપણને ખ્યાલ આવવો જોઈએ કે જે દેખાય છે તેનું એ લોકો અપમાન કરે છે. જે દેખાતો જ નથી એનું અપમાન એ લોકો કેવી રીતે કરી શકે? એટલે એ લોકો આપણું અપમાન કરી શકે નહીં, કારણ કે આપણે શું છીએ? અમૂર્ત. તો એ ગુણનું આરાધન જે છે, અમૂર્તનું, એમ કરવાથી આપણી અંદર મનન કરવાથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી. એક જ બોલ લો, દાખલા તરીકે "હું અમૂર્ત છું," તો પણ તમે ઠેકાણે પહોંચી જશો. તો આ ઠેકાણું ક્યાં છે? મોક્ષ, પરમધામ. સીધું ત્યાં પહોંચી જવાનું તમારે. એટલે અમૂર્તનું આરાધન કરવાનું છે.
શું કીધું છે? તો અમૂર્તનું આરાધન તે મૂર્ત સ્વરૂપ છે. પણ આપણે એટલે શું કરીશું કે બધી આ પૂજા, બધું ઘરમાં જે કરતા હોય, બધું બંધ કરી દેવાનું? શું કરવાનું? ચાલુ રાખવાનું. કેમ? તમારા બાળકોને સંસ્કાર આપવાના. કેમ? જે મોટો હોય તેના આચાર જોઈને એનાથી નીચેના નાના જે હોય છે, તે લોકો સમાજમાં શીખી શીખીને મોટા થતા હોય અને જીવનમાં આગળ આવતા હોય. તો મોટાના જો આચાર બદલાઈ જશે, તો છોટાના પણ આચારો બદલાઈ જશે. અને અત્યારે તો બિલકુલ અનાચાર, દુરાચાર જેવું બધું દેખાય છે. અને પરિણામ કોણ છે? જવાબદાર કોણ છે?
આ તો મન છે, એમાંથી સીધું ધ્યાન ઉત્પન્ન થાય. ધ્યાન સીધું ના હોય. કોઈ વસ્તુનું મનન કરીએ એટલે એમાંથી ધ્યાન ઉત્પન્ન થતું હોય છે. "હું અમૂર્ત છું," એ અમૂર્તનું ધ્યાન કેવી રીતે થાય? આ તો મન, વચન, કાયાથી પર વસ્તુ છે. એ જ ધ્યાન થશે કે તમે બોલો કે "હું અમૂર્ત છું," એટલે પછી અંદર ચાલશે કે "હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધ આત્મા છું." એટલે આત્માનું એક ગુણ બાકીના બીજા બધા ગુણને શું કરશે? ખેંચી લાવશે. તમે જેટલા જાણેલા ગુણો હશે, બધા ધીમે ધીમે એક ગુણને પકડી રાખશો તો પણ તમને બાકીના યાદ આવી જશે. તો એટલે શું થયું? તો કે જે તે સંજોગોની અંદર તમને જ્ઞાન પ્રગટ થઈ ગયું. જ્ઞાન હશે તો પછી તમને કંઈ તકલીફ પડવાની નથી. તમે જે તે સંજોગની અંદર જ્ઞાનમાં આવી ગયા, તમે જ્ઞાનમાં છો, તો સંજોગ તમને કંઈ કરતો, અડતો, નડતો નથી, કંઈ તકલીફ આપતો નથી.
એટલે બહુ ટાઈમ પહેલા એવી એક વાત કરી કે "હાલે નહીં, ચાલે નહીં, લાગે નહીં, બોલે નહીં." જેવું હાલે તેવું નહીં એમ કીધું. શું? આપણે આમ તો બેઠા હોઈએ અને પછી આમ આમ આમ હાલતા હોઈએ. પછી હવે આંખો બંધ કરી દઈએ. કરો મારી સાથે જોવાનું બહુ કરવાનું. હવે આ જે હાલે છે, એમ જે જુએ છે એ હાલે છે? પહેલા તો એ સ્થિર છે. એને કેમ ખબર પડે છે કે આ હાલે છે? કારણ કે જે હાલી રહ્યો છે તેને હાલતો જાણવા માટે એને સ્થિર રહેવું જરૂરી છે. એ જે સ્થિર છે તમારી અંદર નિરંતરપણે, એ તમારો છે. આટલો નજીક છે, સાવ સહેલું. એટલે કીધું ને કે મોક્ષ ખીચડી કરતાય સહેલો છે, દાદા એવું કહેતા. તો પણ આપનારો જુએ કે તમને શું ગમ પડવી જોઈએ તરત કે અહીંયા આગળ આત્મા. તો કે "હા, અમને અનુભવ કરાવી દો." કે "જો, ચાલ." આમ કરીને હાલવા માટે. હવે જોજો કે કોણ હાલ્યું હતું?
"અચ્છા, હવે એ શોધી કાઢ કે એ કોને ખબર પડે છે?" તો કે "જેને ખબર પડે છે એ હાલે છે?" તો કે "ના, એ તો સ્થિર." બસ, એ જ તું છે. એટલે પછી દાદા પ્રેમથી કહે, "એ તું છે." "હું આ એમ આત્મા તો મરવાનો નથી." પણ એમ શું કે "એ જ તું જ છે." એ તો આ બધા શરૂઆત કહેવાય. એટલે આ "હું શુદ્ધાત્મા છું" એવું મજબૂત કરવા માટે નથી થાય. એટલે આપણે આ બધા ગુણોનો આરાધના કરવી જોઈએ. તો કે "હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત શક્તિવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત સુખનું ધામ છું." આ બધું આપણે શું છે? વારે વારે રિપીટેટીવલી બોલવું જોઈએ. અને લક્ષમાં શું હોવું જોઈએ? "હું આત્મા છું." અને પછી બોલવાનું આપણે. બોલો મારી સાથે:
"હું અનંત જ્ઞાનવાળો એવો શુદ્ધ આત્મા છું."
"હું અનંત જ્ઞાનવાળો એવો શુદ્ધ આત્મા છું."
"હું અનંત જ્ઞાનવાળો એવો શુદ્ધ આત્મા છું."
"હું અનંત જ્ઞાનવાળો એવો શુદ્ધ આત્મા છું."
"હું અનંત જ્ઞાનવાળો એવો શુદ્ધ આત્મા છું."
"હું અનંત જ્ઞાનવાળો છું."
"હું અનંત દર્શનવાળો છું."
"હું અનંત દર્શનવાળો છું."
"હું અનંત દર્શનવાળો છું."
"હું અનંત દર્શનવાળો છું."
"હું અનંત દર્શનવાળો છું."
"હું અનંત દર્શનવાળો છું."
"હું અનંત દર્શનવાળો એવો શુદ્ધ આત્મા છું."
"હું અનંત દર્શનવાળો એવો શુદ્ધ આત્મા છું."
"હું અનંત દર્શનવાળો એવો શુદ્ધ આત્મા છું."
"હું અનંત શક્તિવાળો છું."
"હું અનંત શક્તિવાળો છું."
"હું અનંત શક્તિવાળો છું."
"હું અનંત શક્તિવાળો છું."
"હું અનંત શક્તિવાળો છું."
"હું અનંત શક્તિવાળો છું."
"હું અનંત શક્તિવાળો છું."
"હું અનંત શક્તિવાળો છું."
"હું અનંત શક્તિવાળો એવો શુદ્ધ આત્મા છું."
"હું અનંત શક્તિવાળો એવો શુદ્ધ આત્મા છું."
"હું અનંત સુખનું ધામ છું."
"હું અનંત સુખનું ધામ છું."
"હું અનંત સુખનું ધામ છું."
"હું અનંત સુખનું ધામ છું."
"હું અનંત સુખનું ધામ છું."
"હું અનંત સુખનું ધામ છું."
"હું અનંત સુખનું ધામ એવો શુદ્ધ આત્મા છું."
"હું અનંત સુખનું ધામ એવો શુદ્ધ આત્મા છું."
"હું અનંત સુખનું ધામ એવો શુદ્ધ આત્મા છું."
અંદર અનુભવ કરો. તો આપણા ટાઈમની અંદર ઘણી વખત એવું કે કોઈ માણસ આપણને કહે, "હું તને મારી નાખીશ," તો "હું તને મારીશ," તો આપણને ડર લાગે. આપણને ડર લાગવો જોઈએ નહીં. કારણ કે જેને મારવાનો છે તે હું. આપણને ખબર પડી ગઈ. પણ આ શરીરને કંઈ થતું નથી. ડોક્ટરો એકદમ મસ્ત રીપેર કરી જ દેતા નથી.
એટલે "ડોન્ટ વરી, હેપી ઇન આઈધર કેસ". અને બે-ચાર પાટા-પીડી થોડા લગાડશે તો સ્કૂલમાં રજા મળી જશે. ભય પામવાની જગ્યાએ એને ખબર પડે કે હું અવ્યાબાદ છું.
અવ્યાબાદ એટલે કેવો? કે મને કોઈ બાંધી શકે નહીં, મને કોઈ કશું કરી શકે નહીં. એને અવ્યાબાદ કહેવાય. મારીને શરીરના કોઈ ટુકડા કરી નાખવાનું હોય, ટુકડા ટુકડા, કોઈ પણ રીતે બાંધી શકે નહીં અને કશું જ કરી ના શકાય એવો હું છું. તો કે હું અવ્યાબાદ છું એમ એક ગુણ છે એવો આત્માનો. એ અબાધ્ય છે, કશાથી બંધાય એવો નથી. એક શબ્દ મૂક્યો 'અભ્યાધ્ય', પણ એનો મિનિંગ એક્ચ્યુલી શું થાય છે? "અબાધ્ય છું, હું કશાથી બદલાવું એવો નથી." એનો એક મિનિંગ એવો પણ થાય કે આ સંસારમાં કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે હું અબાધ્ય નથી, મતલબ હું જવાબદાર જ નથી. "આઈ એમ નોટ રિસ્પોન્સિબલ." કેમ કે જે કંઈ થઈ રહ્યું છે તે હું કરતો નથી. લોજીકલી આગળ વધતા જઈએ એટલે પછી એનો જવાબ એવી રીતના આવશે, તો એની ચિંતા નથી કરવી.
જ્યારે બહુ જ મૂંઝામણ થાય, અજંપો થાય, જિંદગીની અંદર તકલીફ પડે ત્યારે એમ બોલવું કે "હું અનંત અનંત દર્શનવાળો છું", તો બધી મૂંઝવણ નીકળી જાય. બરાબર, ઉઘરાણી અટકી ગઈ હોય, આમ સમજણ ના પડતી હોય અને સાંજે પેલા એમ કીધું હોય કે "ત્રણ લાખ રૂપિયા આપજે, નહીં તો ટાંટિયા ભાગી નાખીશ", અને આપણને એમ થાય કે વખતે આપણો ટાઈમ આવી જશે. ના, દિવાળી નજીક છે, પેલો ભાગી નાખશે તો શું કરીશું? ચાલે શું? કે એમ થાય ત્યારે આપણે શું કહેવાનું? "હું અનંત દર્શનવાળો છું." શું બોલવાનું? "હું અનંત દર્શનવાળો છું", "હું અનંત દર્શનવાળો છું", "હું અનંત દર્શનવાળો છું", "હું અનંત દર્શનવાળો છું", "હું અનંત દર્શનવાળો છું", "હું અનંત દર્શનવાળો છું". હું અનંત દર્શનવાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત દર્શનવાળો એવો શુદ્ધ આત્મા છું. હવે અનંત દર્શન કેવું હોય તેનો અનુભવ કરો અંદર એક મિનિટ માટે.
ઓકે.
ઘણી વખતે સૂઝ ના પડે કે આપણે શું? સંજોગો એવા ગંભીર લાગે, પરિસ્થિતિઓ બહુ વિચિત્ર લાગે, વખોડ ફીલ થતું હોય ત્યારે બોલવું કે "હું અનંત જ્ઞાનવાળો છું." શું બોલવાનું? "હું અનંત જ્ઞાનવાળો છું." બોલો ત્યારે: "હું અનંત જ્ઞાનવાળો છું", "હું અનંત જ્ઞાનવાળો છું", "હું અનંત જ્ઞાનવાળો છું", "હું અનંત જ્ઞાનવાળો છું", "હું અનંત જ્ઞાનવાળો એવો શુદ્ધ આત્મા છું." એટલે જેને બધું ગૂંચવી કાઢ્યું હોય ને, એ બધા પરમાણુઓ ધડાધડ બહાર પડવા માંડશે અને એકદમ બધું હટી જશે અને પછી તમને એકદમ સૂઝ પડવા માંડશે. જેમ ક્લાઉડી ડે હોય અને સૂર્યનારાયણ દેખાતા ના હોય, પછી આપણે જોરથી ફૂંક મારીએ. આપણે આવું છે ને, એટલી બધી પાવરવાળા બધા હટી જાય, પછી સૂર્યનારાયણ દેખાવા માંડે આપણને. બરાબર, એટલે આવરણ આવ્યું હોય એ બધું જાય એમ કહેવાનો મતલબ. બરાબર. તો એવી જ્યારે તકલીફ આવી હોય ત્યારે શું વાપરવાની ચાવી?
આપણે "અનંત જ્ઞાનવાળો એવો શુદ્ધાત્મા".
શુદ્ધાત્મા શા માટે? હંમેશા સેન્ટ્રલાઈઝ્ડ આપણે શુદ્ધાત્મા રાખવાનો કે "પ્યોર કોન્શિયસનેસ". શું બીજું કંઈ થયું જ નહીં? "કોન્શિયસનેસ" કે "પ્યોર સ્પિરિટ". "આઈ એમ નથિંગ બટ સ્પિરિટ." એને અંદર કોઈ ડાયલ્યુટ કરી શકે એવું જ નથી, એનું કશું થાય એવું નથી. અને પેલું સ્પિરિટ ઉડી જાય, આ સ્પિરિટ ક્યારેય ઉડે નહીં, પરમેનેન્ટ છે. પેલા સ્પિરિટનો ગુણ તો ઉડી જવાનો છે, ગુણધર્મ. અને આ સ્પિરિટ એવું છે કે જેનો ગુણધર્મ શું છે? પરમેનેન્ટ. ક્યારેય પણ એને કશું થતું નથી.
હવે જ્યારે ગડમથલ થાય, તંગ તોફાનો જોવા માંડે એકદમ, તે વખતે આ બધું જ્ઞાન હાજર થઈ જાય, જો તમે આ બધું ભૂલ બોલ કરેલું હોય ને તે વખતે. એટલે ગૂંગળામણ થાય, સમજણ ના પડે, ડખો ઢખલ થાય ત્યારે આપણે બોલવાનું: "હું અનંત દર્શનવાળો છું", "અનંત દર્શનવાળો છું." એમ પાંચ-પચીસ વખત બોલો ને એટલે તરત સૂઝ પડવા માંડે. મૂંઝવણમાં કોનો આશરો હોય? તો કે આપણને દર્શનનો. આપણને દેખાય તો આપણે આગળ જઈ શકીએ ને? કોઈપણ રસ્તે આપણે ચાલવું હોય તો આપણને દેખાતું જ ન હોય તો આપણે એ રસ્તા ઉપર આપણે આગળ ચાલી શકતા નથી હોતા. એટલે જરૂરી એ છે કે આપણે બરાબર જોઈએ અને ચાલીએ. એટલે આપણે શું કરવાનું કે "હું અનંત દર્શનવાળો છું" એવું પાંચ-પચીસ વખત આપણે બોલવાનું. દાદાનો ફોટાની સામે રાખો એટલે એ જે કંઈ બાબત હતી, એપ્લિકેબલ ટુ એમના ડિવોસને હોય, પણ આપણે આપણા ભગવાનનો ફોટો રાખી શકીએ, આપણા ગુરુનો ફોટો રાખી શકીએ, આપણો પોતાનો ફોટો આપણી સામે રાખી શકીએ અને આપણે બોલવાનું.
કારણ કે આપણે શું છે? શુદ્ધ આત્મા છો. આપણે પોતે જ છીએ જે છે એ બધું સદ પોતે. એટલે કંઈ ચિંતા રાખવી, પણ આ બધું છે ને આરામથી કરવાનું આપણે, એટલે સૂઝ પડી જશે.
ચાલો, આત્માના ગુણો કલાક કલાક સુધી બોલો તો બધું રોકડું ફળ આપે. હવે આ બધા પ્રયોગો અમે કરેલા છે. આ માનવને પૂછો, સત્સંગને પૂછો, ઘણા બધા એક કલાક સુધી એક જ ગુણ પકડવાના. રગડો પતિ એ "હું અનંત જ્ઞાનવાળો છું" એક કલાક બોલવાનું કે સાતથી આઠ આજનો દિવસ જ એવો. પણ બીજે દિવસે લેવાનું કે "હું અનંત દર્શનવાળો છું" એક કલાક બોલવાનું અને એ જે અનુભવ આવશે ને એ તમારો પોતાનો હશે. પણ છ મહિના પછી આપણે મળીએ ત્યારે કેવા આવજો, કેવું કોઈ કરો તો બરાબર. બહુ વેલ્યુએબલ એક્સપિરિયન્સ હશે જબરદસ્ત તમને અને એવું નથી તમે કરશો એટલે તરત તમને ખ્યાલ આવી જશે. તો આ બધું રોકડું ફળ આપનારી વસ્તુ છે.
હવે કહે છે કે "હું અવ્યાબાદ સ્વરૂપી". એટલે મહાવીરના જગત જીત કર્યા કીધા છે એમને, કેમ? તો કે કોઈથી હાર્યા નહોતા. મહાવીર ભગવાન એ બહુ મોટા સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ જ હતા, જબરદસ્ત એવા. તો શું? એટલે જગતને આપણે જીતવાનું છે, તો એ કેવી રીતે જીતાય? કે આપણે તો અવ્યાબાદ થઈ જઈએ એટલે આત્મારૂપ થઈ ગયા. હવે આત્મા અવ્યાબાદ છે એટલે એવું કે કોઈ પણ ચીજ એને બાધા કે પીડા કરી શકે એવી. એટલે એને અવ્યાબાદ. આ સંસાર આખો.
બાધા પીડા સ્વભાવનો છે. હું અવ્યાબાધ છું. બોલો, હું અવ્યાબાધ છું. આ સંસાર બાધા પીડા સ્વભાવનો છે. આ સંસાર બાધા પીડા સ્વભાવનો છે. હું તો આવ્યા બાદ છું. હું તો આવ્યા બાદ છું. આ સંસાર બાધા પીડા સ્વભાવનો છે. આ સંસાર બાધા પીડા સ્વભાવનો છે. હું તો આવ્યા બાદ છું. હું તો આવ્યા બાદ છું. આ સંસાર મારા પીડા સ્વભાવનો છે. આ સંસાર માધા પીડા સ્વભાવનો છે. હું તો અવ્યા બાદ છું. હું આવ્યા બાદ છું.
કોઈ તરકી બળે નહીં, કશું ધજાડે નહીં, એવો અવ્યાબાદ સ્વરૂપ છે. એટલે ડરવાનું નહીં, કશા નહીં. આત્મા તમારો છે અને જો આત્મા થયા છે, તો તમારે કોનાથી ડરવાનું?
એટલે આ દેહ છે ને, તે રૂપી છે. અને એને તલવાર મારે, સળગાવી દે, બધુય થાય. રૂપી એટલે બધું અસર થાય.
કોઈ બુમાબૂ કરતું આવે કે, "મને તો કઈ ના થાય," કે તો એ તો અહંકારનો માર્યું. એમ કે, "હા, મને ઘા પડે તો હું રડું નહીં." અમુક ડોક્ટર પાસે અમુક છોકરાઓ બહુ બહાદુરી બતાવે કે, "લગાવો કે જઈ, હું નહીં રડું કે." બરાબર! એટલે ડોક્ટરને ખબર પડી જાય કે આ બહાદુર છે, પણ કેવો? અહંકારી બહાદુર! અહંકારના ભોગે એ પોતાની બહાદુરી બતાવી. એટલે અહંકાર વાપરીને બાજુ બને છે. ખબર પડી જાય તો એને કઈ પછી થાય નહીં.
આત્માની ખુમારી જબરજસ્ત છે. એટલે એ સર્વશક્તિમાન છે, તે ભગવાન છે. એ કઈ જેવું તેવું નથી. કોઈ પણ વસ્તુ એને ડરાવે નહીં, ડિપ્રેશન ના લાવે, દુખી ન કરે. કેટલી બધી અનંત શક્તિઓ હોય! જુઓ, હવે આગળની વાત કહે છે: અપરંપાર શક્તિઓ હોય. એટમ બોમ્બ પડવાનું થાય તો પેટમાં પાણી ના હાલે, એટલી બધી શક્તિ છે અંદર. આત્માની ખુમારી જ જબરજસ્ત છે. આખાય સંસારના બોમ્બ પડે ને તોય હાલે નહીં, એવી આત્માની ખુમારી છે.
એટલે આ બધું વાંચી સાંભળીને એકદમ ધરી જઈએ કે, "આપણને કઈક થઈ જશે ને? આ દુનિયાનું કઈક થઈ જશે ને?" આમ તેમ બધું એવું બધું કઈ ચિંતામાં પડી જવું. કઈ થવાનું નથી, બરાબર! દરેકનો સરસ મજાનો હિસાબ છે.
એટલે આ હવે નેક્સ્ટ વાત છે. એ કે છે: "હું ટંકોતકીને વત એવો શુદ્ધ આત્મા છું." તો આ શબ્દને આપણે સમજવું જોઈએ કે ટંકોતકીન શબ્દ એટલે કેવો છે? તો કે હું તમને બતાવું કે એક પાણીની ડોલ હતી. એમાં પાણીની અંદર તેલનો શીશો ઢળી ગયો. તેલ ને પાણી ભેગું થઈ ગયું એમ કહે છે. હવે તેલ તો નકામું ગયું? તો કે, "ના!" તો શું? તો કે, "એ નથી કહ્યું કે બેને જુદા ને જુદા જ રહે." તેલ ને પાણી ક્યારેય ભેગા થઈ શકે નહીં, નહીં. એટલે હવે શું કરે? તો કોઈ બીજો પ્રયોગ કરે. એટલે શું કરે કે ચુલા પર પાણી ગરમ કર કરે. પાણી વરાળ બનીને ઉડી જાય. બાકી છેલ્લે જે રહી જાય તે શું થઈ જાય? મળી જાય. એટલે એવો પ્રયોગ કરવો પડે. એટલે પેલું આપણને છૂટું પડી જાય.
તો કે આપણો આત્મા જે છે, એ ક્યારેય કશા હિસાબે ભળી શકે એવો નથી. કારણ કે સૂક્ષ્મતમ છે. બાકીની બધી જ જે દ્રવ્ય છે, એ બધું કેવું છે? સ્થૂળ છે. એટલે કોઈ વસ્તુ એમાં ફેસી શકે એવું નથી. અને આત્મા તો એની સાથે છે, આપેલો છે, કારણ કે એનો સ્વભાવ જ વ્યાપક છે. પણ આત્માની અંદર કશું પેસી શકે એવું કઈ કઈ નહીં. તો પછી અપમાન પેસી જાય? તો આજે આજથી કોઈ પણ આપણું અપમાન કરે તો આપણે એને એક્સેપ્ટ કરવાનું. એટલે એને કહેવાય "ટંકોત્કીર્ણ".
એટલે આ બે બહુ મોટા મોટા શબ્દ આપ્યા છે: ટંકોત્કીર્ણ અને અભ્યાપાર. જો આપણે બરાબર એને સમજી ગયા, હવે એને લક્ષમાં લઈને આપણે જો કામ કરીએ. એટલે ટંકોત્રીનો ગુણ એવો છે કે કોઈ વસ્તુ એની સાથે ભેગી ના થવા દેશ ના કરેલું. ટંકોતરનો ગુણ એવો છે કે કોઈ પણ વસ્તુ એની સાથે ભેગી થવા દે નહીં કે એને જુદું ને જુદું જ રાખે.
તો મારો આત્મા કેવો છે? તમારો આત્મા પણ એવો જ છે. એ કશાની સાથે ભળે નહીં. કોઈ દિવસ એનું કઈ થઈ શકે એવું નથી. એટલે એની અંદર અપમાન પણ ના પેસી શકે. એની અંદર કોઈ માન આપે તો પણ પેસી ના શકે. એને કશું થઈ શકે એવું નથી.
તો મારો અને તમારો આત્મા કેવો છે? ડંકો તીર્ણ છે. એટલે આપણે પાંચ-પચીસ વખત બોલવું જોઈએ દિવસની અંદર: "હું આવ્યા બાદ છું! હું આવ્યા બાદ છું! હું ટંકોત્કીર્ણ છું! હું ટંકોત્કીર્ણ છું! હું આવ્યા બાદ છું! હું આવ્યા બાદ છું! હું ટંકોત્કીર્ણ છું! હું ટંકોત્કીર્ણ છું! હું આવ્યા બાદ છું! હું અવ્યાબાદ છું! હું અવ્યાબાદ છું! હું અવ્યાબાદ છું! હું અવ્યાબાદ છું! હું અવ્યાબાદ છું! ટંકોત્કીન છું છું! હું ટંકોત્કીર્ણ છું! હું અવ્યાબાધ છું! હું અવ્યાબાદ છું! ડંકો ઉત્કીર્ણ છું! ડંકોત્કીર્ણ છું! હું અવ્યાબાદ છું! હું અવ્યાબાદ છું! હું ડંકોત્કીર્ણ છું! અવ્યાબાદ છું! ડંકો ઉત્કીર્ણ છું! હું ડંકો ઉત્કીર્ણ છું!"
તમે વાસ્તવમાં એમ છો એમ અનુભવ કરો. જો, અનુભવ વગરનો બાકીનું બધું નકામું. જેટલો અનુભવ તમે કરશો, પહેલા તમને અત્યારે આમ કરવા જશો ને તો તમને ઇન્દ્રિય મિશ્રિત અનુભવ આવશે અત્યારે આત્માનો. બરાબર! હવે એમાંથી ધીમે ધીમે ધીમે ઇન્દ્રિયોનો જે અનુભવ છે, એની બાદબાકી કરી નાખો. એટલે છેવટે આત્માનો અનુભવ બાકી રહી જશે.
કાલે આપણે બતાવ્યું હતું ને, કઈ જગ્યાએ દરેક અનુભવો થઈ રહ્યા છે? એ જગ્યાને જુઓ. એ જગ્યા ઉપર જે અનુભવ થાય છે, તે ઇન્દ્રિયના જે અનુભવોના જે તરંગો ત્યાં આવ્યા છે, એને તમે નોટીસ કરીને પછી ત્યાંથી ડીલીટ કરી નાખો. કે જેવું ડીલીટ થશે એટલે પછી જે બાકી રહી જશે, તે અનુભવ કોનો છે? તમારા આત્માનો.
હલો, હલો, હલો, હલો, હલો, હેલો! ઓકે, હાલો. આ પેલું ચાલુ. આવું શારીરિક ખોડ વખતે બોલવું કે, "હું નિર્નામી છું." શું બોલવાનું? "હું નિર્નામી છું! હું નિર્નામી છું! હું નિર્નામી છું! હું નિર્નામી છું! હું નિર્નામી છું! હું નિર્નામી છું! નિર્નામી છું! હું નિર્નામી છું! નિર્નામી છું! હું નિર્નામી છું! હું નિર્નામી છું! હું નિર્નામી છું!" અનુભવ એમ કહેવું કે ભાઈ ચંદુલાલ ની તબિયત નરમ રહે છે, પણ જો તમે એમ કહો કે, "મારી..."
તબિયત નરમ રહેશે તો એની અસર તરત જ આવી જાય. તમને જે તે બીમારી હોય તે લાગી જતી હોય છે. એટલે હંમેશા આપણે જેમ એક નામ પાડી દેવું, આપણું કંઈક આવી રીતના. તો કે, "એ બીમાર રહી ગયું." તો અમે છે ને, તો એવું પણ કરતા હતા. જ્યારે તાવ આવે ને ત્યારે એક ચાદર ઓઢીને સૂઈ જવાનું દસ મિનિટ માટે. પછી હું મનમાં એવી ભાવના કરું કે, "આ બધો તાવ છે ને આ ચાદરની અંદર અત્યારે જમા થઈ રહ્યો છે." પછી ઓઢેલી ચાદર હોય એ લઈને બહાર જવાનું, ઓટલા ઉપર ઊભા રહેવાનું, પછી ખંખેરી નાખવાનું. "તાવ ગયો." પછી એ ચાદર ધોવા નાખી દઈએ એટલે તાવ જતો રહે. બહુ સિમ્પલ સિમ્પલ ફોર્મ્યુલા, બરાબર?
હિંસક પ્રાણી સામે આપણે જ્યારે કોઈ વખતે... જો, હિંસક પ્રાણી છે ને ફક્ત જંગલમાં મળે? તમારી આજુબાજુ મળે છે ને હિંસક પ્રાણીઓ? ઘરમાં પણ હોય. હસબંડ હિંસક થઈ જાય, વાઇફ હિંસક થઈ જાય, છોકરા હિંસક થઈ જાય, બરાબર? અને આ બધાની સામે આપણે કશું કરી ના શકાય તો આપણે શું કરવું? આપણે મનમાં બોલવું: "હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું." એટલે આવું તમે સો એક વખત બોલશો ને તો બધું ગાયબ થઈ જશે. તમે દેખાશો જે પ્રાણીઓ હોય છે તે લોકોને. તો સો ટકા તમે નહીં દેખાઓ. મતલબ, તમે કઈ આપણા ભાઈ છે ને, આપણા પ્રણવભાઈ લઈ જાય છે ને એમની જોડે ક્યાંક જંગલમાં ગયા હોય અને પછી સામે કઈ વાઘ આવી ગયો કે પછી વરુ આવી ગયો. આજકાલ તો બીજું થાય છે: પાંચ-છ કુતરા ભેગા થઈને એક માણસની પાછળ પડે, ફાડી ખાઈ પડે, હે!
એટલે અત્યારે એ લોકો પણ હિંસક થવા માંડે છે. પણ એટલો ટાઈમ આપે કે નહીં, આપણને ખબર નથી. તો પણ આપણે પ્રયોગ કરી શકાય કે, "હું અમૂર્ત છું," એવું સો વખત આપણે બોલવાનું. શું બોલવાનું? એટલે આપણે દેખાતા બંધ થઈ જઈએ છીએ. આ કીધેલું છે, પણ એનો બહુ જ્યુડીશિયસલી ઉપયોગ કરજો. મારો કહેવાનો મતલબ જો ફર્સ્ટ ઓફ ઓલ, મને તો પણ પછી તમે સામે વાઘ હોય ને તમે એમ કહો કે, "હું અમૂર્ત છું," તો વાઘ તો કહે કે, "હું તો તને જોઉં છું!" તો મુસીબત થાય. આનું એ છે કે જો આ વસ્તુ વર્ક કરશે, પણ ઇફ યુ હેવ ફેથ એન્ડ ઇફ યુ હેવ સ્ટ્રેન્થ, તો તમે એની અજમાઈશ કરી શકો. કોઈ જગ્યાએ, કોઈ વખતે, કોઈ જગ્યાએ તમે આ પણ કરી શકતા હોય તો, "હું અમૂર્ત છું," કેવી રીતે બોલીએ આપણે? એટલે, "હું શુદ્ધ આત્મા છું." એની જોડે આત્માનું એક એક ગુણ અંત્ય ગાતા જાઓ, બોલતા જાઓ.
તો એના જબરજસ્ત અદભુત પરિણામો જોવા મળશે.
જેમ કે, "હું શુદ્ધ આત્મા છું, હું અજ્ઞાબાધ છું, અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વાળો છું, હું અક્રિય છું, હું અડોળ છું." એક બહુ મોટું લિસ્ટ બનાવ્યું છે આત્માના જ્યાં જ્યાંથી જેટલા જેટલા ગુણો મળે. બદલાયું આ ક્યાંય છે જ્યારે પણ, બરાબર? આત્માના જેટલા ગુણો જાણ્યા, એમાંથી જેટલાનું ધ્યાન કર્યું, એટલા ગુણો તમને પ્રાપ્ત થાય. મારું લિસ્ટ બનાવવાનું કારણ આ છે. એટલે કે હવે આત્માની શક્તિઓ જે છે ને, અનંત છે અત્યારે બધી. પણ એ આપણા અત્યારના સ્ટેજની અંદર શું છે? એ બધી કેવી છે? અવ્યક્ત છે. આત્મા આપણો વ્યાપક છે. આત્માની શક્તિઓ અનંત છે, પણ એ અત્યારે બધી જ વ્યક્ત થયેલી નથી. સો ટકા એનું જેને કહેવાય પ્રગટીકરણ થયું નથી, મેનિફેસ્ટેશન જેને કહેવાય કે થયું નથી. એટલે જો વ્યક્ત થઈ જાય તો તો પછી બહારની કશે માથાકૂટ કરવાની રહેતી જ નથી.
મનમાં ખાલી આમ જેવો વિચાર આવે કે, "આમ થાઓ," એની સાથે વસ્તુઓ થવાની ચાલુ કરો. જો આ થાય છે, તમને કહું. પણ અમુક ટાઈમે બહુ બીક લાગે છે. જ્યારે આવું બધું શરૂ થાય ને, યુ હેવ ટુ બી વેરી કેરફુલ. કારણ કે કોઈ એવો ખોટી ખરાબ ઈચ્છા આવી ગયો, અચૂક બન્યું, સમજજો. એટલે બહુ જ ધ્યાન આપજો જ્યારે આવા બધા પ્રયોગો કરતા હોય એનર્જીના અંદર અને એનાથી પણ ઉપરના લેવલ ઉપર. ત્યારે બહુ ધ્યાન આપવાનું શું છે કે આપણા વિચારોને જે શક્તિ છે એનો દુરુપયોગ કોઈ પણ સંજોગોમાં ના થાય એનો ખ્યાલ રાખવો જોઈએ. કારણ કે આ તો આત્મા છે. કોઈ એક રાજાનું પદ હોય ને એના કરતાં એ આત્માનું પદ બહુ ઊંચું કહેવાય, બહુ ઊંચું કહેવાય. અને એવો તમારો આત્મા એ તો ભગવાન જેવો કહેવાય. ભગવાન છે તો ખુદ હે પરમાત્મા કહીએ છીએ આપણે એને. આપણો આત્મા એ જ આપણો પરમાત્મા. તો આપણો કે હોય કે કોઈનો પણ હોય, પણ આપણે એને રિસ્પેક્ટ તો આપવું.
પરમાત્મા એટલે બાદશાહ છે, શહેનશાહ છે.
ચાલો, એટલે આત્માના ગુણો બોલવામાં એક કલાક જો ગુંઠાણું કાઢે. ગુંઠાણું એટલે દોઢ કલાક. લગભગ દોઢ કલાક થાય છે મને ખ્યાલ છે ત્યાં સુધી. તો એ મોટામાં મોટી સામાયિક કહેવાય. સામાયિક કરવું જોઈએ. હા, સામાયિક કરવું. તો એને મોટામાં મોટું સામાયિક. એના અંદર શું કરવાનું એવું હું તમને સમજાવું પહેલા કે શાંતિથી બેસવાનું. હું શરૂઆતમાં જે કંઈ બોલાવું છું એ બોલીશું. એ પછી ધીમે ધીમે ધીમે ધીમે કરતાં તમારે એ તમારી પેલી 'નો મેન્સ લેન્ડ' વાળી જે જગ્યા છે ત્યાં આગળ પહોંચી જવાનું તમારા આત્માની અંદર. એના અંદર પછી જે જે વસ્તુઓ ઝળકે, રજીસ્ટર થાય, આમ જેમ ફ્લેશ આવી રહ્યું છે એવી રીતના થશે એક પછી એક. તો અત્યારે દસ મિનિટ માટે જ આપણે કરીશું. સમય આપણે બહુ જાજો નહીં લઈએ. પણ એક્ઝેટલી એ જેટલું પણ આવે એટલું એને થવા દેવાનું. ત્યાં આગળ એને કશાને અડવાનું નહીં, ટપલાઈ નહીં મારવાની કે એને રોકી રાખવાનું નહીં કે, "આવો વિચાર ના કરાય," "અરર, આવા વિચારો આવે છે," એવું બધું જોડે જોડે કંઈ પણ કરવાનું.
આ દસ મિનિટ માટે આપણે એવું કરીએ છીએ કે અહીંથી આપણે દરવાજા ખોલી કાઢીએ છીએ. તો અને કહીએ છીએ કે જેટલો માલ બહાર કાઢી નાખવો હોય એટલો કાઢી નાખો. આપણે કોઈ ચિંતા નથી, બરાબર? ગોળ ખાલી કરવાનું. એટલે શરૂ કરીએ. આ દસ મિનિટની અંદર જેટલા પણ વિચારો આવે, જવા દો. રાઈટ? આંખોને બંધ કરીને શાંતિથી.
"હે પરમાત્મા! હું પ્રાપ્ત મન, વચન, કાયા; હું પ્રાપ્ત મન, વચન, છાયા; મારા નામની સબ, સર્વે રિલેટિવ માયા; મારા નામની સર્વે રિલેટિવ માયા; આપ પ્રગટ, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ પ્રભુના, પ્રભુના સુચરણોમાં, સુચરણોમાં સમર્પણ કરું છું, સમર્પણ કરું છું. અત્યારે, અત્યારે સામાયિકમાં, સામાયિકમાં બેસું છું, બેસું છું. આપની આજ્ઞાપૂર્વક, આપની આજ્ઞાપૂર્વક આ સામાયિકમાં, આ સામાયિકમાં મન, વચન, કાયાના; મન, વચન, કાયાના અત્યાર સુધીના થયેલા, અત્યાર સુધીના થયેલા દોષોને, દોષોને જોઈને, જોઈને ધોઈ નાખવાની, ધોઈ નાખવાની પરમ શક્તિઓ આપો, પરમ શક્તિઓ આપો.
હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત દર્શન વાળો, હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું.
અલ્લા અલ્લા! બધા સાજાતાજા છો? સ્વસ્થ છો? આવી રીતે રોજ રાત્રે જમ્યા પછી અડધો-પોણો કલાક આપણે બેસી શકીએ. અડધો કલાક થઈ જાય જમ્યા પછી, પછી પાછું બેસાય આપણાથી. આમાં કોઈ શ્રમ પડવાનો નથી. આ કોઈ મેડીટેશન બી નથી. શાંતિથી બેસીને જોવાનું. જે વખતે જે યાદ આવે, કશું સંભાળવાનું નહીં. એ વખતે લાવાને ખેંચી તાણીને કે, "ચાલ, તારું બી સામાયિક કરી નાખું!" એ બધું આપણે શેમાં કરીએ છીએ? પ્રતિક્રમણમાં. આપણે શીખ્યા ને? "પ્રતિક્રમણ કરું છું." તો પ્રતિક્રમણમાં આપણા જે જે દોષો થયા હોય, એ બધાને આપણે લાઈ લાઈન માફી માંગવાની કે, "આને બોલાઈ ગયું હતું, તે પેલાને આમ કહેવાય ગયું હતું." આ બધી વસ્તુઓ જે હતી, એ બધી વસ્તુ આપણે એમને કહી દેવાની કે, "ભાઈ, આવું આ બધી બાબતો થઈ. આની જોડે આવો આવો ઝગડો થયો. આની સાથે આવું આવું કહેવાય ગયું." પછી અમે અહીંથી ત્યાં આગળ જતા હતા અને મેં આ વસ્તુ જોઈ, તો મને આવું ખાવાનું મન થઈ ગયું, યુ નો.
તો જેટલા પણ દોષો આપણને દેખાય, એ બધાને ખેંચી ખેંચીને બધા પ્રતિક્રમણમાં. સામેમાં શું છે? સ્લો એન્ડ સ્ટેડી. બસ, શાંતિથી બેસવાનું આત્મા બનીને અને બધું જોયા કરવાનું. શું આવે છે એ જોયા કરવાનું. એટલે દસ મિનિટ, પંદર મિનિટ જેટલું થાય એટલું. આમાં કોઈ નિયમ, અવધી કશું છે નહીં. પણ જે દિવસે તમે અડધો કલાકથી ઉપર જવા માંડશો, પછીના જે પરિણામો હશે, બહુ જુદા હશે. ઈટ વિલ બી વેરી એન્કરેજિંગ. શું લાગે છે અત્યારે તમને? કેવું લાગ્યું? સરસ લાગે છે.
તો આવો જિંદગીની અંદર તમને આવી શાંતિ તમને કોણ આપશે? તમારો બરાબર. એ કેવી રીતે લેવી લાંબી શાંતિ તમારા જીવનમાં? એ તમને સમજાવી દીધું કે આવું આવું કરશો, તમારા જીવનમાં તાળક આવી જશે. એટલા બધા ટાળા થઈ જશો. તમને જોઈને લોકો ટાળા થશે કે, "ભાઈ, આ આટલા બધા ટાળા થઈ ગયા ને આપણે આટલા તપેલા ફરી ગયા છીએ!" એટલે તપેલા હશે તે પણ ટાળા થઈ જ જશે. દરેકનો એક સમય આવતો હોય. ગમે તેવા તપેલા હોય ને, ટાળા. એટલે આખો દાડો નવરાશ હોય ત્યારે આપણે શું કરવું જોઈએ કે આત્માના પોતાના ગુણો ગા ઘા કરવા. હવે તમારું ટોટલ ફોકસ ક્યાં ગયું? આત્મા પુદગલ પરથી સીધું આત્મા પર જતું રહ્યું. એટલે એ શું થશે કે એ જેટલો સંસાર તમારો મિટાવવાનો ચાલુ થઈ ગયો. જેટલો ટાઈમ તમે આત્મામાં રહ્યા, એટલો ટાઈમ તમે નવો સંસાર પેદા ના કર્યો. જેવા તમે સંસારનું ચિંતન કર્યું, એટલે નવો સંસાર પેદા કરવાનું કારખાનું ચાલુ.
સમજાયું? પણ જે જેટલો સમય તમે દસ મિનિટ બી તમે આત્માના ગુણોનું ગાન કર્યું, તે વખતે તમે મન, વચન, ગાયા બધું બંધ થઈ ગયું, બધું ભૂલી ગયા. તો એનો મતલબ કે દસ મિનિટ માટે તમે સંસારનું ચિંતવન નથી કર્યું. એટલે દસ મિનિટ તમારા સંસારની જે કંઈ આગળની જીવનની બનવાની છે, તેની અંદર દસ મિનિટની આવરદા કપાઈ ગઈ, ઓછી થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું. એ તમારે વધારે લાંબુ નહીં એમ. પછી ભાઈ એંસીએ જવાના, પછી છત્રીસે ઉપડી જાય વિવેકાનંદની જેમ, બત્રીસે ઉપડી જાય વૈભવ તેજસ્વી. કે બત્રીસમાં તો એ બધું કરી નાખે, આખી દુનિયા બધું હાથ મચાવી, પછી પાછા ઉપડી બી જાય. એટલે એ જે કંઈ એમના અનુભવ હોય ને, એ બધા કેવા તીવ્રતાથી કરે અને પછી એ નીકળી જાય ત્યાં. અને હોય બી એવા આમ માન જોરદાર, એકદમ ઓમ જેવા હોય સ્વામી. કંઈ ચિંતા જ નહીં કરવાની. લાંબુ જીવવું એવું બધું બહુ અત્યારે વિચારવા જેવું છે નહીં.
સારું જીવવું એ અગત્યનું. તો એવો પ્રયત્ન આપણે રાખવો જોઈએ. હવે આવું થોડું સામાયિક કરશો એટલે તમને લાંબુ પણ જીવાશે અને સારું તો ચોક્કસ જીવાશે.
સો, હાઉ ડુ યુ હેન્ડલ પીપલ? માસ્ટર સાહેબ આપણા પૂછે ને, કે છે કે જ્યારે કોઈ પર્સન તમારી સાથે એંગ્રી હોય, ગુસ્સામાં આવી ગયો હોય ને, એમ બધું કરતો હોય, તો તમારે શું કરવું જોઈએ કે એનું ગેટ છે એને ન્યુટ્રલાઈઝ કરવા માટે, "યુ હેવ ટુ પ્રોજેક્ટ લવ, લવ એન્ડ કાઈન્ડનેસ." બરાબર? અહીં તો તમે ખુદ જ આત્મા છો, એટલે તમે પ્રેમ સ્વરૂપ છો. હવે એ જો તમે આત્મામાં છો, તો તમે કોઈ શીલ્ડ નહીં કરવું પડે. તમારે કોઈનાથી કશાથી તમારે કંઈ કરવાની જરૂરત રહેતી. કારણ કે તમે કેવા થઈ ગયા? સૂક્ષ્મ. તો આ શીલ્ડ બનાવશે તે બી કેવા હશે? સ્થૂળ હશે. સૂક્ષ્મતમ નહીં હોય. બધા જે હશે એ સ્થૂળ હશે. રિલેટિવલી ફિઝિકલ કરતાં ઓછા હોય. પડદા જેવું ના લાગે આપણને. પેલી પોલીપ્રોપેલીન જેવું લાગે કદાચ પાતળી પાંચ કે દસ પેલા હોય છે ને મિલી રેમિડ? શું કહે છે એને?
માઈક્રો. હા, બસ એવું એમ પાતળું."
પાતળું, ખબર પડી ગઈ. પાનના મસાલા પેલા ગુપ્તા છોડ છોડલ કરતા હોય ને, એટલું પાતળું હોય એટલે ખબર પડી જાય આપણને કે ભઈ, આ બહુ વધારે છે નહીં. તો અનરેગ્યુલેટેડ જે ફિયર છે, ધેટ ટેન્સ ટુ મેક પીપલ વાયોલેન્ટ એન્ડ નાસ્તી. એમના અંદર રહેલો જે છૂટો ડર છે, ભય છે, એના જ કારણે એ લોકો ક્રોધાયમાન થાય છે. ગુસ્સે કોણ થાય છે? એક તો કે કમજોર. ઓર, ગુસ્સા બહુ કમજોર હોય એટલે કેવો હોય? અનએબલ. અનએબલ ટુ ડૂ સમથિંગ ઓર અચીવ સમથિંગ ઓર સે સમથિંગ. એવો હોય એટલે હી ઇસ અનએબલ. હવે, અનએબલ પણ આપણે પાછા ફરી ગુસ્સે થઈએ તો ડબલ તોફાન થઈ જશે ને? તોફાન તો એ ઓલરેડી કરી રહ્યો છે ને? આપણે પાછા કરીએ તો પાછું... એટલે કે, ના, એને ન્યુટ્રલાઈઝ કરો. કેવી રીતે કરશો? તો કે, તમે પ્રોજેક્ટ લવ એન્ડ કાઈન્ડનેસ.
સમ પીપલ થિંક અ લોટ. ઘણાને આમ હવે તો આ થોડાક ઓછા થતા છે જાય છે અને વીંછીઓ બહુ જોવા નહીં મળતા. પણ વીંછી જેવી પ્રકૃતિ વાળા માણસો... વૃશ્ચિક રાશિના નહીં, માં તો ઘરમાં જ છે, સી નેવર વાઇટ્સ. એટલે એ બધા શું કરે? આમ તરછો મારે. તમે કોઈક વસ્તુ આપો ને, "આવું તો મેં જોયું જ છે ને!" તો મને હું આ લાઈન કરું? પણ તમે લાયા એનો ઉપકાર જ નથી અને કોઈ ગણતરી જ નથી, કઈ નિશાત જ નથી. બસ, એમને તો દરેક વખતે તમે કઈ પણ આપો એટલે તમે નહીં, કોઈ પણ આપે એટલે આપણને બધાને શું ખબર પડી જાય કે આની પ્રકૃતિ કેવી છે? ત્રણ છ મારવાની છે, સ્ટીંગ એ બાઈટ કરે છે. એટલે આપણે શું કરવું જોઈએ? હેન્ડલ વિથ કેર. 300 જોડ જ રાખવાનો ચીટિયો બરાબર આમ પકડીને અંદર, આમ પકડીને દર વખતે એમના સાથે જ્યારે પણ આપણે પ્રસંગ પડે તો આપણે સાચવીને કામ કરવાનું. સો, કારણ કે એ લોકો શું ચાહે છે?
ધે વોન્ટ અવર એટેન્શન, ધે વોન્ટ અવર એનર્જી. સો, સ્ટોપ ગિવિંગ ધેમ એનર્જી. એ લોકોનું આખું જે સાયકોલોજીકલ સ્ટ્રક્ચર જે આખું એની ઉપર બનેલું ઉભેલું છે, એ બધું તૂટી પડશે. એટલે એક દિવસ એવા નિરાધાર, કમજોર થઈને પડશે. પછી તમારી હેલ્પ બરાબર એ લઈ શકશે. એ ટાઈમે જઈને તમારે પછી એમને સમજાવવાના, હેલ્પ કરવાની અને એમને એજ્યુકેટ કરીને પાછા ફરીથી સ્ટેટ કરવાના લાઈફની અંદર. સો, ત્યાં સુધી શું કરવાનું? કીપ ડિસ્ટન્સ. એમનાથી થોડું હેન્ડલ કેર વાળા માણસો આજકાલ વધતા જ જાય છે.
એટલે, જ્યારે "હું શરીર છું" એવું દેહાભિમાન નથી ત્યારે મોક્ષ છે અને જ્યારે "હું જ શરીર છું" એવું ભાન છે ત્યારે બંધન છે. એમ સહેજ વિચારીને તું કશાનું પણ ગ્રહણ કે ત્યાગ કર. બહુ સ્વાભાવિક અવસ્થાની અંદર જ આ કીધું. અષ્ટાવક્રની જ એક સ્લાઈડ પાછી મને ફરી બીજી મળી હતી કે, "હે રાજન! કરવા જેવા કર્મો કે નહીં કરવા જેવા કર્મોથી સુખ દુખ જેવા બંધુઓ કોને અને ક્યારે શાંત થયા છે?" એવું જાણીને આરા સંસારમાં વૈરાગ્યશીલ બનીને વ્રત કર્મ વગરનો અને ત્યાગ પરાયણ... આપણે કઈ કરવાની જરૂર નથી. ડુ નોટ રિસ્પોન્ડ. જેવું તમે રિસ્પોન્ડ કરવાનો ટ્રાય કરો છો એટલે પછી બખેડા પાછા ચાલુ થઈ જાય. જે વસ્તુ કોઈ તમારું એટેન્શન કે એનર્જી નથી માંગતી, તેને સ્ટોપ ગિવિંગ ઈટ. બસ, સિમ્પલ. એટલે બખેડો થવાનો ધીમે રહીને બંધ થઈ જાય.
સ્વસ્વરૂપમાં લીન થઈ જાય. આત્માને એકમાત્ર જાણી, જગતના વિચારો છોડી, સુખ અને દુઃખ, આશા અને નિરાશાને સરખા ગણી તેમજ જીવન અને મરણને પણ સરખા ગણીને પૂર્ણતાને પ્રાપ્ત કરીને તું સ્વ સ્વરૂપમાં લીન થઈ જા.
જ્યારે મન કઈ ઈચ્છે કે શોક કરે, કઈ છોડી દે કે કઈ પણ ગ્રહણ કરે, હર્ષ કરે કે ક્રોધ કરે, ત્યારે જ બંધન થાય છે. જ્યારે મન ઈચ્છા કરતું નથી કે શોક કરતું નથી, છોડી દેતું નથી કે ગ્રહણ કરતું નથી, હર્ષ પામતું નથી કે કોપ કરતું નથી, ત્યારે આપણો મોક્ષ થાય છે. આ આખું દેખાતું જગત આધ્યાત્મિક, આધિદૈવિક, આદિભક્તિ, ત્રિવિધિ દોષ સાર વગરનું, નિંદવા યોગ્ય, ત્યાગ કરવા જેવું એમ નિશ્ચય કરીને ધન્ય પુરુષ, મહાત્મા શાંત બને છે.
આ સંસારમાં એવો કોઈ કાળ કે જીવનની કોઈ અવસ્થા નથી કે જ્યાં મનુષ્યને સુખ દુખ વગેરે દ્વંદ્વનો સામનો કરવો પડતો ન હોય. એટલે યથાપ્રાપ્ત જે મળી જાય તે વસ્તુઓમાં વર્તવા વાળો, પણ કેવી રીતે? સંતોષથી વર્તવા વાળો મનુષ્ય મોક્ષને પામે છે. અહિયાં એક શબ્દ ઉમેરવાની જરૂર લાગે: "સંતોષ". વાસનાઓ જ સંસાર છે, એ જ વિષ છે. તો વાસનાઓ જ સંસાર છે, બંધન છે. તેથી વાસનાઓનો ત્યાગ કરો.
વાસના એટલે માત્ર સેક્સ નહીં. જેટલા પણ વસ્તુઓના, વ્યક્તિઓના કઈ પણ પ્રાપ્ત કરવાના કે છોડી દેવાના જે કઈ વિચાર કરો, છોડી દેવાના વિચારો પણ વાસના છે. તો એ બધું જ એનો ત્યાગ કરી નાખે. એટલે કે, "આ ખૂટીઓ પડી ગઈ છે તારી, એમાં તું બહાર નીકળી." તો આપણે સારી ટેવ શું રાખવાની? આત્મામાં રહેવું એ આપણી સારામાં સારી ટેવ રાખ. બધો ટાઈમ કે, "હું ક્યાં છું?" તો કે, "આત્મામાં." "મારું એડ્રેસ શું?" તો કે, "આત્મા." બીજું કઈ. તો વાસનાઓના ત્યાગથી સંસારનો પણ ત્યાગ થઈ જશે અને જે સ્થિતિ પરમ પદની મુક્તિની થવી જોઈએ તે અત્યારે હાલ જ થઈ જશે. રાઈટ, વી આર રાઈટ નાઉ. બરાબર. એ દુખના મોક્ષની વાતો કરવાની. કોઈ ગડબડ નહીં, કોઈ કપટ નહીં. કાલે એ વાળી કોઈ વાત નહીં. હમણાં તમને બતાડું છે કાલ શું છે અને આજ શું છે. હમણાં થોડુંક જણા લખવા જ બેઠો છું, પછી આપણે એને સમજીએ.
ભક્તિ એટલે શું નથી? ઓકે. ભક્તિ એટલે ઈશ્વર સાથે એકતા સાધવી. ઈશ્વરને યાદ કરતાં જ ઈશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય છે. એનો અર્થ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. ભક્તિ કોની કરવી? કેમ કરવી? કેવી રીતે કરવી? તે માટે નવધા ભક્ત ભક્તિ અંગેની સમજણ હોવી જરૂરી છે. હવે આ ભક્તિ નવ પ્રકાર જે થાય છે, તે ટૂંકમાં નીચે જણાવ્યા મુજબ સમજવું જરૂરી છે. ઘણા લોકોને જ્ઞાન માર્ગ નથી ફાવતો. તો એમના માટે હવે બીજો રસ્તો આવ્યો છે: કયો? ભક્તિનો માર્ગ. તો એના વિશે આપણે હવે સમજીએ છીએ.
જ્ઞાન માર્ગની મોટા ભાગની વાતો પૂરી થઈ ગઈ, બરાબર? હવે આપણે થોડીક વાતો ભક્તિ પર કરીશું. તો એટલે એ શું શું છે? એમ કહી શકાય કે ભક્તિ એટલે ઈશ્વર સાથે એકતા સાધવી. ઈશ્વરને યાદ કરતાં જ નહીં, ઈશ્વર પણ તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય. તો એ બધી બાબતો સમજણપૂર્વકની છે.
સામાન્ય રીતે જન સમાજ ભોગને સુખ સમજી ઇન્દ્રિય સુખમાં જીવન પસાર કરતો હોય છે. અને એ લોકો બધા જે ભક્તિને જે સમજે છે, એમાં શું છે કે પ્રાર્થના કરવી, પૂજા કરવી, ધૂપ દીપ કરવો, નૈવેદ્ય કરવો, મંત્ર કરવો, જાપ કરવો, ફૂલહાર કરી દેવા. બસ, આ બધું કરીને બેસી રહેવું એટલે કે આપણી ભક્તિ થઈ ગઈ. તો આ બધું ભક્તિ માટેનું પ્રાથમિક કાર્ય છે. શું છે? એલિમેન્ટરી વસ્તુઓ છે. જેમ કોઈ પણ છોકરાને આપણે કંઈક તૈયાર કરવું હોય જીવનની અંદર, તો આપણે શું કરીશું એને? તો કે ભઈ, તારે પહેલા અક્ષરજ્ઞાન મેળવવું જરૂરી છે. અક્ષરજ્ઞાન ક્યારે મળે? સ્કૂલમાં જાય ત્યારે. એટલે આપણે એને પેલું પ્લે ગ્રુપમાં મૂકીએ, ફર્સ્ટ, સેકન્ડ બધું કરાવતા કરાવતા એટલે એને પેલું પહેલા એક થી દસ બોલતા શીખવાડે, લખતા શીખવાડે, પછી યુ નો બધા એ ટુ ઝેડ શીખવાડે ને એ બધું કરતાં કરતાં ધીમે નાના નાના શબ્દો શીખવે.
એવી જ રીતે આ પદ્ધતિ અધ્યાત્મની અંદર પણ આપણે આગળ વધતા હોઈએ, તો આ બધું ભક્તિનું પ્રાથમિક કાર્ય છે.
તો આ બધું જે કંઈ કરી રહ્યા છે બધા, એ કેવું છે? બાળમંદિર જેવું છે. એમનું જે અંડરસ્ટેન્ડિંગનું લેવલ છે, એ ક્યાં છે? તો કે બસ આટલું છે. આટલું કરે એટલે ધે આર હેપી. દરેક સ્કૂલની અંદર હેલોવીનનું પેલું આજકાલ કરવા માટે. હવે કેટલા છોકરાઓ અહીંયા આપણા ત્યાંના આ હેલોવીનની સેરેમનીને સમજે છે, એ આપણને ખબર નથી. પણ આ બસ આ શરૂ થયું છે છેલ્લા દસ-વીસ વર્ષથી અને ધીમે ધીમે ધીમે ધીમે જોર પકડતું જ જાય છે. અને હવે આપણા છોકરા પણ ચિત્ર વિચિત્ર મંગાવે આપણી પાસે છે, "પપ્પા, લઈ જાવ." તો કે, "નહીં લાવું." તો શું થશે કે આપણી આબરૂ જશે. તો કે છે જ ક્યાં તમારા? એટલે હૃદય અને આત્મા બે એકબીજા સાથે આમ ડિંગ ડોંગ ડિંગ ઢોંગ વાતો કરશે, એવી વાતો છે. એને ભક્તિ કહેવાય.
તો ભક્તિ કોની કરવાની છે? આત્માની કરવાની છે. કોના? તમારા આત્માની. કેમ કરવાની? તો કે એના જેવું બનવું છે એને, એટલા માટે. તો આ શું બની ગયો છે? પાઉલ બની ગયો છે, બેફામ બની ગયો છે. એટલે હવે એને પાછો આત્મા બનાવવાનો. વ્યવહાર આત્મા છે, એ પણ આત્મા જેવો જ્યારે થાય ત્યારે એક સિમિલારિટી આવી જાય. એટલે આપણે એને શું કહીએ છીએ? સુપર ઇમ્પોઝ કરીને મૂકીએ. તો ભૂમિતિની અંદર એને સમરૂપ, સમરૂપ બની જાય છે. એટલે એક સરખા થઈ ગયા બંને. તો આ વ્યવહાર આત્મા એટલે આ બધું અને વાપરવા બંને જો સમરૂપ, એક સરખા થઈ ગયા હોય, એના જીવનની અંદર કેવું આવે? સરળતા આવે, સાનિધ્ય લાગે, સારું લાગે, બધું ઇઝી કુલ. શું કહે છે? કુલ કુલ.
તો પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય, તો યથાર્થ ભક્તિ થઈ એવું કહી શકાય. સો, ભક્તિ કોની કરવી, કેમ કરવી, કેવી રીતે કરવી, એ માટે આ નવધા ભક્તિની આપણને સારી એવી સમજણ હોવી જોઈએ. તો હવે નવધા ભક્તિની અંદર આપણે સમજીએ. નવ ચીજો છે નવધા ભક્તિ એટલે ભક્તિની અંદર કરવાની નવ બાબતો હોય.
પહેલામાં પહેલી શું છે? કે શ્રવણ. ઈશ્વર વિશેનું વ્યવસ્થિત જ્ઞાન સંવાદિત કરી તેને શાંત ચિત્તે સાંભળવું અને તેનું વિશેષ મનન અને ચિંતન કરવું. બે દિવસથી સાહેબ, તમે બધા જ વાત કરી રહ્યા છો. શ્રવણ કરી રહ્યા છો. ઈશ્વર વિશે, આત્મા વિશે જે કંઈ બોલાઈ રહ્યું છે, તે બધી વસ્તુઓનું શ્રવણ કરું છું.
બીજું શું છે? તો કે કીર્તન. કીર્તન એટલે અત્યંત ભાવપૂર્વક અને લાગણીપૂર્વક ઈશ્વર સાથે એકાકાર સાધી, ઓતપ્રોત થઈ ઈશ્વરના ભજન કીર્તન હર્ષોલ્લાસથી કરવા. વિથ હેપીનેસ, રોતા રોતા નહીં કરવાનું. સામાન્ય રીતે લોકો શું કરે છે કે કંઈ થાય, કોઈ ભાઈ ગયા, બધા ભેગા થાય. પછી શું કરશે કે બધા રોગ કરના કરશું કે બોલો, "શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ." પછી બધા બોલવા માંડશે ત્યાં આગળ. દસ મિનિટ બોલાવશે. પેલા ભાઈને ઉપાડીને બહાર મૂક્યા હોય. ક્યાં સુધી એ બોલશે? પછી બધું બંધ થઈ જાય. પણ વાસ્તવની અંદર જોવા જાવ તો એ શ્રીકૃષ્ણના શરણમાં જવાની આપણને હર પળ જરૂરત છે. શરમ આવે છે. બોલો મારી સાથે, "શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ." ફીલ ધેટ યુ આર વિથ હિમ.
પછીનું ત્રીજું સ્ટેજ છે, એમાં સ્મરણ કરીએ. સ્મરણ આપણે કેવી રીતે કહીએ? મનસા સ્મરણ, મનોમન સ્મરણ કરીએ. "હે પરમ પિતા, હે પરમેશ્વર, તમે અદભુત છો. મેં તમારા જેવું કોઈ બીજું જોયું જ નથી." ભગવાન ક્યાંય હોય જ નહીં. "હવે તને ખબર પડી? હું તો ક્યારનો કહેતો." એટલે મનસા સ્મરણ, મનોમન તમે સ્મરણ કરો છો એવું કે અવાજ મોટો નથી. કીર્તનની અંદર જે કરશો તેમાં અવાજ તમારો થોડોક મોટો કરશો, તાળી પાડશો. તાળી પાડશો એટલે શું થશે? અહીંયા આગળ આ બધું તમારું પ્રેશર થઈ જશે અને બધા પ્રેશર રિલીઝ થઈ જશે. હો, એટલે પાંચ મિનિટ, દસ મિનિટ જો તમે હેપીલી બસ અમે એક ટેવ પાડો. કોઈ પણ જે તમને ગમતું હોય એ મંત્ર લઈને નથી.
પડવાનું, દસ મિનિટ કરવાનું, પ્રેમથી કરવાનું. એટલે એવું કીર્તન પછી આ બહાર જઈને બાલરીમાં નહીં કરવાનું, આપણા રૂમમાં કરવાનું. આપણે કીર્તન કે કશું કરીએ છીએ, કોઈને બતાવવા માટે કરવાનું નથી. કોને કરવાનું છે? આપણે પરમાત્માના સાથે આપણે ડાયલ સેટ કરવાનો છે આપણો. હજી તો ડાયલ ટોન જ નથી આવતું, ક્યારના મહેનત કરીએ છીએ આપણે. એટલે આપણે એમના સાથે ડાયલ ટોન જરા સેટ થઈ જાય, પછી આપણે વાતચીત થશે. એટલે એક વખત એ તમારું "હેલો" સાંભળશે, એની સાથે તમારું "હેલો" તમને મોકલાવી દેશે, બરાબર?
તો બેસીને પાંચ મિનિટ, સાત મિનિટ, દસ મિનિટ બહુ પ્રેમથી કોઈ પણ એક વસ્તુનું આવી સુંદર રીતે કીર્તન કરજો. પછી સ્મરણ કરવાનું. પ્રભુનું જ્યારે સ્મરણ કરીએ, કોઈ પણ જગ્યાએ આપણે બેઠા હોઈએ અને જરૂરી નથી કે કંઈ મુશ્કેલી હોય તો જ આપણે એમને સ્મરણ કરવું જોઈએ. કારણ કે આપણે બીજું કશું જ નથી કરવાનું. પાંચ મિનિટ બસ સ્ટોપ પર દાખલા તરીકે આપણે છીએ. આજકાલ તો કોઈ બસ સ્ટોપ પર હોતું જ નથી આપણાથી કે કોઈ ક્યારેક ક્યારેક હોય છે. અમારા આઈ.જી. સાહેબ જેવો એ બસનો પાસ કઢાવે છે હો! એટલે એવું કોઈ હોય અને બસ આવવાની વાત આવશે, તો આપણે પાંચ મિનિટ મૂકો તો આમ તેમ દાખલો મારીએ, બધો કંઈક કંઈક જાતના બીજા વિચારો કરીએ, કંઈક તકલીફ ઊભી કરીએ કંઈક જાતની આપણા માટે. એના કરતાં પાંચ મિનિટ માટે આપણે શાંત થઈએ. શું કરવું જોઈએ? ભગવત સ્મરણ કરવું જોઈએ.
તો ભગવત સ્મરણની અંદર કોઈ પણ મંત્ર હોય, કોઈ પણ જાપ હોય તોય આપણે કરી શકાય છે. મંત્ર જાપની અંદર બધા ઘણા બધા મંત્રો છે. એમાંથી તમને જે પસંદ આવતો હોય એવો કોઈ પણ મંત્ર કરો. તમે જો એને પ્રેમથી કરશો, સુંદર રીતે કરશો તો તરત તમને રિઝલ્ટ મળશે જ. આ બધું આવતી કાલે કે ક્યારેય નહીં કે એવું બધું નથી હોતું, પણ જે કરવું તે ભાવથી કરજો. ભગવાન સાથે ભાવ જ કામ કરશે, બાકી કશું નહીં જ કરે. ભાવ હશે તો તમારું કામ થશે ભગવાન જોડે. બાકી તને ઉઠાવીને બહાર ફેંકી દેવામાં આવશે. "તારા જેવા બહુ આવી ગયા. તું મને બનાવે કે મને બનાવે છે? મેં તને બનાવ્યા છે. હમ તુમ્હારે બાપ કે બાપ!" બધું અમને ખબર છે. અંતર્યામી છે, તમારી અંદર જ બેઠા છે. અને તમે તો વિચાર કરો એ પહેલા એમને ખબર છે કે આ અત્યારે આવું વિચારશે. એમને ખબર જ છે બધું. તો પછી એનું આપણે સ્મરણ કરવું જોઈએ.
સ્મરણ કેવી રીતે કરવાનું? ભાવથી કરવાનું. કરો, બંધ નાખો. આપણે સ્મરણ કરીએ: "ૐ પરમ તત્વાય, ૐ પરમ તત્વાય નારાયણાય ગુરુભ્યો નમઃ. ૐ પરમ તત્વાય નારાયણાય, નારાયણાય તત્વાય નારાયણાય."
હવે ભક્તિનો ચોથો પ્રકાર છે. એની અંદર શું છે? તો કે પાદ સેવન. પાદ સેવન સામાન્ય રીતે જો ગુરુ હોય, પ્રભુ હોય, તો એમના ચરણોમાં આપણે સમર્પિત થઈને પ્રભુની આજ્ઞાઓનું આપણે હૃદયપૂર્વક પાલન કરીએ તો એને પાદ સેવન કર્યું કહેવાય. પ્રભુની આજ્ઞા શું છે? "સત્યં વદ, ધર્મં ચર" વગેરે વગેરે. "ચોરી ના કરીશ, આમ ના કરીશ, કોઈનું ના લઈ લઈશ." એટલે બહુ નાની નાની જ વાતો છે. પણ જો કે જો તમે લઈ લો છો (આપણે પ્રાણીમાં આ બધું કરતા હતા), કોઈકના પૈસા હોય અને જો તમે લઈ લો છો, તો તમારી એનર્જી બદલાય છે અને જે વ્યક્તિને જે ઊંચી થયેલું છે, જેના પાસેથી તમે લઈ લીધું છે, તેના કર્મો કપાય છે. એટલે તમે તો ઉપરથી એને ફેસિલિટેટ કરો છો વધારે સારી રીતે જીવન જીવવા માટે. એને ત્યાં તમે ચોરી કરીને અને સાનુકૂળતા પેદા કરી આપો છો. તો એવી રીતના આપણે સમજવાનું છે કે પ્રભુના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત ભાવથી કે, "આ બધું પ્રભુ, આ તમારા માટે જ કરું છું.
આ સંસારના માલિક જગન્નાથ પ્રભુ તમે છો. આ દેહના માલિક પણ તમે છો. તમે જ મને જન્મ આપ્યો. અત્યાર સુધી પાલન-પોષણ પણ તમે જ કર્યું. ખબર હતી કે નહીં હતી, પણ મારી દરેક મુશ્કેલીના સમયની અંદર બીજું કોઈ છોડે નહોતું, તમે જ હતા પ્રભુ. મારી લાયકાત કરતાં મને એટલું બધું તમે આપ્યું છે પ્રભુ કે આઈ એમ નોટ એબલ ટુ હેન્ડલ. એમાંય મને તો તમારી હેલ્પ જોવે છે. મારું હિત શેમાં છે? હું કોનું હિત કરી રહ્યો છું કે અને અહિત કરી રહ્યો છું? પ્રભુ, મને તો એ પણ સમજ પડતી નથી. એટલે તમારી પાસે હું સદ્બુદ્ધિ માગું છું કે દરેક પરિસ્થિતિની અંદર યોગ્ય વર્તન કરવાની મને સૂઝ પડે." એવી પ્રાર્થના. આને કહેવાય પાદ સેવન. અને આ રોજે રોજ થવું જોઈએ. રોજે રોજ એકદમ ફાટી અસર થવું જોઈએ. અહીંયા અસર થશે તો ત્યાં અસર થશે.
પછીનો પ્રકાર છે અર્ચન. અર્ચના કરવી મતલબ પ્રભુને જે પસંદ હોય તેવા બધા જે કંઈ આપણે અવેલેબલ હોય, આપણે જે લાવી શકતા હોય. પછી હવે કોઈ એમ કહે કે, "માનસોમાં જઈને બ્લુ કલરનું એમ કે તમે લઈ આવો અને એ અગિયારસના દિવસે ફલાણા મંદિરની અંદર અર્પણ કરજો." ટુ ડિફિકલ્ટ, ઓલમોસ્ટ ઇમ્પોસિબલ જેવી વસ્તુ છે કે આપણે એવી રીતના થઈને દર અગિયાર વર્ષે આવું બધું કરી શકીએ. તો પછી આપણે શું કરી શકીએ? પુષ્પ અર્પણ. આપણને જે અવેલેબલ હોય તેમાંથી સારા સારા પુષ્પોને હવે અર્પણ કરવાનું. સારા પુષ્પો જો ના મળે તો શું કરવાનું? સારા પુષ્પો નથી મળતા તો આપણે કરવાનું પ્રાર્થના. આપણા શબ્દ છે એ પણ પુષ્પ. જે વિવાહ સામાન્ય રીતે જ્યારે આપણે વાત કરીએ કોઈકની સાથે એવું વાગે, બિચારો ઘાયલ થઈ જાય, ધોઈ પણ એ પડ્યો હોય ઢેર થઈને ત્યાં નીચે. તેના બદલે જરા સુંદર બે શબ્દ બોલ્યા હોઈએ તો એ જ વસ્તુઓ પરફેક્ટ ફિલિંગ પેદા કરે છે.
તો ભક્તિની અંદર પણ આપણે એવી જ રીતના સારા, સરસ મજાના જે સ્તુતિ, મંત્ર, સ્તોત્ર જે કંઈ હોય તો એને આપણે ત્યાં પ્રભુને અર્પણ કરવા જોઈએ. પણ એ પણ કેવો હોવો જોઈએ? ભાવપૂર્વક હોવો જોઈએ. તો ભાવ કેવા હોય? આંખો બંધ કરો અને જે શબ્દો અત્યારે આવી રહ્યા છે તેનો અનુભવ કરો કે હવે શું છે: "રત્ને કલ્પિત માસનમ હિમચલે સ્નાનમ ચ દિવ્યાંબરમ."
"નાના રત્ન વિભૂષિતમ મૃગમદા મોદાંકિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્વ પત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવ દયાનિધે પશુપતે યત કલ્પિતમ ગૃહતા."
હું એવી ભાવના કરું છું કે, હે દયાળુ પશુપતિદેવ, સંપૂર્ણ રત્નોથી નિર્મિત આ સિંહાસન પર આપ બિરાજમાન થાઓ. હિમાલયના શીતળ જળથી હું આપને સ્નાન કરાવું છું. સ્નાન ઉપરાંત રત્ન જડિત દિવ્ય વસ્ત્ર આપને અર્પિત કરું છું. કેસર-કસ્તુરીથી બનાવેલા ચંદનના તિલક આપના અંગો પર લગાવું છું. જુહી, ચંપા, બિલ્વપત્ર આદિની પુષ્પાંજલિ આપને સમર્પિત. હું બધા જ પ્રકારના સુગંધિત ધૂપ અને દીપક માનસિક રૂપે આપને દર્શિત કરી રહ્યો છું. આપ કૃપયા ગ્રહણ કરો.
"સૌવર્ણે નવ રત્ન ખંડ રચિતે પાત્ર ધ્રુતમ પાયશમ ભક્ષમ પંચમ પયોદધિયુતમ રંભાલમ પાનકમ શાકાનામયુતમ જલમ રુચિકરમ કર્પૂર ખંડો જ્વલમ તાંબુલમ મનસામયા ભક્ત્યા પ્રભુ શ્રી ગુરુ."
હું એ નવીન સ્વર્ણ પાત્ર કે જેમાં વિવિધ પ્રકારના રત્નો જડિત છે, ખીર, દૂધ અને દહીં સહિત પાંચ પ્રકારના સ્વાદવાળા વ્યંજનની સાથે કદરી ફળ, શરબત, શાક, કપૂરથી સુવાસિત અને સ્વચ્છ કરેલ મૃદુ જળ તેમજ તાંબુલ આપને માનસિક ભારો ભાવો દ્વારા બનાવી પ્રસ્તુત કરું છું. હે કલ્યાણ કરનાર, મારી આ ભાવનાનો સ્વીકાર કરો.
"છત્રમ ચામરયો યુગમ વ્યજનકમ ચાદર્શકમ નિર્મલમ વીનાભેરી મૃદંગ કાહલ ખલ ગીતમ ચ નૃત્યમ તથા સાષ્ટાંગમ પ્રણતિ સ્તુતિ બહુવિધા હેત સમસ્તમ મયા સંકલ્પેન સમર્પિતમ તવ વિભો પૂજા ગૃહાન પ્રભુ."
હે ભગવાન, આપના ઉપર છત્ર લગાવી ચવળ મંદ પવન નાખું છું. નિર્મળ દર્પણ, જેમાં આપના સ્વરૂપ સુંદરતમ અને ભવ્ય દેખાય છે, તે પ્રસ્તુત કરું છું. વીણા, ભેરી, મૃદંગ, દુદુંભી આદિની મધુર ધ્વનિઓ આપની પ્રસન્નતા માટે કરવામાં આવી રહી છે. સ્તુતિ-ગાયન, આપનું પ્રિય નૃત્ય કરીને હું આપને સાષ્ટાંગ પ્રણામ કરતાં સંકલ્પ રૂપથી આપને સમર્પિત કરું છું. પ્રભુ, મારી આ વિવિધ પ્રકારની સ્તુતિ-પૂજા કૃપયા ગ્રહણ કરો.
"આત્મા ત્વં ગિરિજા મતિઃ સહચરાઃ પ્રાણાઃ શરીરં ગૃહં પૂજા તે વિષયોભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાની સર્વાગીરો યત કર્મ કરો ભૂમિત અખિલમ શંભો તવારાધનમ."
હે શંકરજી, મારી આત્મા આપ છો. મારી બુદ્ધિ આપની શક્તિ પાર્વતીજી છે. મારા પ્રાણ આપના ગણ છે. મારું આ પંચભૌતિક શરીર આપનું મંદિર છે. સંપૂર્ણ વિષય ભોગની રચના આપની જ પૂજા છે. હું જે નિદ્રા લઉં છું, તે આપની ધ્યાન સમાધિ છે. મારું ચાલવું-ફરવું આપની પરિક્રમા છે. મારી વાણીથી નીકળેલ પ્રત્યેક ઉચ્ચારણ આપના સ્તોત્ર અને મંત્ર છે. આ પ્રકારે હું આપનો ભક્ત જે કોઈ કર્મ કરું છું, તે આપની જ આરાધના છે.
"કરચરણકૃતં વાક્કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વા અપરાધં વિહિતમ વિહિતમ વા સર્વમે તતક્ષમસ્વ જય જય કરુણાબે શ્રી મહાદેવ શંભો."
હે પરમેશ્વર, તું હાથ, પગ, ઉભા શરીર, કર્મ, કર્ણ, નેત્ર અથવા મન દ્વારા જે કોઈ પણ અપરાધ કર્યા છે, વિહિત હોય કે અવિહિત, આ બધા પર આપની ક્ષમાપૂર્ણ દ્રષ્ટિ પ્રદાન કરો. હે કરુણાસાગર, ભોળા ભંડારી શ્રી મહાદેવજી, આપની જય હો! જય હો! જય હો!
પછીનું છે એ વંદન છે. વંદન કરવાથી શું થાય? તો કે અહંકાર જે આપણી અંદર હોય એ નામશેષ થાય. એટલે હંમેશા પ્રભુને નિરંતર વંદન કરતા રહેવું. જ્યારે જ્યારે યાદ આવે ત્યારે ત્યારે કોઈ જુએ કે ના જુએ. પ્રભુની ભક્તિ કરવામાં શરમ છોડી દેવી. આ એક કામ એવું છે, બે શરમથી કરવા દીધું છે અને એમાં જ ફાયદો છે. નહીં તો તમે ભક્તિ તો કરતા જ નથી, પછી કંઈક બીજું કરો છો, ભક્તિના નામે આડંબર કરો છો, એવું થઈ જશે. એટલે ભક્તિ કેવી હોય? તો કે બિલકુલ તમે નિખાલસાથી કરો, પ્રેમથી કરો. સરસ, ઈશ્વર પ્રત્યેના તમારા જે ભાવો છે તેને પૂર્ણપણે તમે ખુલ્લા દિલથી પ્રદર્શિત કરો. ઓપનનેસ. તો એવી રીતે આપણે વંદનને કરવું. એમાં કહેવું કે, "હે પરમાત્મા, ભૂલ તો બધી મારી જ છે." અને તમે એ જાણો જ છો, પણ હવે થઈ જ ગઈ છે, તો માફી આપનાર પણ તમે જ છો. અને બસ કૃપા કરજો મારી ઉપર.
ફરી વખત હું આવું કરવા તો નથી ચાહતો, પણ થઈ જાય તો પછી ફરી વખત પણ તમે મને માફ કરશો જ. આપણે પ્રભુ પાસે વંદન કરવું. ધર્મ વારંવાર વંદન કરવું. વડીલોને પણ આપણે વારંવાર વંદન કરવું જોઈએ. આપણાથી જે કોઈ મોટા છે, જે કોઈ બાબતોમાં જે કોઈ મોટા છે, એ બધાને જ વંદન કરવું. કોઈને ચરણ સ્પર્શ કરવાની ભાગ્યે જ જરૂર છે. હું હંમેશા તમને દરેકને કહું છું અને ખાસ તો પરણેલી સ્ત્રીઓને હું એ કહેવા માગું છું: તમારા પતિ સિવાય, તમારા પતિના માતા-પિતા અને તમારા માતા-પિતા સિવાય આ સંસારની અંદર બીજો કોઈ તમારા ચરણ સ્પર્શને યોગ્ય નથી. એટલે મહેરબાની કરો. હા, એમને તમે ભાવપૂર્વક વંદન કરો. સરસ એવા વંદન કરો કે એને સ્પર્શી જાય. પછી એ એક પેલું ચરણ સ્પર્શ કરવાની જરૂરત રહેતી નથી. આજકાલ તો શું કરે લોકો? આમ આમ કરે. એ પાછળ હોય, કારણ કે આ બધું આમ મોટું થઈ ગયું છે, પડતું નથી.
એ તો કંઈક કારણે, ભાઈ, પેલા અહંકારની જીવ જોડે જોડે આવી વધી ગયું. અને પ્રભુના દરબારની અંદર જો તમે જાઓ છો, તો તમે ખરેખર ભવ્યતાથી જાઓ. આમ પેલાને બોલવાનું, આમ બોલાવવાનું મન થાય કે, "ઉભા રહો, દર્શનને બાજુ પર રાખો." પેલાને બોલાવવાનું, એની અરજી પહેલી સાંભળવામાં આવશે. એવું પ્રભુને થવું જોઈએ, તો તમને પ્રાયોરિટી મળશે. વન નેક્સ્ટ કેસ.
આજ પછીનું છે "હાસ્ય". હાસ્ય એટલે સ્મિત કરતાં કરતાં ઈશ્વરના ચરણમાં શીષ ઝુકાવીને સાષ્ટાંગ પ્રણામ કરી એમની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરવું. એને "હાસ્ય ભાવ" કહેવાય કે, "ભાઈ, પ્રભુ, તમે જે કરો." આપણે જે હસીએ છીએ, એને હાસ્ય ભાવ કહેતા નથી. સ્માઈલ તો ઉપર કરવાનું છે. અહીંયા આગળ તો હાસ્ય ભાવ છે આપણો કે, "પ્રભુ, તમે જે કરો છો તે જ ખરું છે અને એ જ મને બધું જ સ્વીકારે છે."
કોઈ જાતનો રેઝિસ્ટન્સ નથી, સંપૂર્ણ શરણાગત છું કે તમારો હું. બસ, એને હાસ્ય ભાવ કહેવામાં આવે. આપણે પાછા ભગવાન કૃષ્ણને સલાહ આપવા જઈએ ને, "આ કંસને આવી રીતે માર." મૂકો, તે દિવસે તમને આઠ દિવસ મળે તો પાછો બધું આપણે શીખવાડવા જઈએ. તો એ બધું શું કરવું?
સખ્ય ભાવ એટલે સખા ભાવ, મિત્ર ભાવ. પ્રભુની સાથે મિત્ર ભાવ કેળવવો, જેથી નિખાલસાથી હૃદયમાં કોઈપણ પ્રકારની વિષમતા રાખ્યા વિના વાતચીત થઈ શકે, ભક્તિ થઈ શકે. જેમ અર્જુન કૃષ્ણ ભગવાનના કેવા હતા? સખા હતા. દ્રૌપદી કેવી હતી? સખા ભાવથી ભક્તિ. તો એવો સખા ભાવ પ્રભુ પ્રત્યે આપણે જો કેળવીએ, ભગવાન આવી જશે કે, "આજે તો જન્માષ્ટમી છે કે શું? આપણા ઘરે પાર્ટી રાખી?" એવું નહીં, પણ જન્માષ્ટમી છે કે જે હોય, આપણા મિત્રને બોલાવીએ. આપણે કહીએ, "કંઈક ભજન કીર્તનનો, સંત સ્નાનકનો કાર્યક્રમ છે. તમારી અનુકૂળતા હોય તો ચોક્કસ પધારજો." આપણે એવી રીતે બોલાવીએ કોઈને. તો એ થયો સખા ભાવ. આપણા મિત્રને જ્યારે આપણે બોલાવીએ તો મિત્ર પણ એવો હોય ને, તો એ પડઘો પાડે, એ આવે જ. ગમે તે હોય, બાકી બધું બાજુ પર કે, "આજે મારા મિત્રએ મને બોલાવ્યો છે એટલે મારે બધું બાજુ પર રાખીને જવું પડે."
વચ્ચે સત્ય ભાવમાં આવી આવે ને તોય કૃષ્ણ ભગવાને એને ઉપાડીને કે, "તું હમણાં બાજુ પર. સુદામા આવ્યો છે કે હવે મારે દોડવું જ પડશે." એટલે સીધા ઘર ઉપર જ પહોંચી જાય જ્યાં જવાનું હોય ત્યાં. છેલ્લો જે નવમો પ્રકાર છે તેની અંદર આત્મનિવેદન કહે છે કે જ્યારે ભક્ત ભગવાન સમક્ષ પોતાનું મન ખુલ્લું કરે અને ભગવાનનું શરણ સ્વીકારે તેનું નામ જ આત્મનિવેદન. "પ્રભુ, મારી સાથે આવું આવું બધું બની ગયું છે. હું જાણું છું કે આ બધું જ ખોટું છે પણ મારાથી આવું થઈ ગયું છે." સંપૂર્ણ શરણાગતિ. તો આપણે જે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરીએ છીએ તે પણ એક પ્રકાર શેનો છે? આત્મનિવેદનનો. તો આ બતાવ્યા પ્રમાણેના સમર્પણ ભાવથી, નિખાલસતાથી, નિસ્વાર્થપણે ઈશ્વરની સાથે આપણે ભક્તિ કરી શકાય, કરવી જોઈએ, જરૂરી છે. આ અતિ આવશ્યક છે. જો તમે શ્વાસ લો છો તો તમારે ભક્તિ કરવી જરૂરી છે.
કેમ કે આ શ્વાસ ક્યાં તૂટી જશે એનું તો કંઈ નક્કી નથી. અને તો પછી "મોકા ના મિલેગા દોબારા." ઉપડી ગયા તો પછી પૂરું થઈ ગયું. તો અત્યારે હજી ટાઈમ છે તમારા પાસે. થોડીક ભક્તિ કરવી તો રોજ થોડી થોડી કરજો. બહુ વાંધો નથી આપણે. રોજ થોડી થોડી ભક્તિ કરવી. પછી ૧૦ મિનિટ, ૧૫ મિનિટ. ઓકે. પ્રભુ આપણને ચા પીવા બોલાવે. આને કહેવાય, "It will become lighter." Then we go to again same subject.
જો એવું છે કે આ જ્ઞાન અનંત. તમે જો બધા એવું સમજો છો કે આ અને હું જો એવું સમજું છું કે બે દિવસની અંદર આપણે આ બધું શીખવાડી જ દઈશું તો એ શક્ય બનવાનું નથી, ક્યારેય પણ શક્ય બનવાનું નથી. એટલે હંમેશા કંઈક "લેફ્ટ ઓવર" જેવું કંઈક કંઈક રહી જ જશે. સો ડોન્ટ વરી અબાઉટ ઈટ. કશું જ રહી ગયું નથી. સ્ટાર્ટ ફ્રોમ સ્ક્રેચ. જ્યાં પણ છો ત્યાંથી શરૂઆત કરો. જે કંઈ યાદ છે, જે કંઈ આવડે છે, પેક કરો, પહોંચી જશો. તો ક્યાં છે? "Creation of the language so that I can answer this question." કોને લખ્યું છે? તમે અમને શીખવાડી દેજો. બાકીનું કંઈક જો બહાર રહી જાય તો મને પૂછો. કેટલાક પ્રશ્નો ફક્ત પૂછવા ખાતર પૂછ્યા હોય એવું ના હોવું જોઈએ.
"આ આપણા રોજિંદા જીવનમાં આત્મતત્વને સાતત્યપણે જાણવા માટે શું કરવું તેના પર થોડો પ્રકાશ પાડો." જે કાલથી અત્યાર સુધીના આપણે પ્રકાશ પડી રહ્યો છે એમાંથી જે કંઈ આપણી પાસે થોડુંક અજવાળું રહી જાય એનો ઉપયોગ કરી અને નિયત નિયમિત રીતે એની પણ કામ કરવું.
"દર્શન દાવી મોક્ષ પહેલાની સ્થિતિ એટલે મુક્તિ." તો જ્યારે ઈચ્છાઓ શેષ નથી રહેતી એ જ. હા, જ્યારે કોઈપણ પ્રકારની ઈચ્છાઓ જ નથી રહેતી અને તમારું આયુષ્ય કર્મ હજી બાકી છે એટલે તમે જીવી જ જશો. તમારી પોતાની કોઈ સ્વતંત્ર ઈચ્છાઓ નથી, તમારે કોઈ ડિઝાયર નથી, તમારો કોઈ ગોલ નથી, કશું જ નથી. બટ યુ કંટીન્યુ ટુ ગો ઓન લિવિંગ. હવે શું થશે? તમારા માત્ર હોવા માત્રથી ઘણા બધા લોકોને ખૂબ ફાયદો થતો હશે આગળ પાછળ. એ એના વિશે તમને ખબર પડે કે ના પડે, જે લોકોને ફાયદો થઈ રહ્યો છે તેમને પણ ખબર પડે કે ના પડે, પણ ફાયદો ચોક્કસ થાય. એટલે "ઈટ ઈઝ એડવાઈઝેબલ, વર્થ એન્ડ ગુડ ટુ લીવ, ગો ઓન લિવિંગ."
"વિત્ત વત્તા રાગ વિતરાગ એટલે શું?" વિતરાગતા એટલે કોઈપણ પ્રકારનો દ્વેષ પણ ના હોય અને કોઈ પણ પ્રકારનો રાગ પણ ના હોય એને વિતરાગ કહેવાય. એટલે કોઈ એટ્રેક્શન નહીં, કોઈ રિપલ્સન નહીં, કોઈ પણ વસ્તુ માટે, કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ ઘટના માટે. ઘણા લોકો અમુક ઘટના પર ચોંટી ગયા હોય, ટીંગાઈ ગયા હોય એમ કરીને કેમ? તો કે, "૧૨ વર્ષ પહેલા હું ટ્રેનમાં જતો હતો અને પછી ત્યાં વડોદરાના સ્ટેશન ઉપર એકદમ આડી ભેંસ આવી અને અમારા ગાડીનો ડબ્બો આડો પડી ગયો અને પછી હું આડો થઈને અહીંથી બહાર નીકળ્યો. મને અહીંથી શું કે આમ શું કરી નાખ્યું? પગમાં સળિયા નાખ્યા, આમ કર્યું, તેવું કર્યું." યુ જસ્ટ ગો એન્ડ લિસન ટુ ધેટ પર્સન. તો હવે એ વ્યક્તિ શું છે? હી સ્ટક અપ ધેર ઓન્લી. ત્યાંથી આગળ આવી જ નથી રહ્યો, ખસી જ નથી રહ્યો, મેન્ટલી સ્ટક અપ ધેર.
હવે એને ત્યાંથી આમ ધક્કો મારીને આપણે બહાર કાઢવો પડશે કે, "આગળ ખસ ઘોડા!"
"આ જગત મિથ્યા છે. મોહ માયામાં સકળાયેલો જીવ નિત્ય કર્મ કરે છે તો ત્યારે મોહ થતા જાય અને ક્યારેક આપણી જવાબદારીથી વિમુખ થઈ જવાય તો તે કર્મ ખોટું છે." આ જગત મિથ્યા છે પણ એ તમે જો આત્માની અવેરનેસમાં હોવ તો. તમે જો જગતની અવેરનેસમાં છો તો તમારા માટે તો ઈટ ઈઝ સો મચ રિયલ. એટલે મોહમાયામાં સકળાયેલો જીવ નિત્ય કર્મ કરે છે. નિત્ય કર્મ કરે છે જ્યારે બહુ ઓછા થતા જાય અને
ક્યારેક આપણી જવાબદારીથી વિમુખ થઈ જવાય તો તે કર્મ ખોટું છે. જવાબદારીથી વિમુખ થઈ જવાય તો આપણે જવાબદારીથી વિમુખ થયા છીએ એવું આપણને જ્યારે ખ્યાલ આવે, તો સંબંધિત તેની આપણે ક્ષમા યાચના કરવી જોઈએ, માફી માંગવી જોઈએ. "આવી ભૂલ થઈ ગઈ છે, હવે હું આવું નહીં કરું" કે "હું ફરી વખત એને થોડુંક વધારે સારું, બેટર કરવાનો પ્રયત્ન કરીશ." માણસ માત્ર ભૂલને પાત્ર. માણસ તો કંઈક પાત્ર થોડું છે? પણ કેટલાક લોકો એવું કહે છે કે સારું પાત્ર તો મળવું જ હોય ને પાછું. આ પાત્ર ઘરમાં ઢાંકણ જેવું છે. ઘરમાં ડબ્બો છે અને ઢાંકણ ઢાંકવાનું હોય એવી રીતના વાતો કરે. પણ આ બધી શું છે? વ્યવહાર ભાષા છે. વ્યવહાર ભાષા તો એવું સાંભળેલું અને એનાથી પોતાની ભૂલોને વાત કરવાનું, જતું કરવાનું સમજવું. પણ જો અમુક ભૂલ માણસના સ્વભાવ સાથે સંકળાયેલી હોય તો એ જીવ આત્માનો સ્વભાવ છે, જે બદલી નથી શકાતો.
કે આપણે જે પરિસ્થિતિ પરિવારમાં ઉછેર થયો છે, તે શું સ્વભાવને બદલી શકાય? સ્વભાવને અમુક અંશે બદલી શકાય, અમુક અંશે. પણ જે ડીપ ડાઉન તમે અનંત જન્મોથી બધું ગાર્બેજ ભરતા ભરતા ભરતા અહીંયા સુધી લાવ્યા છો, બધા હેબીટના એના અંદર, તો તેના અંદર સામાન્ય ચેન્જીસ જે લાવવા હોય તો પણ એના માટે અથાંગ જેને કહેવાય એવો પરિશ્રમ કરવાની ઘણી વખત જરૂર પડે. એટલે ક્યારેક પ્રયત્નો સામાન્ય કરવાથી કોઈ કામ બની જાય, ક્યારેક કોઈ પ્રયત્ન આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવો પડે તો એ કામ બની જાય. કેટલાક સંજોગોની અંદર આપણને હાજી સાહેબ જેવા, હિમાંશુભાઈ જેવા કોઈ પ્રચંડ ગુરુ મળી જાય અને આપણને ધક્કો મારી આપે તો પણ આપણે આપણી જગ્યા પરથી આગળ ખસી જઈએ. કારણ કે આ બધી બાબતો કેવી છે? "આ સ્ટક અપ સમવેર ઇન ઇમોશનલ વર્લ્ડ ઓર મેબી ઇન મેન્ટલ વર્લ્ડ." તો ત્યાંથી આ લોકો આપણને સરસ મજાનું એક મળી આપે અને પછી આગળ આપણે વધી શકીએ.
હા, આપણા પોતાને જો એ કરવાનું થાય તો એ મુશ્કેલ બને.
હવે એવું ક્યારે બનશે? તો કે જ્યારે તમને સંજોગ આવશે ત્યારે, આવા ક્લાસમાં આવવાનું થશે ત્યારે, તમને હિમાંશુભાઈનો ભેટો થશે. એ તો પહેલા દિવસે તો સાંજે જ આવ્યા હતા, પણ આજે બીજું આખો દિવસ આવ્યા છે. પછી તમને આ મેડિટેશન કરાવ્યું. હવે તમારા બધી બાબતોના ધક્કામુકી અમને ઓલરેડી કરી દીધા છે એવું મને લાગે. સ્વાભાવિક એમણે બધું જ બદલી કાઢ્યું છે. "ડોન્ટ યુ ફીલ ધેટ?"
માતૃભૂમિ, કર્મભૂમિ અને સંસાર વ્યવસ્થામાં કોને અગત્યતા આપવી? ઉદ્વેગ કેવી રીતે દૂર કરવો? ગૃહસ્થ સન્યાસ લઈ શકાય? જો પ્રકૃતિ, નિયતિ અને કર્મ, શું કર્મ નિયતિએ નક્કી કર્યું હોય તો ચેન્જ કરી શકાય? શ્વેતા.
"માતૃભૂમિ, કર્મભૂમિ અને સાંસારિક વ્યવહાર અવસ્થામાં કોને અગત્યતા આપવી?" ભઈ, પ્રશ્ન શું છે તમારો એ જાણવું જરૂરી છે કે તમારે પ્રેફરન્સ કોને આપવાની વાત કરો છો? પ્રેફરન્સ તમે કોઈને આપતા જ નથી હોતા વાસ્તવિક રીતે. તમારે કરવાનું છે એ તો પ્રી-ડેસ્ટિન્ડ છે. 90% ઓફ ધ વર્લ્ડ જે છે એ તો તમારું ઓલરેડી પ્રી-ડેસ્ટિન્ડ છે. 10% ઓફ જેને કહેવાય ફ્રીડમ તમારી પાસે અહીં ને ત્યાં છે. એમાં ફક્ત એટલું જ છે કે હું લેફ્ટ જઈ શકું છું કે રાઈટ જઈ શકું છું, એવા પ્રકારની બાબતો છે, એવા ડિસિઝન છે. તો જો તમારે માતૃભૂમિની અંદર રહેવાનું હશે તો માતૃભૂમિમાં જ તમે હશો અને જો તમારે કર્મભૂમિ એટલે બહાર ક્યાંક જઈને કોઈ કર્મ કરવાનું હશે તો ઓલરેડી ત્યાં આગળ બાય ધીસ ટાઈમ તમે ત્યાં આગળ હોઈ શકો છો. એમાં શું કરવાનું છે અગત્યતા? અગત્યતા તો તમે જેને આપો તે.
અગત્યતા ના આપો તો એ અગત્યતા જતી રહે છે. "સો ઈટ ઇસ ઓલ અપ ટુ યુ." તમને એ ફ્રીડમ છે, ચોઈસ છે. "મારે આ કરવું કે ના કરવું? આ નોકરી જોઈન કરવી કે ના કરવી? આ છોકરી જોડે શાદી કરવી કે ના કરવી? આ ઘરમાં રહેવું કે ના રહેવું? આ શહેરમાં રહેવું કે ના રહેવું?" "ઓલ ચોઈસ આર ધેર." અને એ ચોઈસ "યુ કેન એક્સરસાઈઝ." પણ "વિથ ઈચ ચોઈસ ધેર વિલ બી કોન્સીક્વન્સીસ. આર યુ પ્રિપેર?"
ઉદ્વેગ કેવી રીતે દૂર કરવો? મેડિટેશન કરો. ઉદ્વેગ ના કરવો. બે કામ છે. દૂર કરી શકાય. ઉદ્વેગ કરો છો ને કે થાય શું? શું શું થતું હોય? ઉદ્વેગ કરો છો કે થાય છે? ઉદ્વેગ કોણ કરે છે? ક્યાં થાય છે? કોને થાય છે? તપાસ કરો છો? એટલે આ બધું ઉદ્વેગ આવી તપાસમાં પડશો તો ઉદ્વેગ ક્યાં કયો ખબર જ નથી પડતી, બધું નીકળી જશે તરત જ. ગૃહસ્થ સન્યાસ થોડોક શાંતિથી પ્રભુનું ભજન કરશો અને ભગવાનને પ્રેમથી એક આમ ગાલ પર ટપલી મારીને કહેજો કે "કાલે ભલે તો આજે થોડોક ઉદ્વેગમાં છું, કંઈક કરને મારા માટે વાલા." તો પણ ઉદ્વેગ થઈ ગયો. હવે ગૃહસ્થ સન્યાસ લઈ શકાય? સન્યાસ લેવું છે તો લઈ શકાય, લેવું હોય તો. પણ સન્યાસ શા માટે લેવો જોઈએ એ પણ આપણને ખબર હોવી જોઈએ. આમ તો કઈ કોઈ પણ કંઈ પણ કરી શકે છે. સન્યાસી ગૃહસ્થ પણ થઈ શકે છે, ગૃહસ્થ સન્યાસી પણ બની શકે છે અને ગૃહસ્થ ઘરમાં સન્યાસીની જેમ પણ રહી શકે છે.
"સો ઓલ ચોઈસ."
પ્રકૃતિ, નિયતિ અને કર્મ. શું કર્મ નિયતિએ નક્કી કર્યું હોય તે ચેન્જ કરી શકાય? "આઈ થિંક આઈ હેવ એડ્રેસ ધીસ થિંગ." મેં આ બાબતે વાત કરેલી છે કે અમુક ટકા તમે ચેન્જીસ કરી શકશો અને જે બહુ જ હેવી હશે તેની અંદર જો તમે પ્રભુ ભજન કરશો તો જે કર્મનો બોજો તમને લાગે છે એમાંથી તમે એ સમયે તો એટલીસ્ટ નીકળી શકશો. એટલા માટે જ કીર્તન કરવું જોઈએ. ભક્તિ માર્ગમાં કર્મ માર્ગ અવરોધ તો થાય. શું થાય? અવરોધ થાય તો મંત્ર, યંત્ર કે તંત્રનો સહારો લેવાય? "અગેન ઈટ ઇસ યોર ચોઈસ." તમારે સામે ડાઈનિંગ હોલમાં ગયા છો અને પેલા લોકો દેશ જે બધું અંદર મૂકી જ રાખે છે નાની નાની ડિશોની અંદરથી. તમારે એમાંથી કેવું, કેટલું, ક્યારે ખાવું એ તમે નક્કી કરો છો, ક્રમમાં ખાવું. "ઈટ ઇસ ઓલ અપ ટુ યુ." ભક્તિ.
માર્ગ ઉપર વધુ ક્લાસ લેશો. આઈ થિંક ઓલરેડી લેવા. "આત્માનો ઉદ્ભવ કેવી રીતે થયો?" આ પ્રશ્ન હવે જો આવ્યો હોય તો આ ભાઈ ક્લાસમાં છે કે કેમ, મારે એ પ્રશ્ન પડે. એટલે આઈ વિલ નોટ એડ્રેસ.
મને એવું લાગે છે કે મારા પગ નીચેથી ધરતી આમ જવા માટે ગઈ. ગઈકાલે તમે જે સ્પિરિચ્યુઅલ ફિયરની વાત કરી કે તમે આમ ન કરો તો પાપમાં પડીશ, નર્કમાં જઈશ, ભજીયાની જેમ તળાઈશ, તો ગરુડ પુરાણમાં જે આવી બધી વાતોનો ઉલ્લેખ કરે છે તેને કેટલું કન્સીડર કરવું? તમારે જેટલું કરવું હોય એટલું કરો. જેટલું તળાવ હોય એટલું તળાવ. એક વ્યક્તિ એક વસ્તુ લખી છે, કીધી છે તમને. તમારે એને કેટલું માનવી કે ના માનવી એ તમારો પોતાનો સ્વતંત્ર નિર્ણય હોઈ શકે છે.
પણ મેટર ઓફ ફેક્ટ એવું કહે છે કે ગરુડ પુરાણ મરણ પછી વંચાય છે, તો તેનાથી ગયેલ આત્માને કોઈ ફરક પડે? ગયેલા આત્માને કોઈ ફરક પડતો નથી. એ સાંભળવા રોકાતો જ નથી, કારણ કે એને તો અહીંથી નીકળીને ત્યાં જવાની લાય લાગી ગઈ છે. બરાબર? સખત ભૂખ્યા રહ્યા છો કોઈ આમ ત્રણ દિવસ, ચાર દિવસ સળંગ અને કેવી ફિલિંગ આવે છે તે વખતે? બસ એક્ઝેટલી એવી ફિલિંગ આવતી હોય. એક અઠવાડિયું જો આપણે ઘરની બહાર રહ્યા હોય, બહાર ક્યાંક દૂર બહુ, અને પછી ઘરની બહુ યાદ આવે અને આપણે રેલવે સ્ટેશને પહોંચીએ અને ત્યાં પેલો રિક્ષા ના મળે, બસની હડતાલ હોય અને પછી જે આપણી થાય, પેલો ઉબરવાળો બહુ જ પૈસા માંગે અને આપણે જવું જ હોય ઘરે, તો અત્યારે જ જવું છે, બસ જતાં જ રહેવું છે, કોઈ પણ સંજોગોમાં અહીંયા હવે રહેવાય એવું નથી. અને જે ફિલિંગ આપણને આવતી હોય છે, એ ઇન્ટેન્સિક ફિલિંગ જે હોય છે તેવી ફિલિંગ એ વ્યક્તિ જે ડિપાર્ટેડ સોલ છે તેને ત્યાં આગળ જવા, કારણ કે એને રહેવા માટે ઘર તો જોઈશે ને?
એટલે અહીંથી નીકળે છે ત્યાં જુઓ, નહીં બેસે તો સમવેર ઇન ધ વર્લ્ડ એ ક્યાંક ક્રોસ થઈ જશે. એટલે આ બધું જ કુદરતની અમુક ચોક્કસ વ્યવસ્થાઓને આધીન હોય છે.
પણ તમારા માટે એટલું કહેવાનું કે હા, ગરુડ પુરાણ વંચાય છે એ બરાબર જ છે. કેમ કે જ્યારે કોઈ ઘરની અંદર આવું મૃત્યુ થયું હોય, એ મેચ્યોર એજ ઉપર અથવા તો કોઈ અપમૃત્યુ થયું હોય, કોઈ બીમારીના કારણે, કોઈ અકસ્માતના કારણે, તો ઘરના જે બધા સભ્યો છે એ બધા સારા એવા પ્રમાણમાં મેન્ટલ શોકની અંદર હોય છે, દુઃખની અંદર હોય છે. એટલે આવી આવી પ્રોસેસ જ્યારે કરવામાં આવે છે તે વખતે એ લોકોને એ નથી શાંતવના મળતી હોય છે. ધે અગેન કમ બેક ટુ ધેટ નોર્મલ લાઈફ વિધિન 10 ડેઝ ઓલસો. એટલા માટે ગરુડ પુરાણ 10-12 દિવસનું, 10 દિવસનું લગભગ હોય છે. મેં પણ મારા પાછળ વાંચ્યું, મેં જ ખુદ વાંચ્યું. વંચાવી એટલે ફરક પડે છે. હા, મને ફરક પડ્યો તો. તો આ બધું દુનિયાવી વ્યવહાર જ છે. આ બધું દુનિયાવી જ વ્યવહાર છે. આત્માને તો કોઈ ફરક નહીં પડતો. સંસારમાં તમે કંઈ પણ કરો, આમ ચત કરો કે પટ કરો, કંઈ ફરક પડતો નથી, કારણ કે આત્મા સંસારનો નથી.
આત્મા સંસારમાં હોય છે, જીવની સાથે.
"સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં સેન્સિટીવીટી, ઇમોશનલ હોવું એ મૂર્ખામી ભર્યું ગણાય છે?" ના, બિલકુલ નથી ગણાતું. અને આ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ એટલે તમે આ વર્લ્ડની વાત કરો છો કે પછી ધેર ઇસ અનધર વર્લ્ડ વેર સ્પિરિચ્યુઆલિટી? એ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ, સ્પિરિચ્યુઅલ વર્લ્ડ નથી. એટલે ઓકે. પણ આપણે એમ સમજીએ તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ મતલબ આ જ વર્લ્ડની તમે વાત કરો છો. એટલે એના અંદર એક ભાગ છે કે જેની અંદર મોટા ભાગે જે અધ્યાત્મને લગતી બાબતો થતી હોય એવા પ્રકારના લોકો. તો એમાં ઈમોશનલ કે સેન્સિટીવ હોવું મૂર્ખામી ભર્યું ગણાય છે? ના, આમાં તો લોકોનો નજરીયો કામ કરતો હોય છે. તમારો નજરીયો શું છે બીજા પ્રત્યે? એ જો આવું કરે તો તમે શું વિચારો છો એમના પ્રત્યે? એ પણ હું સાથે જણાવો તો અમે વી વિલ બી હેપીયર. બરાબર? એટલે ઈમોશનલ કે સેન્સિટીવ હોવું એ કોઈ મૂર્ખા ભરેલી બાબત નથી.
"વ્યવહારિક જીવનમાં ઈમોશન્સ કે સેન્સિટીવ થયા વગર સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ કઈ રીતે શક્ય બને?" વ્યવહારિક જીવનમાં ઈમોશન્સ કે સેન્સિટીવ આમાં તમે થતા નથી હોતા, આમ ઈટ જસ્ટ હેપન્સ. આમ આ દુઃખ મુકાઈ જાય તમારાથી, આમ થઈ જ જાય. અમુક પ્રકારની ઈમોશન આર ઓલવેઝ સો વેરી સ્ટ્રોંગ, ઈટ કેરીઝ યુ. અને જ્યારે તમે કોઈ ઈમોશનલ એક્સપિરિયન્સ કરતા હોય કે સેન્સિટીવ થઈ ગયા હોય, પછીથી જે ઈમોશનલ એક્સપિરિયન્સ આવતો હોય અથવા ઈમોશનલ એક્સપિરિયન્સ કરી લીધા પછી જ્યારે તમે એક્સ્ટ્રીમલી સેન્સિટીવ કન્ડિશનની અંદર હોય, એવી જગ્યાએ શું બને છે કે બેલેન્સ કેવું હોવું જોઈએ અને કેટલું હોવું જોઈએ, કેવી રીતે નક્કી કરાય? આમાં નક્કી નથી થતું હોતું, બસ એમ થતું જ હોય, ઈટ જસ્ટ હેપન્સ. એક સમયે માણસ પોતાનું બેલેન્સ રીગેન કરી જ લેતો હોય છે. એની જે જેને કહેવાય ને કે ગ્લેન્ડિંગ રિસ્પોન્સ એ બધા જે છે અનેક નર્વસ સિસ્ટમ છે એ બધું આવશે, કામ કરશે અને અગેન એ પેલો રડતો માણસ શાંત થઈ જશે.
દુઃખમાં ભરતો હશે, ધીમે ધીમે એ પાછો નોર્મલ થઈ જશે. બીકોઝ પર્સન કેન નોટ ગો ઓન ક્રાય ફોર વેરી લોંગ ટાઈમ. સી મસ્ટ વીપ ઓર સી વિલ ડાય. ખબર છે ને એ પોએમ?
"ઈમોશનલ કે સેન્સિટીવ હોવું અને કરુણામય હોવું એમાં કેટલો અંતર છે?" જો કરુણામય છે એટલે આ કરુણા પણ એક પ્રકારની ઈમોશન. ઈમોશનલ બેઝ તો હંમેશા હોય. તમે કોઈક વ્યક્તિની કોઈક પરિસ્થિતિને જ્યારે તમે પરસીવ કરો છો અને તમને આઉટ ઓફ હ્યુમેનિટી, આઉટ ઓફ યોર સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ જે કંઈ તમે અત્યાર સુધી રીગેન કર્યા છે અને તમને એના માટે કંઈક કરવાની ઈચ્છા થાય, થાય ઈચ્છા થાય, તો એ વખતે કરુણામય તમે બની જતા હો છો. પણ એક માણસ અહીંયાથી ત્યાં આગળ આમ જતો હોય અને પડી જાય તો બુદ્ધ...
એને જુએ તો એને ઊભો ના કરે. બુદ્ધ એટલા બધા કરુણામય છે. તમે પણ તમારો દીકરો જ્યારે પડી જતો હતો, નાનો હતો, ત્યારે એને પડેલો રહેવા દેતા હતા? થોડીક વાર રાહ જોતા હતા એની મેળે? કેમ? તો કે એની મેળે ઊભા થતા એ સુખ છે. એને વાગ્યું છે ખરેખર તો તમારે એને ત્યાં આગળ પંપાડવાની જરૂર છે, એને આંસુ લૂછવાની જરૂર છે. પણ એ બધું જો તમે કરો તો એ શું છે? દયાનો ભાગ છે. પણ જ્યારે તમે એને ઊભો નથી કરતા અને બેઠા બેઠા ધીમે રહીને કહો છો, "અહીંયા, અહીંયા તને ઊભો કરું." એ ઊભો થઈને ઓલરેડી આવી જ ગયો છે. પછી તમે એને કહો છો કે "ઊભો કરું?" તો એના જેવી વાત. તો આવું જે રિસ્પોન્સ હોય છે એને કરુણા કહીએ. તમે એની પર કોઈ દયા નથી કરતા, તમે કરુણા કરો. કેમ? તો કે એને આવનારી જિંદગીના જે વધારાના મુશ્કેલ જે ડિફિકલ્ટ ટાઈમ છે, એના માટે તમે એને મદદ અત્યારે નહીં કરીને તૈયાર કરી.
કેટલું છે ધેટ આન્સર? સો લેટ્સ ફાઇન ગુડ.
"મૃત્યુ પછી ફરી જન્મ થાય છે તો આ શરીર ફરી આવે છે કે આત્મા?" આ શરીર તો ગયું ભાઈ. મુઠ્ઠી પાડી લોકોએ, મુઠ્ઠી રાઠ. શું કહે છે? હવે ફરી આવે તે આત્મા. પણ હા, એ આત્મા છે પણ એ પેલું બધું પાછું મોઢે લઈને ગયો તો ને? સંસ્કાર લઈને પછી એની અંદર પુરાઈને પાછો નવો કોથળો લઈને આવ્યો છે. તો આ શરીર ફરી આવે કે આત્મા? હા, જો આત્મા આવે છે તો કર્મ એને ચિટકેલા હોય છે. ના, આત્માએ પહેરેલું એક જે ખોળિયું છે તેની અંદર સાહેબે બતાવ્યું ને આપણને કે બધા ચાર-પાંચ બધા લેયર્સ છે. એમાંનું એક કારણ શરીર કહેવાય છે. તો એ કારણ શરીરની અંદર બધા જ કારણો પડેલા હોવું જોઈએ કે એને જન્મ લેવો જોઈએ, એને આટલા ઉંમરના થયા વખતે આ કામ કરવું જોઈએ, આ વખતે એને આ જગ્યાએ જઈને આ કામ બધું અંદર લખાયેલું છે. તો કર્મ એને ચીટકેલા હોય છે એટલે એને કર્મ ચીટકેલા છે પણ એને આત્મા ઉપર નહીં, આ જગ્યાએ ચીટકેલા છે.
"મુક્તિ એટલે શું?" મુક્તિ એટલે શું? આ પ્રશ્ન શું છે? શેનાથી મુક્તિ જોવે છે? પહેલી વાત તો એ હોવી જોઈએ. બંધાનમાંથી? તો તમે પહેલા તો એ નક્કી કરો કે તમે ખરેખર બંધનમાં છો? તો તમારા માટે મુક્તિ એ કામનો વિષય છે. જો બંધન તમે ફીલ જ નથી કરતા તો મુક્તિની વાત કરવાનો કોઈ મતલબ રહેતો નથી. જો તમે આત્મા છો તો તમને કોઈ બંધન હોઈ ના શકે. દોઢ-પોણા બે દિવસથી હું આ એક જ વસ્તુ શીખવું છું. એટલે મુક્તિનો કોઈ આવી રીતનો મતલબ રહેતો નથી. પણ મુક્તિનો મતલબ હા એવો હોય છે કે જેની અંદર તમને કોઈપણ પ્રકારનું કાર્મિક જેને કહેવાય કે ચારે બાજુથી જે કંઈ થતું હોય એવું પ્રેશર તમને કંઈ થતું ના હોય. તમે યથેચ્છ તમે જીવન જીવી શકતા હોય અને જ્યારે જે સમયે જે કર્યું હોય કોઈ રોકટોક નહીં. બસ એવા પ્રકારનું તમને આમ એક ફિલિંગ આપ્યા કરતું હોય એવું મસ્ત જીવન હોય.
તમારે શું કમાવું? કોઈ નહીં પૂછે. ક્યારે ઉઠવું? કોઈ નહીં પૂછે. શું કરવું? કોઈ નહીં પૂછે. બસ એવું હોય ત્યારે એને બુદ્ધિનો અનુભવ આવે. પડોસી બી ના ટોકિંગ. નહિતર રોજ આવીને આઠ વાગે બેલ દબાવે, "તમારે ત્યાં છાપું આવ્યું છે." પાછું તમારે ઊભા થઈને ખોળીને એને આપવું પડે. તમે તો હજી વાંચ્યું પણ ના હોય કારણ કે તમે તો મોડા ઉઠો છો. એટલે આમ ઊંઘમાંથી આંખો ચોળતા ઉઠીને બહાર જવું પડે. તો આ પણ બંધન. તો કારણ કે પાડોશી આપણો બહુ પ્રેમ કરે છે.
"મુક્તિ લેવી સારી કે ફરી જન્મ લેવી?" ચોઈસ યોર્સ. તમને મુક્તિની મજા આવતી હોય તો મુક્તિ લો. તમને જન્મ લેવામાં મજા આવતી હોય તો તમે નવો જન્મ લો. ટ્રાય સમથિંગ ન્યુ આ વખતે.
"કુંડલિની એ સૂક્ષ્મ શરીરનો ભાગ છે કે આત્મિક પ્રદેશોનો ભાગ છે?" તેજસ કુંડલિની ધ્યાન એ આત્મિક સ્વરૂપના ગુણોના ધ્યાનનો જ એક ભાગ છે. સાહેબ, હું ચાહું છું કે આ પ્રશ્નનો જવાબ તમે આપશો. એક્ચ્યુલી જ્યારે ઇન્કાર્નેટેડ સોલ નીચે ઉતરે ને એટલે જીવ આત્મામાંથી જ્યારે શરીર ધારણ કરે તો એમાંથી જ્યારે આત્મા ઉપરથી નીચે ઉતરે, જીવ આત્મા ઉતરતી નથી કશું પણ જ્યારે ફાઈવ બોડીસની અંદર એ દાખલ થાય તો કારણ શરીરની અંદર બે અસ્તિત્વ રહે. હાયર કારણ શરીર છે એની જરાક નીચે એના ખૂણા ઉપર 12 ચક્ર હોય જેને આપણે કહીએ કે શું કહેવાય પુરુષ તત્વ કહેવાય છે. ત્યાં ડિવાઇન સ્પાનું અસ્તિત્વ હોય છે. એવી જ રીતે નીચેની તરફ કુંડલિની એનર્જી એટલે કારણ શરીરનો અને આત્મા કારણ શરીરમાં રહેનારો એક આત્માનું સ્વરૂપ જ છે. ટેકનિકલી વેરી વેરી ટેકનિકલ.
"સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીમાં ઓબ્સ્ટેકલ્સ બહુ આવે છે. ઓબ્સ્ટેકલ્સ ફિઝિકલ છે. તમે સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી કરી રહ્યા છો તો ઓબ્સ્ટેકલ્સ તો અનુભવ ન થવો જોઈએ વાસ્તવમાં, ઇફ યુ આર કરેક્ટ." પહેલી વાત તો એ. હા, તમને આ જે કંઈ બાબતો આવી રહી છે એ બધી ડખોડ નખલ છે. "મેડિટેશન કંટીન્યુટી બ્રેક થાય છે. ઓબ્સ્ટેકલ્સ ના આવે તેના માટે શું કરવું?" ભાઈ, જો થોડી તકલીફ તો રહેવાની. આપણે ધ્યાન એટલું રાખવાનું કે જાણે જોઈને આપણે અથડાવું નહીં, દિવાલમાં માથું ભટકાવું નહીં. એટલે અથડામણ ટાળ. શાંતિથી જીવ અને લોકોને પહેલા તો તું લોકોને મુક્તિ આપ. હું તમને એ કહેવા માગું કે હું બધાને મુક્તિ આપું છું. મારી તમામ ફરજોમાંથી, મારી તમામ માન્યતાઓમાંથી, મારા તમામ પ્રકારની એક્ટિવિટીઓમાંથી, જે કંઈ વિચારો કર્યા છે એ બધી બધી ચીજોમાંથી હું બધાને મુક્ત કરી દઉં પહેલા.
પછી હું જઈને કહીશ કે મને મુક્તિ આપો તો મને મળશે. એટલે પહેલું કામ તો એને આ કરવું જોઈએ. બીજી વસ્તુ કે એને સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી કરવા માટે જે કંઈ ધખારો ઉપાડ્યો છે. હવે જો એ પરણેલો હોય તો એમાં એની પત્નીનો શું વાંધો? એના બાળકોનો શું વાંધો? મારા ઘરમાં આ પરિસ્થિતિ હું ભજવાઈ ચૂકી છે બહુ સારી રીતે. મેં તમને બધાને કહી દઉં, ખબરદાર થઈ ગયો. સ્પિરિચ્યુઅલ થવું એ ડિસીઝન.
તમારું છે, પણ જે તમારી બાકીની જવાબદારીઓ છે, એ બધીને ફૂલફીલ કર્યા પછી જે તમારી પાસે નેટ ટાઈમ એન્ડ એનર્જી સેવ થયેલી હોય, એમાંથી તમે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ, ઇન્વેસ્ટમેન્ટ વગેરે વગેરે કરી શકું. જો આમાંથી કોઈ જગ્યાએ કાપકૂપ કરવાનો પ્રયત્ન કરશો તો બચી જશે.
સો, મન અને ચિત્ત જે બહાર વધારે જાય. મન બહાર ના જાય. જે બહાર જાય છે એ ચિત્ત કહેવાય. મન છે ને એ ફિઝિકલ છે, સ્થૂલ. એટલે આમ મનને આપણે જોઈ ના શકીએ, પણ એનું ફંક્શન આપણને ખબર પડી જાય તરત જ. સો, એટલે જસ્ટ ફિઝિકલથી એક લેયર અંદર એવું, એ એ સૂક્ષ્મ છે, પણ એ ફિઝિકલ છે. એટલે મન મનોવ્યાપાર. કોઈ માણસ આમ બેઠો હોય તો આમ વિચાર કરે.
આજકાલ એવા પણ કંઈક મશીનો મળ્યા છે, બધા 25 જાતના ઇલેક્ટ્રોડ લગાડી દે અને પેલા માણસને આમ ધુવાડી દીધું હોય. મોટી સ્ક્રીન ઉપર બધા જોતા હોય કે આ લોકો શું વિચારે છે. એ જે કંઈ ઇલેક્ટ્રિકલ ઇન્ટેલન્સીસ ચાલતા હોય છે, એને લોકો ટ્રાન્સલેટ કરે છે. એમાં બધું એઆઈ લગાડે છે, બધું કંઈક કરે છે ને રિકન્સ્ટ્રક્ટ કરી નાખે કે આ માણસ આવું વિચારી લે. તો બહાર જાય તો એને કંટ્રોલ કરવા માટે શું કરવું?
પ્રાણિક બ્રીધિંગ 7-1-7નો રેશિયો બરાબર નથી, ફાઈવ-ફાઈવ-ફાઈવ-ફાઈવ કરો. એક બીજું કંઈક શીખવાડી દો. કોઈક નાનું થોડુંક થોડુંક મેડીટેશન કરો. બહુ તોફાન મચાવતું હતું. એક્સરસાઈઝ કરો, કીર્તન કરો, ભક્તિ કરો, કંઈક કરો. એને શાંત કરો. જે તોફાને ચડ્યું હોય તેને આપણે શું કહીએ? કરવું જોઈએ શાંતિ. નમસ્તે. એન્જોય ભગવાન.
"સર, એઝ યુ સેડ ધેટ ફાઈવ સેન્સીસ વેન અટેચ વિથ ડિઝાયર મેક્સ ધ માઈન્ડ ટુ વર્ક. ફોર એન ઇન્ફન્ટ, સેન્સીસ આર ધ ફર્સ્ટ ફોર્મ ઓફ નોલેજ ફોર હિમ. ઇફ બાય એની અનફોર્ચ્યુનેટ સર્કમસ્ટન્સીસ ધ ચાઈલ્ડ ડઝન્ટ ગેટ એક્સપિરિયન્સ ઓફ ઓર હિઝ ડિઝાયર, ફોર એક્ઝામ્પલ, ધ એક્સપિરિયન્સ ઓફ મધર્સ મિલ્ક. સપોઝ અ ચાઈલ્ડ હેઝ નોટ ગોટ ધેટ એક્સપિરિયન્સ. ધીસ ડિઝાયર ઓફ ધ ચાઈલ્ડ ઇઝ અનફુલફિલ્ડ. વિલ ધીસ અનફુલફિલ્ડ ડિઝાયર અફેક્ટ હિઝ પર્સનાલિટી બાય એની વે?"
અહીં સુધીનું જે કંઈ મેં વાંચ્યું, તેના અંદર એક એવું આપણને ચિત્ર જોવા મળે છે કે એક બાળક છે અને હી ઇસ વોન્ટિંગ મધર્સ મિલ્ક. પણ એને કોઈ પણ સંજોગ એવો બન્યો છે, ધેર કેન બી એન નંબર ઓફ સર્કમસ્ટન્સીસ, કે જેની અંદર એ એનાથી બ્રેસ્ટ ફીડિંગથી વંચિત છે. તો શું એની આગળ ઉપર જીવનની અંદર કોઈક અસરો આવશે? હા અને ના, ડીપેન્ડ્સ.
આ કેવી રીતે છે કે જો એ હશે બધું તો બધી જ તકલીફોને ઓવરકમ કરી જશે. બિલકુલ, નાલિકા કીડા જેને કહેવાય ને, એવા છોકરાઓ એટલા જબરજસ્ત સ્ટ્રોંગ હોય છે અને એ લોકોની પર્સનાલિટી પણ એટલી બધી સ્ટ્રોંગ હોય છે કે ના પૂછાય. તમે ઘણાને એવા જોશો અને એ લોકો સિગરેટ નથી પીતા મોટા થઈ. સામાન્ય રીતે આ લોકોએ એસોસિએટ એવું કર્યું છે કે જે બાળકો આવી રીતે બ્રેસ્ટ ફીડિંગથી વંચિત રહેતા હોય છે, એ બધા મોટી ઉંમરે સિગરેટ પીતા થતા હોય છે. સામાન્ય રીતે, હાઉ ફાર ઇટ ઇસ કરેક્ટ? ધેર આર સર્ટન સ્ટડીઝ, પણ આ ધીસ કેનોટ બી 100% રાઈટ, યુ નો. એટલે એ એવું થઈ પણ શકે છે અને ના પણ થઈ શકે.
પણ કોઈક એને એવો પણ દોષ મળી જાય દેસાઈ જેવો કે લાફો મારી શકે. જો ફરી વખત મેં જોયું, બિચારું એ જિંદગીની અંદર એ એક જ પેલી વખત આમ સૂટો મારવા ગયો, પકડી ગયો. આવું કોઈ હાથમાં આવી ગયો તો પછી એ ભૂલી જાય. સમજી ગયા? એટલે કંઈ ના થાય.
"ડિઝાયર અફેક્ટ હિઝ પર્સનાલિટી બાય એનીવે એટ ધ લેટેસ્ટ સ્ટેજ ઇન લાઇફ વેન ધ ચાઇલ્ડ બીકમ્સ? હાઉ કેન હી કમ આઉટ ઓફ ધીસ અનફુલફિલ્ડ ડિઝાયર?"
કરી શકાય. અને આટલી બધી આપણે ત્યાં આગળ હિન્દુસ્તાનમાં સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ છે, એમાંથી કોઈ પણ એ કરીને એ પોતાની જે કોઈ પરિસ્થિતિ હોય, એમાંથી આત્માથી બહાર આવી શકે છે.
"એઝ યુ સેડ અબાઉટ ટુ ફોર્મ્સ ઓફ ડેલ્થ, ઇફ એની પર્સન હે અપંગ મૃત્યુ, ઇફ બેક પર્સન હે ફોર્મ ઓફ મૃત્યુ એઝ ફેમિલી, હાઉ કેન વી પ્રે ફોર ધ ડીસીઝ મેમ્બર ઓફ ધ ફેમિલી?"
આપણે પ્રેયર કરવી છે તો પર્સન ઇસ ઓલરેડી ડિપોર્ટેડ? પહેલો તો મારો પ્રશ્ન એ છે અહીંયા આગળ. ઓર ઇસ પ્લાનિંગ ટુ ગો? ઇસ ડીસીઝ એટલે ને અહીંયા ડીસીઝ લખેલું છે. ડીસીઝ મેમ્બર ઓફ... જય શ્રી રામ, જય શ્રી રામ. બરાબર છે.
તો એના માટે આપણે શું કરી શકીએ? વી કેન પ્રે. પ્રેયર ઇસ યોર બર્થ ફ્રેન્ડ. તમે કોઈના પણ માટે ક્યારેય પણ, કોઈપણ સમયે, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ જગ્યાએ પ્રેયર તો ચોક્કસ કરી જ શકો છો. બ્લેસિંગ્સ તમે કોઈના પણ માટે કરી શકો છો. એ તો ઇટ ઇસ યોર રાઈટ.
"ઇઝ ઇટ ઓકે ટુ ફોલો રાઇટિંગ જર્ની ફોર રાઇટિંગ ડાઉન ઓન કન્ફેશન?" યસ, ઇટ ઇસ ઓકે, ઇટ ઇસ ઓકે.
પણ પછી આપણને જો એવું કંઈ હોય કે કોઈકના હાથમાં આવી જશે ને હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ ને આમ તેમ, તો લખીને પછી એને ભૂસી કાઢો. મતલબ, સળગાવી દે. તમે લખી કાઢ્યું, તમારું કામ પૂરું થઈ ગયું. બરાબર?
ધ પ્રોસેસ ઓફ સેલ્ફ. એક્ચ્યુલી, વેન યુ સ્ટાર્ટ રાઇટિંગ, યુ નો, આઈડિયા ક્રિસ્ટલાઈઝ. માટે એ વસ્તુ ત્યાંથી નીકળી જશે, પૂરી થઈ જશે ધ પ્રોસેસ. આમ લખવાનું: "મારાથી આજે આવું આવું આવું આમ થઈ ગયું છે." પછી આમ ફર્સ્ટ ક્લાસ રીતે મારવાનો આગળ અને પાછળ બે ત્રણ વખત. જો પ્રાણી કિલર હોવું ને આવડતું હોય તો. અને ના સમજ પડતી હોય તો, અગ્રે સ્વાહા. બરાબર?
"પ્રોસેસ ઓફ સેલ્ફ રિયલાઈઝેશન બીકમ્સ વેરી ઓવરવેલ્મિંગ ફોર ધ પર્સન હુ ઇસ ગોઇંગ થ્રુ ધ પ્રોસેસ ઓફ સેલ્ફ રિયલાઈઝેશન." યસ એન્ડ નો. વાય યસ? હા, એવું લેવાનું હતું. કારણ કે એ એક જેને કહેવાય, નોર્મલ ન કરી શકાય એવા પ્રકારની, સામાજિક રીતે જેને કહેવાય, નોર્મલ ન કરી શકાય એવા પ્રકારની એક પ્રોસેસમાંથી પોતાના જીવનને પસાર કરી રહ્યો છે. સો, હાઉ કેન હી બેલેન્સ ઇમોશન એન્ડ બી કાઈન્ડ વન સેલ્ફ પ્રોસેસ?
ઓફ સેલ્ફ રિયલાઈઝેશન બીકમ્સ ઇઝી જો મેડીટેશન ઓન ટ્વીન હાર્ટ આની અંદર બહુ મદદ કરી શકે. જો એ ટૂથફૂલી, ફેથફૂલી એન્ડ રેગ્યુલરલી કરતો હોય, મેડીટેશન ઓફ ક્વીન આર્ટ્સ બધા જ લોકોના ઈમોશન બધા જ બેલેન્સ થઈ જશે. કેમ કે સોલર એક્સિસ ચક્ર જે છે, અહીંયા આગળ આપણે શું એક્ટિવેટ કરીશું? હાર્ટ ચક્ર. અહીંયા ઉપર શું કરીશું આપણે? ગ્રાઉન્ડ ચક્ર. જ્યારે તમે હાર્ટ ચક્રને એક્ટિવેટ કરશો, તમે એ બધી એનર્જી આપી દેશો, તો એ હાર્ટ ચક્ર ધીરે ધીરે એન્જ થશે. ઈટ ધેટ ઈટસેલ્ફ વિલ ક્લીન્સ ધ સોલર પ્લાન્સીસ ચક્ર એઝ વેલ. એ ધીમે ધીમે ધીમે ધીમે "કાઈન્ડનેસ વિલ રિપ્લેસ ધ ક્રૂએલટી" – મારું જે સૌથી પહેલું મેડીટેશન ઓન થ્રી હાર્ટનું ટ્રાન્સલેશન કરેલું હતું, જો કેટલાક લોકોના પાસે હોય તો એના શરૂઆતના દિવસોની અંદર જ એ કર્યું હતું. ત્યારે અમે કહેતા હતા કે, "તમે તમારા શ્વાસની અંદર શાંતિ લો અને જીવનની તમામ અશાંતિઓને વહાવી દો." આવા બધા શબ્દો હતા એની અંદર જુદું લખેલું હતું.
એટલે બધું શું છે? ઈમોશન્સને તમારે જે ગ્વ છે, એ બધાને ખતમ કરવાના છે. રિપ્લેસમેન્ટ ઓફ પોઝિટિવ ઈમોશન્સ. યુ રીમુવ ઓલ યોર નેગેટિવ એનર્જીસ, નેગેટિવ ઈમોશન્સ. અને એના અંદર ટ્વિન હાર્ટ મેડીટેશન ખૂબ મદદ કરી શકે. જો બીજું કશું ના આવડતું હોય તો "ઓમ શાંતિ શાંતિ શાંતિ" કર્યા કરશે તો પણ એ શાંત થઈ શકે. "વુડ લાઈક ટુ નો વિચ પ્રેક્ટિસ કેન હેલ્પ ટુ ઓવરકમ ધીસ." હેવ આઈ આન્સર? અચ્છા, કોઈને કંઈ બાકી રહેશે? નવધા ભક્તિ પર રાઈટ.
થોડી જરા વધારે વાત કરીએ કે નવદા ભક્તિના જે નવ બાબતો છે, તેમાં એક જે હાસ્ય હતું એ એક્ચ્યુઅલી ટેકનિકલી દાસ્ય ભક્તિ, હાસ્ય ભક્તિ નહીં હતી. એ દાસ્ય ભક્તિ હતી. જ્યારે બોલ્યો ત્યારે પણ મને થોડું થયું હતું કે "ધીસ ઇસ નોટ કરેક્ટ," પણ બસ એમાં જ થઈ ગયું. સો, આઈ એમ સોરી ફોર ધેટ. હવે નવદા ભક્તિના જે નવ પ્રકારો છે, તેનો આ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ સવારથી હું તમને વાર્તા કહી રહ્યો છું. એ કોણ છે? તો કે શ્રવણ જે ભક્તિનો પ્રકાર છે. તો બેસ્ટ શ્રવણ ભક્તિ કોની હતી? એવું કહેવામાં આવે છે કે આ સંસારની અંદર, આ સંસારની અંદર શ્રેષ્ઠ કોણ છે? તો કે શ્રેષ્ઠ માત્ર સુખદેવજી છે અને શ્રેષ્ઠ શ્રોતા કોણ છે? તો કે શ્રેષ્ઠ શ્રોતા માત્ર પરીક્ષિત છે. એવું શા માટે છે? પછી કે મધ્યમ, તો એની અંદર નારદજીનો નંબર આવે છે. પછી કે એનાથી નીચે, તો કે સુત પુરાણી જે થઈ ગયા તેમનો નંબર આવે.
તો આ પરીક્ષિત અને સુખદેવજીને આપણે ટોપ નંબર કેવી રીતે આપણે આપ્યો? તો કે એવું બન્યું હતું. શું બન્યું હતું? કે સાતમો દિવસ થયો. બનવા કાળે એવું બન્યું કે પ્રચંડ આંધી ઉઠી જબરજસ્ત ત્યાં આગાળે અને એટલો મોટો ભયંકર વંટોળ આવ્યો. મંડવો પડવી ગયો. અંદર બેઠેલા માણસોએ ઉડવા માંડ્યા અને બધું તોફાન ચારે બાજુ મચી ગયું હતું. અને કેટલી ચીજ વસ્તુઓ એ વંટોળ એ કરીને લઈ ગયો. બધું જતું રહ્યું. ત્યાં પણ ભાગી ગયા. આટલા મોટા વંટોળમાં તો આપણાથી એમ કે રહેવાય કે નીકળો કે આ સલામત ક્યાં શું દેખાઈ કાઢો એમ કરીને બધા લોકો જતા રહ્યા. એ વંટોળ જતો રહ્યો. બેઠેલા ફક્ત બે જણ હતા. સુખદેવજી કંટીન્યુ ટુ ટોક વિથ પરીક્ષિત અને પરીક્ષિત વોઝ ધેર એન્ડ હી વોઝ લિસનિંગ વિથ અનવેરિંગ અટેન્શન અનવેરેબલ. એટલા માટે કહેવામાં આવે છે કે એમના જેવો કોઈ શ્રોતા અને હજી સુધી હોઈ શકે.
અચ્છા, સુખદેવજી શ્રેષ્ઠ કેમ છે? તો કે એ જે બોલે છે એ એ બોલતા નથી. પ્રેયરફૂલી એ પોતાનું આખું જીવન એમને કાઢી નાખે છે. તો એ શું કહે છે? "આ વાણી જે છે તે મારી નથી. અહીંથી બોલાવવામાં આવી રહ્યું છે." તો જ્યારે કોઈ પણ એવી રીતે જ્યારે બોલે છે, ત્યારે એ એ જે બોલે છે એના વાતમાં એક વજન આવે છે, વજુદ આવે છે. થોડું પ્રાણી સાયકો થેરાપી શીખવાડું? સાયકિંગ સેલ્ફ શીખવાડું? ચાલો. એવું બને છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ વસ્તુ બોલે છે, તો એ ફિઝિકલ વર્લ્ડની અંદર એ બોલાયેલો જે શબ્દ છે એ સૂક્ષ્મ વર્લ્ડની અંદર જાય છે. ત્યાંથી એ ટ્રાવેલ થાય છે, ઈમોશનલ વર્લ્ડ સુધી જતો હોય. બરાબર? હવે અહીંથી બોલાયેલો જે અ, આ, ઈ, ઉ વગેરે વગેરે. પણ પછી એ જે કંઈ બોલાયું, એ શબ્દના સાથે એક મિનિંગ એટેચ થઈ ગયો છે, "વિચ ઇસ પોપ્યુલરલી નોન બાય પોપ્યુલેશન." અને દરેકનું એક જનરલ કન્સેન્સિયસ હોય છે કે દાખલા તરીકે હું આને કેળું નહીં કહી શકું.
બધાને સમજ છે કે આને પેન જ કહેવાય અને પેલાને જ કેળું કહેવાય. એ કેવું હોય? તો કે બધાને ખબર છે. અને ફોર એકઝામ્પલ, હું એકદમ જ એમ બોલું કે "પતંગ," તો આપણે કોને પતંગ કહીએ છીએ? આપણને ખબર છે. એટલે અનેક પ્રકારની પતંગ હોઈ શકે, પણ આપણા દરેકના માઇન્ડની અંદર અત્યારે જે પ્રોડ્યુસ થઈ ગયો, એ ખોટો બહાર બની જાય છે. તો એવી રીતે જ્યારે કંઈ પણ બોલાય છે, તો ઈથરની અંદર એની એક આકૃતિ ઓલરેડી બની જાય છે. હવે એ આકૃતિને જો કોઈ થોડુંક ચૈતન્ય આપે, થોડી એનર્જી આપે અને પછી એને ચોક્કસ કામ કરવા મોકલી દે. આવા બધા કામો જે સાયકટિક લોકો હોય છે, જે કહે છે ને હમણાં બધા ભૂત ભુવા બધા, એ લોકો લોકો આવા બધા પ્રકારની વસ્તુઓ ચાલુ કરતા હોય. હવે "ધે હેવ સર્ટેન ઇન્ટેન્શન." ચોક્કસ કામ કરવા માટે એ લોકો આવી વસ્તુઓને એક્ટિવ કરતા હોય. તો એની સામે આપણા આઈજી દેસાઈ જેવા ઘડા હોય.
આવા ઘણા બધા ઘડા આકાશમાં ફરતા હોય, બધાને જમીન દોસ્ત કરતા જ હોય. એટલે એ ચાલ્યા કરતો આખો પ્રોસેસ. કહેવાનું એ છે કે શબ્દ છે એ પણ એક બ્રહ્મ છે. યાદ કરો, "ઓમ પૂર્ણ પૂર્ણવિદ." આ બ્રહ્મ છે. એમાંથી જે ઉચ્ચારણ થઈને બહાર આવી રહ્યું છે, તે પણ બ્રહ્મ જ છે. તે પણ બ્રહ્મ જ છે. હવે આ બ્રહ્મમાંથી બ્રહ્મ કાઢી લેવામાં આવશે તો પણ બ્રહ્મ તો બાકી જ રહી.
જશે તો શબ્દ બ્રહ્મ આવી રીતે કામ કરે. બોલાયેલો એક એક શબ્દ જે છે, એ મંત્ર સમાન હોઈ શકે. તો એનું આપણે થોડું જો ખ્યાલ રાખેલો હોય, તો આપણું જીવન વધારે સારી રીતે આપણે જવા દઈ શકીએ. પોતાની જાતને આપણે બીજા લોકોના આવા બધા જે એટેક થતા હોય, એવું બધું થતું હોય, તેનાથી થોડુંક બચાવી પણ શકીએ.
અચ્છા, કીર્તન ભક્તિ. કીર્તન ભક્તિમાં સુખદેવજી નથી. ધેર ઇસ સમ મિસ્ટેક. કીર્તન ભક્તિ શ્રેષ્ઠ કોની હતી? ગૌરાંગ પ્રભુ, મારું ચૈતન્ય, ચૈતન્ય મહાપ્રભુ, તુકારામ. સૌથી શ્રેષ્ઠ જે ચૈતન્ય ભક્તિ કોને કરેલી હતી? એ લોકોની હતી. સૂરદાસ તો બેસીને ગાતા હતા. હી વોઝ નોટ એબલ ટુ સી. પણ પછી પણ ગૌડ પ્રભુ, જેને કહે છે, એમની જે ભક્તિ હતી, ચૈતન્ય ભક્તિ, એટલી બધી ઇન્ટેન્સ હતી કે ગાતા ગાતા એ છે ને તો આમ એટલા બધા એની અંદર આવી જાય કે અનકોન્શિયસ થઈ જાય. એટલા આવેશની આવી જાય કે ગાતા ગાતા પડી જાય. પાછા ફરી જ્યારે હોશમાં આવે, તો વળી પાછું એ જ કીર્તન ભક્તિ એમની કંટીન્યુ થઈ જાય. એટલે બહુ જ તીવ્ર જે કીર્તન ભક્તિ જો કોઈએ કરી હોય, તો આ બે લોકોએ કરેલી છે, જે મારે જાણવું.
સુખદેવજી તો શ્રેષ્ઠ શ્રોતા ન હતા, એ હતા. સ્મરણ ભગવાનનું જો કોઈએ સૌથી શ્રેષ્ઠ સ્મરણ કર્યું હોય, તો પ્રહલાદજીએ કરેલું. સમય છે આપણી પાસે.
પ્રહલાદ પાંચ વર્ષનો દીકરો. પ્રહલાદ પાંચ વર્ષનો. તો રાજા પાસે ગયો પોતાના પિતા અને એને કીધું કે, "પિતાજી, તમે આ જગત જે છે, તેના માલિકને તમે પહેચાનો. તમે મુશ્કેલીમાં મુકાશો. તમારા એટીટ્યુડના કારણે તકલીફો આવશે. તો તમે આ પ્રભુને તમે માલિક સમજીને તમે એના સાથે એમ કે સુલેહ કરી લો."
પાંચ વર્ષનો છોકરો. હિરણ્યકશ્યપ વિચાર કરે છે. એને પોતે સ્કૂલમાં મૂકેલો હોય છોકરાને. એનો જે ગુરુ હતો, એની પાસે જાય છે અને પછી એને કહે છે કે, "આને છે ને તો આ બસ કોઈપણ રીતે નારાયણનું નામ લેવાનું બંધ કરાવો." તો પેલાએ કીધું કે, "ભાઈ, મારી સ્કૂલમાં મૂકી દેજો અને અમે એના માટે પ્રયત્ન કરીશું." એને ચાલુ રાખ્યો પ્રયત્ન. તો થોડા દિવસ સુધીને એને કીધું કે, "તમે આમ બેસો અને આવી રીતના નારાયણનું નામ લેવાનું બંધ રાખજો." બે ચાર દિવસ બધું બરાબર રહ્યું, પણ પેલા મનમાં તો બધું નારાયણ નારાયણ કર્યા જ કરતા હતા.
પછી એવું થયું કે બે દિવસ પછી અમે કંઈક બહાર જવાનું થયું કોક કામસર. જ્યારે પાછા આવ્યા, ત્યાં સુધીમાં પ્રહલાદે એના દોસ્તોને બધાને શીખવાડી દીધું કે નારાયણનું નામ લેવું એનાથી બહુ આનંદ આવે. એ લોકો બધા જ એક સરસ મજાનો ગરબા જેવું કરીને ગોળ ગોળ કરતાં કરતાં નારાયણ નારાયણ નારાયણ નારાયણ કરતાં કરતાં કરતા હતા.
હવે પેલા ગુરુજી આવ્યા. એમને જોયું કે આ છોકરા તો આટલા બધા તોફાને ચડ્યા અને હમણાં જો પેલા રાજાને ખબર પડશે, હિરણ્યકશ્યપુ, તો મુશ્કેલીમાં મુકાઈ જઈશ કે હું. રાજા બિચારાને ડર લાગી ગયો. જઈને છોકરાના ખભે જેવો એને હાથ મૂક્યો, ટ્રાન્સફર પોઝિટિવ ઇફેક્ટ. અને પછી એ પણ. પછી પેલા હિરણ્યકશ્યપુને યાદ આવ્યું કે મારો દીકરો અત્યારે સ્કૂલમાં હશે, તો જરા હું તપાસ કરાવું કે શું થાય. એટલે પહેલા એને એક સેવકને મોકલ્યો.
સેવક ગયો ત્યાં આગળ. છોકરાઓ પણ નાચે છે, પણ નાચે છે, અને ગુરુ ગુરુજી પણ નાચે છે. નારાયણ નારાયણ નારાયણ. એ બી ચોટી ગયો ત્યાં આગળ. ઘણો ટાઈમ થયો, આવ્યો નહીં. એટલે પછી એના કેપ્ટનને મોકલ્યો કે, "ભાઈ, તું જઈને તપાસ કર કેમ તારો સૈનિક પાછો નથી આવ્યો હજી સુધી?" એ ગયો ત્યાં આગળ. જઈને જોયું કે સૈનિક પણ નાચી રહ્યો છે. કહેવા ગયો કે, "અરે, કેમ તું નાચવા માંડે છે?" જેની સામે એ પણ નારાયણ નારાયણ કરવાનું શરૂ કરી દીધું.
એટલે બહુ વાર થઈ. એટલે પછી હિરણ્યકશ્યપ સ્કૂલ ત્યાં આપવું પડ્યું. તો એને કીધું કે, જઈને જેવું જોયું એને કે, "હું શેના માટે આ બધું સ્કૂલ ચલાવું છું ને આટલું બધું ડોનેશન આપું છું ને આ બધું કરું છું? બંધ કરો આ બધું!" બધા સ્તબ્ધ થઈને ઘણીક વાર તો ઉભા રહી ગયા. પછી એને કીધું કે, "આ જો છે, મારા તાપથી બચાવશે." એટલે સજા કરે છે કે પર્વત પરથી. પછી એને કહે છે, "કાંટાની વાળમાં ફેંકી દો એને. પાણીની અંદર ડૂબાડી દો." મતલબ, એ તમામ પ્રકારના બધા જ ઉપસર્ગ, જેને કહેવાય, એ બધા જ પ્રહલાદજીએ દરેક વખતે સહન કર્યા, વિથ પોઝિટિવ કોન્સેસનેસ ઓફ લોર્ડ નારાયણ. અને એમને કંઈ ના થયું.
છેવટે પ્રહલાદને મારી નાખવાનો વિચાર કર્યો. ત્યારે એને કીધું કે, "એક કામ કરો કે એને હવે ઝેર આપી દો." તો જ્યારે ઝેર આપવા ગયો એ માણસ, એને કીધું કે, "તું આ તારે પીવાનું છે." તો કે, "મારા પ્રભુ વિષ્ણુએ મોકલાવેલું છે ને? વાંધો નહિ, હું પીવીશ." તો એમને પીધું. એના માટે એ વખતે ઝેર અમૃત બની ગયું.
ઇતિહાસની અંદર બે કિસ્સા એવા મેં જોયા છે કે જેની અંદર આવું જોવા મળે છે: એક મીરાના કિસ્સામાં અને એક પ્રહલાદજીના. તો તમારા જે ફેથ છે ને, ઇફ ધેટ ઇસ સો વેરી સ્ટ્રોંગ, તો ઈટ હેઝ પાવર ટુ ટ્રાન્સમ્યુટ ધ કેમેસ્ટ્રી એનીથિંગ. તમે વિચાર કરો, હવે જે ઘટના આવી રીતે બની શકે છે, એ જ વસ્તુ બીજી રીતે બને.
એટલે પછી હિરણ્યકશ્યપ ખૂબ ગુસ્સામાં આવી ગયા અને પૂછવા માંડ્યા કે, "ક્યાં? હું ક્યારનો નારાયણ નારાયણ કરે છે. ક્યાં છે કે તું બતાવે કે આ થાંભલામાં છે?" તો કે, "હા, આ થાંભલામાં પણ છે." એટલે પેલો પોતાની તલવાર લેવા ગયો કે, "હમણાં જ હું તારા શત્રુને એમ કે મારી જ નાખીશ." એમ કરીને ભગવાન હજી તો લેવા જાય છે, ત્યાં તો પાછળથી નરસિંહ ભગવાન પ્રગટ થાય છે અને એ લે છે અને એને જે વરદાન હોય છે કે દિવસે ના મરે, રાત્રે ના મરે, ઘરમાં ના મરે, બહાર ના મરે, તો ઉમરા ઉપર લઈ જાય અને પગ ઉપર મૂકીને એને પૂરો કરી નાખો. એટલે એ છે તો એ પ્રહલાદજી છે, એમને એટલી ઇન્ટેન્સ ભક્તિ કરી હતી કે એમના જેવો કોઈ સ્મરણ ભક્તિવાળો હજી સુધી કોઈ ભક્ત પેદા.
થયો નથી, એટલા માટે એનું નામ મૂકવામાં આવે છે "અર્ચન". જેને કહેવાય એ પૃથુ નામના એક રાજાએ કર્યું. એની કથા તમને ભાગવતની અંદર જોવા મળશે. વંદન કોને કર્યા હતા? તો કે અક્રૂરજીએ કર્યા હતા. એ પણ તમને ભાગવતમાંથી મળી જશે. દાસ્ય ભક્તિ કોની? તો કે હનુમાનજીની. સમાજમાં સાહેબે કહી દીધું છે કે, "તું પણ બ્રહ્મ છું ને હું પણ." બાકી તો, "તું લક્ષ્મણ છું અને હું હનુમાન છું." એટલે એ વસ્તુ એમના પાસે હતી. સાખ્ય ભક્તિ કોને કરી હતી? અર્જુને વ્યસ્ત કરી હતી. આત્મનિવેદન કોણે કર્યું હતું? સૌથી સરસ બલિ રાજાએ કર્યું. પાતાળમાં છે એમને જવાનો વખત આવ્યો વામન અવતારની અંદર, તો મસ્તક ઉપર વામન જે હતા તેમને મૂક્યું અને એને સીધો પાતાળમાં મૂકી દીધો. તો પણ એ પોતાના વર્ચ્યુસમાંથી પાછા હટ્યા ન હતા. એટલા માટે આજની તારીખમાં પણ ભલે રાક્ષસ કુળમાં હતા, પણ બલિ રાજા તરીકે આપણે એમને એક આદરથી આજની તારીખમાં બોલી રહ્યા છીએ.
ચાર મહિના માટે વિષ્ણુ ત્યાં પહેરેગીર તરીકે, હા, એને બાંધી દીધા હતા. એ બધી વસ્તુઓ ત્યાં આગળ એ વખતે. તો આ બધી ડિટેલ્સ છે નવધા ભક્તિની અંદર. તો જો કઈ પાદે, પાદસે, પાદવ, ત્રણ-ચાર, એક બાકી રહી ગયું. પાદ સેવન, પાદ સેવન એક રહી ગયું, બરાબર છે? એ પણ ક્યાંક હોવું જોઈએ. ભરતજી, ભરતજીએ સૌથી શ્રેષ્ઠ તો, હા, ભરતજીનું છે, ભરતજીનું. અને સર, સાયકોથેરાપીનો ટોપિક છૂટી ગયો. જે ગયું એને જોવા દેવાનું. તો તમે જેટલું જરૂરી હતું એટલો ભાગ કહી દીધો. વધારે ઊંડા ઉતરવું હોય તો, "યુ હેવ ટુ આસ્ક પ્રોપર ક્લાસ." બરાબર છે? ફરક જોઈએ. જે રામજીની પાદુકાનું જે પ્રોપર સેવન કરેલું હતું, એના પ્રમાણે આમાં હજી અત્યારે મોટું નથી. તો એ પાદ સેવનની ભક્તિ હતી એમની. "વિલ કરંટ થિંગ થેન્ક્યુ ફોર રિમાઇન્ડિંગ ધીસ." નેક્સ્ટ આપણે કરીએ, "કેવળ આત્મા." તું કોણ છું?
કેવળ આત્મા. આ બધું શું છે? કેવળ આત્મા. આ જગત શું છે? છ તત્વનો સરવાળો. અને હું કોણ છું? શું? તો કે પાંચ તત્વોની બાદબાકી છે. શું છે? પાંચ તત્વોની બાદબાકી થાય એટલે હું જડી જાય. કયા પાંચ તત્વો? અહીંયા લખ્યું. આપણને બહુ જ ક્લિયર થાય. બસ આ પાંચ તત્વોની બાદબાકી થઈ ગઈ એટલે પૂરું થઈ ગયું. પૃથ્વી, પાણી, અગ્નિ, બધું છે ને? ખબર પડી ગઈ ને? હવે તો રિપીટેટિવલી ધેટ. તો એ કહે છે કે ચૈતન્યનો ગુણાકાર. ચૈતન્ય ગુરુ ગુણાકાર કેવી રીતે થશે? કે હું આત્મા છું, મને ખબર છે. હું સામે જોઈશ, તું પણ આત્મા. એ જઈને કહેશે કે આ પણ આત્મા છે. તો જેમ જેમ જોતા જઈશું તેમ ચૈતન્યનો શું થતો ગયો? ગુણાકાર. અવેરનેસ વધતી ગઈ ચૈતન્યની. તો એટલા માટે કીધું કે એને ગુણાકાર અને સંસારનો શું થાય? સાથે સાથે સાઇમલટેનિયસલી એક વસ્તુ બનશે તો તરત જ બીજી બનશે.
તો સંસારનો થઈ ગયો. તો ફાઇનલી શું રહેશે? સંસાર ગાયબ અને શું રહેશે? પૂર્ણ ચેતન. પૂર્ણ ચેતન. હું કોણ છું? કેવળ આત્મા. રાત્રે સૂતી વખતે થોડુંક આવું રિપીટ વિપુલ છે કેવળ આત્મા કેવો હોય? અગેન આ છે ને આટલી વસ્તુઓ તમને બહુ જ ક્લિયર કરે છે. કેવળ આત્મા કેવો હોય? પછી એમાં શું શું હોય? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત આનંદ, નિર્વિકલ્પ, વિરાગી, નિર્વે, અવ્યવહારો, અવિનાશી, સ્વપ્રકાશક, ચૈતન્ય, સૂક્ષ્મતમ, પરમ જ્યોતિ, શુદ્ધામ, નિરોગી, સ્વભાવે સંસારમાંથી બહાર, સદા મમ આત્મા શરણમ. હું મારી આત્માની શરણમાં જાઉં છું એવું કહેવા માગું. હું મારા આત્માની શરણમાં જાઉં છું. બીજા કોઈની શરણમાં હું જતો નથી. મારે મારી જ ભક્તિ કરવાની છે. ખુદ ખુદા. ઓકે. નેક્સ્ટ, "સર્વ અવસ્થા સમાધિ શુદ્ધાત્મા જ્યોતો જલે." એક બહુ સરસ મજાની ત્યાં આગળ પ્રેયર આવે છે.
તેની અંદર આ સેન્ટેન્સ હતું અને એ મને બહુ જ ગમે છે હંમેશા કે કોઈપણ અવસ્થા હોય સાંસારિક, શુદ્ધાત્માની જ્યોત નિરંતર ચાલતી જ રહે, ચાલતી રહેતી. એટલા માટે આ લખ્યું છે. હવે કેવી? તો કે, "જગતને પોસાય કે ના પોસાય, ક્રિયામાં હું અકર્તા." હું કંઈ પણ કરું કે ના કરું, કોઈ પણ ક્રિયા ચાલતી હોય તેની અંદર હું પાર્ટીસિપેટ કરું કે ના કરું, કોઈ પણ ક્રિયાનો હું કર્તા નથી. હું જગતને પોસાય કે ના પોસાય, ક્રિયામાં અકર્તા. સ્વસંવેદન છે એનું પોતાનું છે. એક સ્પંદન જૂની જાતનું છે જે બહાર જેને કહેવાય જડ તત્વોના જે વાઈબ્રેશન છે તેના કરતાં આત્માનો પોતાનો એક અનુભવ આખો જુદા લેવલ ઉપર આવતો હોય છે અને એ તો આમ બસ આત્મા છું ખબર પડે ને એટલે પછી જમજો આવી જાય તરત ખબર પડી જાય. "અદિત તપ કરે, સ્વ સ્વયં બ્રહ્માંડ પ્રકાશે." એ પોતે એવું છે કે આ આખું જેને કહેવાય આ ફિલ્ડ છે એ પણ એક બ્રહ્માંડ છે.
સિમિલરલી આ વ્યક્તિ છે ઇન્ડસ્ટ્રી. તો બધું કલેક્ટિવ છે. એને શું કહીએ છીએ? એક શબ્દ છે એના માટે, સમષ્ટિ. તો વ્યક્તિની અંદર જે છે તે સમષ્ટિમાં છે. જે સમષ્ટિમાં છે તે વ્યક્તિની અંદર છે. જે તમારા એક સેલની અંદર છે એ તમારા આખા બોડીમાં છે એવી ડોક્ટરોને પણ ખબર છે. એટલે કાઢીને કરે છે એમ. શું કહે? બધું ખબર પડી જાય. એટલા માટે બસ એક જ સેલ લેવાનું, પણ એ લેવામાં આડું અવડું થાય તો કેન્સર ચોક્કસ થાય. કારણ કે શું કર્યું? શરીર સાથે સ્ટ્રક્ચર જોડે છેડા. એટલે "ધેટ ઇટસેલ્ફ વિલ ક્રિએટ કોઝીસ કેન્સર." એવું ઘણા બધા કિસ્સામાં જોવા મળ્યું છે. ઓકે. તો સ્વસંવેદન પછી સ્વયં બ્રહ્માંડ પ્રકાશે. અહીંયા પિંડને પ્રકાશે એવી જ રીતે એ સમષ્ટિ જે છે તે આખા બ્રહ્માંડને પ્રકાશે છે. અને તપ કરે કોઈને ખબર ના પડે. કોઈ તપ કરતું હોય. કેટલાક માણસો આમ બહુ મોટા અવાજે આમ બેસીને બધું આમ દાઢી-બાઢી વધારીને બધું કરતા હોય.
"ઓમ નમઃ શિવાય" બધાને સંભળાવવું જોઈએ કે ખબર પડે ભાઈ કરે છે. તો એ છે બધાને ખબર પડે એવું તપ થયું. પણ જ્યારે કોઈ બહુ જ મોટો માણસ જેમને સખત રીતે બોલાઈને કોઈ ખોટી બાબત પર જેમાં તમારો કોઈ પણ ગુણો ના હોય અને ત્યારે પણ એ તમને ધમકાવે.
પાંચ મિનિટ સુધી આ બધું તમે લાલચોળ થઈ ગયું હોય, પાંચ મિનિટની અંદર તો ચોથી મિનિટે તો એમ થયું કે, "નાલાયકને મુક્કો મારી દેવું અત્યારે! તો જાગીરી નોકરી નહીં કરવું કે મારે કશું નહીં!" એવી રીતનું જ્યારે સિચ્યુએશન આવી ગઈ હોય અને તેમ છતાં પણ ટાઢક શાંતિથી ઊભો હોય, કેમ? તો કે, "આ નોકરી જતી રહેશે તો છોકરા વૈ બોલશે, એ પાછી પિયર જતી રહેશે." એટલે આ જો પ્રશ્નનું નિરાકરણ જો હું આવી રીતે મુક્કો મારીને લાઈશ તો શું થશે? એને તો બે બાજુ મરો છે, આમેય તપવાનું છે અને આમેય તપવાનું છે. હવે પેલું તપ એને બહુ અઘરું લાગે એટલે પછી આ ઓપ્શન બી લે કે, "ના ના, સાંભળી લો. સાહેબ જ છે કે કશું નથી. કાલે પછી ધીમે રહીને સમજાવીશું કે ભજીયા ભજીયા ખવડાવી દઈશું, શીખવાડી દેશું, ચા પાણી પીને કે સાહેબ આમાં મારો વાંક જ નથી." શું? એટલે એ વખતે એને જે અડધો પોણો કલાકની ક્ષમતા રાખી, શાંતિ રાખી, એને કહેવાય અદીતા.
એને કહેવાય ઉપાધિમાં જે શાંતિ રાખી શકે એને અદ્વિત કહેવાય. શાંતિમાં શાંતિ રાખીએ અને તપના શાંતિમાં શાંતિ હોય તો શું કહેવાય? શાંતિ. બસ, ત્રીજી શાંતિ આવી ઊભી રહી. એટલે આપણે ત્રણ વાર બોલીએ છીએ, "શાંતિ, શાંતિ." તો અદિ તપ કરતો એ અદિત તપનું પુણ્ય ઘણું મોટું હોય. એનાથી ઘણા બધા જેને કહેવાય પુણ્ય થાય એટલે કે તમને સારી ક્રેડિટ પણ મળતી હોય છે. પણ એના સાથે એવું પણ બને કે ઘણું બધું ડેબિટ ઇરેઝ પણ થઈ શકે. આ એક એવી જગ્યા હોય એટલા માટે કીધું કે, "તું થોડા ઠંડા રખ." ઠંડા જ્ઞાન અજ્ઞાન જે છે તેનો સાર જાણે અને જુએ. શું કરે? જ્ઞાન અને અજ્ઞાનનો સાર છે એ આત્મા છે, એ પોતે સમજતો હોય. આ આટલું જ્ઞાન છે, બાકીનું બધું અજ્ઞાન છે. શું કીધું કે, "હું આત્મા છું એ જ્ઞાન છે, બાકીનું બીજું બધું બાકી બધું અજ્ઞાન." એટલે તમે પ્રાણિક સાયકો થેરાપી કરો કે પછી ક્રિસ્ટલ કરો કે જ્યોતિષી કરો કે વેદ ભણવા જાવ કે મેડિકલ સાયન્સ કરો કે એન્જિનિયરિંગ કરો, આ બધું જ છે પણ એની જરૂર છે ક્યાં?
સંસારની અંદર. યુ કાન્ટ ઇગ્નોર. તમારા છોકરાને તમે ભણવાને મોકલો એવું બનવાનું નથી. તમે ભલે ખબર પડી ગઈ કે તમે આત્મા છો. "હા, પ્લીઝ સર. થેન્ક્યુ સર. થેન્ક્યુ ફોર બીઇંગ વિથ. થેન્ક્યુ, થેન્ક્યુ, થેન્ક્યુ, થેન્ક્યુ, થેન્ક્યુ, થેન્ક્યુ, થેન્ક્યુ સચ્ચિદાનંદ." રાઈટ? તો વોટ આઈ એમ સે, એવું બનશે નહીં કે તમારું અજ્ઞાન એમ કે છોકરાને તમે અજ્ઞાની રાખશો એમ. તમે કહી દીધું કે આ તો બધું અજ્ઞાન કહેવાય એટલે એ બધું અવિદ્યા કહેવાય એમ કરીને તમે જુઓ છોકરાઓને ભણવા નહીં મોકલો એવું નહીં થાય. તમારે પણ પેલું ભરત ગૂંથણ, આંખ, તે બધું બ્યુટી પાર્લર, મેકઅપનો કોઈ કોર્સ કરવા જવાનું, આવું બધું કરવું જ પડશે. ભલે તમને ખબર પડી ગઈ છે કે તમે આત્મા છો અને સામેવાળો પણ આત્મા છે. સો ડોન્ટ ઇગ્નોર ધીસ. કહેવાનું એ છે, સાર જાણે છે એમાંથી અને આપણને ખબર પડે છે કે આમાં આ ઓલ લેટર ટાઈમ એટલે બધું દેખાતું હોય, સ્વયં સ્પષ્ટ થતું હોય એવું આત્મા એના પાસે હોય છે.
એટલા માટે એને કીધું છે અનંત ગુણ. જય સચ્ચિદાનંદ. આત્માના અનંત ગુણ છે, કોઈ પૂરા લખી ના શકે. મારી પાસે અહીંયા એક લિસ્ટ મેં બનાવી છે, તમને આમ થોડુંક બતાવી દઉં. ગોળ બે પાના ભરાઈ ગયા આત્માના ગુણો વિશે લખતા લખતા. ઓકે, તો અત્યારે ૧૦૦% નહીં પણ મેં ચારે બાજુ ખૂબ નથી જો આખું પૂરું પાનું ભરાઈ ગયું આમ લખતા લખતા. આટલા બધા ગુણો મને મળ્યા, થોડાક સંભળાવું: "અસંગ છું, અવિનાશી છું, અવર્ણનીય છું, અમર્યાદિત છું, અપરિમિત છું, અકથનીય છું, અગોચર છું, અચલ છું, અગમ્ય છું, અખંડ છું, આનંદ છું, અલખ છું, અનંત જ્ઞાન છું, અનંત દર્શન છું, અનંત સુખ છું, અનંત શક્તિ છું, એકરસ છું, આનંદ છું, અવાચ્ય છું, અદ્રશ્ય છું, અલક્ષ્ય છું, અમાપ છું, અનાશક્ત છું, અકર્તા છું, અભેદ છું, અભેદ્ય છું, ટંકોત્કેન છું, અનાશક્ત છું, અપાર છું, સત્ય સંકલ્પી છું, સ્વયં જ્ઞાન રૂપ છું, સર્વશક્તિમાન છું, સર્વ સત્તાધીશ છું, સ્વતંત્ર છું, સમર્થ છું, સ્થિર છું, સૂક્ષ્મતમ છું, પૂર્ણ છું, નિરંજન છું, નિરાકાર છું, પૂર્ણ છું, પુરુષોત્તમ છું, નિરોગી છું, શાશ્વત છું, સર્વજ્ઞ છું, ધ્રુવ છું, સ્વયં જ્ઞાન રૂપ છું, નિર્લેપ છું, કેવળ ચૈતન્ય છું, અટલ છું, નિર્વિકાર છું, નિર્લેપ છું, સનાતન છું, તુર્યત છું, ત્રિલોકદર્શી છું, ત્રિકોણ જ્ઞાની છું, મહાન છું, સ્વયં પ્રકાશ છું, અલુપ્ત શક્તિમાન છું, સ્વતંત્ર છું, ચિરંજીવી છું, વ્યાપક છું, વૃદ્ધિ ક્ષય રહિત છું, ઉત્પત્તિ નાશ રહિત છું, ગુપ્ત છું, નિરૂપાદિત છું, દ્રષ્ટા છું, સાક્ષી છું અને મહત જ્યોતિ શક્તિ રૂપ છું." આટલા મને જડ્યા છે, હજી તો બીજા કેટલા બી જડશે આઈ ડોન્ટ નો રિયલી.
એટલે આત્માના અનંત ગુણ છે અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે, "જય સચ્ચિદાનંદ," સચ્ચિદાનંદ જેવું તમે બોલો એટલે પાંચ, છ અને સાત દરેક જગ્યાએ એક એક ટકોરો પડી જશે તમારા દરેક કોષની અંદર અને આ બાજુથી એક એક ટકોરો વાગશે ત્યાંથી ગાબડું પડશે એટલે પંચર પડશે. પણ અહીંથી જે બધું જે રિલીઝ થવાનું હોય એ બધું ખરવા માંડશે. એટલે નંબર ઓફ ટાઈમ્સ જેટલું તમે બોલશો એટલું આ કામ આગળ ઝડપથી થતું જશે કે આ બાજુ પુષ્ટ થશે અને પેલી બાજુ મળશે ડીમોલેસ થવાનું, વિલય થવાનું તમારું શરૂ થશે. ઓકે, નેક્સ્ટ. છ તત્વો છે, એક નક્કી કર્યું. છ તત્વ છે, અહીંયા આગળ આપી દીધા છે: સહાયક તત્વ, સ્થિતિ, સહાયક, કાળ, આકાશ. અવિનાશી છે. આ બધા જ આ છ તત્વ ભેગા થઈને જગત બને છે. આત્મા છે એ જીવંત છે અને અરૂપી છે. જગત છે આ બધા તત્વો સાથેનું કેવું છે? અજીવ છે. એટલે જૈન લોકો એવું કહે, "જીવ અજીવ." એવી રીતના એમના આખા બધા જે ડિફરન્સ પાડેલા છે એમને તત્વોને આખી વાત આપેલી છે આઠની ગણતરીની અંદર.
હવે આ બધી જ અવસ્થાઓ પરિવર્તનશીલ છે. તત્વો બધા જ અવિનાશી પણ આ જે રૂપી તત્વો છે એ બધા જ પરિવર્તનશીલ.
આત્મા એકલો જ અપરિવર્તનશીલ છે. આત્મા કેવો છે? તો કે અચળ છે, કેવળ ચૈતન્ય છે, પરમ આનંદ છે, અણુથી પણ સૂક્ષ્મ અને મોટાથી પણ મહાન છે, કેવળ જ્યોતિષ સ્વરૂપ છે અને જ્ઞાન દર્શન સહિત નિર્વિકલ્પ છે, અકલ્પ્ય છે. તમે આત્મા કેવો છે એની કલ્પના કરી શકતા નથી, કારણ કે "મનમે ન સમાયે." આનંદ સ્વરૂપ છે, પણ આનંદ પણ કેવો? તો કે "મનમે ના સમાય." તમે સંભાળી જ ના શકો એટલું બધું અસંગ છે, મૂળ નિમિત્ત છે દરેક બાબતોની અંદર. આત્મા છે એ તો જગત છે, રાઈટ? એટલે આ લોકો શાસ્ત્રીય રીતે શું કહે છે કે આ જગતનું અધિષ્ઠાન કોણ છે? તો કે આત્મા. અધિષ્ઠાન એટલે કોના કારણે આખું બધું જગત ખરું થયું છે? તો કે આત્માના કારણે થયું. હવે આત્મા ના હોય તો? તો કે એવું તો બનવાનું જ નથી, આત્મા તો હોય જ. બરાબર છે? તો આત્મા છે એટલા માટે જગત છે, પણ જગત છે એ કેવું છે?
પરિવર્તનશીલ છે. એટલે એની અવસ્થાઓમાં પરિવર્તન આવશે, બનશે, ડિમોલિશ થશે, ફરી પાછું બનશે. તો ક્રિએશન અને ડિઝોલ્યુશન જેને કહેવાય, સૃષ્ટિ ક્રમની અંદર એ બધું ત્યાં આગળ જોવા મળશે. આત્માની અંદર આપણને આવું કંઈ જોવા મળવાનું નથી. આત્મા ખુદ એક ઊર્જા છે, એટલે એને કોઈ એડિશનલ ઊર્જાની જરૂર નથી. એને કોઈ પણ પ્રકારના ચાર્જિંગની જરૂર નથી. એટલે તમે મેડિટેશન કરવા બેસશો તો જ ચાર્જ થશો અને તમને સારું લાગશે કે એને શક્તિમાન બનાવવાનો છે, એવું બધું કંઈ હોતું નથી. આત્મા તો બાયસેલ્ફ સંપૂર્ણ જ છે, પોતાની રીતે સંપૂર્ણ. અને મારો હોય કે કોઈનો હોય, આત્મા કીધું હોય એટલે વાર્તા પૂરી થઈ ગઈ. એ નિરાલંબ છે અને એને બીજી કોઈ ઊર્જાની જરૂર નથી.
જ્યારે પ્રકૃતિના કેસની અંદર શું છે? પેલું અચળ છે તો આ ચંચળ છે. આ ચૈતન્ય છે તો આ જડ છે. આનો જે ભાવ છે એ પરમ આનંદ છે તો આનો દ્રવ્ય ભાવ છે, પ્રકૃતિનો દ્રવ્ય ભાવ છે. ઇન્દ્રિયોને આધીન છે એટલે આહાર કરે, વિહાર કરે, આ બધી વસ્તુઓ એની અંદર ચાલ્યા જ કરતી હોય. એની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે શું થાય છે? પેલું ચૈતન્ય ચાર્જ જે હોય છે, ચૈતન્ય હોય છે, ચિત્તને ચાર્જ કરીને જ્યારે આ સાંસારિક બાબતો સાથે એને જોડી દે ત્યારે એ AI તરીકે કામ કરે છે અને આ બધી જ ઇન્દ્રિયોને અંદર એ શક્તિઓ પહોંચવાના કારણે એ આ બધું જોવા માટે શક્તિમાન થાય છે, કરવા માટે શક્તિમાન થાય છે. ઇન્ટેલિજન્સ વર્સેસ કોન્શિયસનેસ. એક જડ છે, એક ચેતન છે. એક સંસારગામી છે, એક આત્મા ખુદ ખુદા છે. આ વન આઈ છે, આ વચ્ચેની એજન્સી છે, આ સેલ્ફ અવેરનેસ છે. બાયનરી સિસ્ટમ જાણો છો?
01 01. યસ. તો આજથી આપણે શું કરીશું? આપણને શું ખબર પડી ગઈ? આત્મા એટલે હું. હું એટલે એની કિંમત વન અને બાકીની બધાની કિંમત કેટલી? તો કે ઝીરો. તો તમારે તમારો દાખલો સાચો જો આત્માની કિંમત ઝીરો કરી અને વર્લ્ડની કોઈપણ ચીજની કિંમત જો તમે વન કરી કે ટુ કરી, વન પ્લસ વન કરો છો ઘણી વખત, વન પ્લસ વન પ્લસ વન પણ કરો છો, પાછા વન પ્લસ વન પ્લસ વન પ્લસ વન પણ કરો છો. "મારે આ પણ જોઈએ, આ પણ જોઈએ, આ પણ જોઈએ અને આ પણ જોઈએ." આત્મા નહીં હોય તો ચાલશે, પણ પછી શું? આ બધાનો કોઈ અર્થ નથી, મિનિંગલેસ. પણ એ સમજાય બહુ મોડા. તો જગતની કિંમત જે છે એ હંમેશા શૂન્ય હોવી જોઈએ. ખાસ કરીને જે લોકો અધ્યાત્મમાં આગળ વધવા માંગે છે એ લોકોએ સમજી જવું જોઈએ કે સાંસારિક બાબતોની કિંમત કેટલી? તો તમે ઝીરો માટે ઝઘડા કરવા બેસવાના છો ઘેર જઈને? તો મને એ તો આખી બંધ કરી દો ને.
જ્યાં સુધી તત્વ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. તત્વ દ્રષ્ટિ એટલે શું? તત્વ દ્રષ્ટિ અહીંયા જ તમને સમજાય કે હું આત્મા છું, એની કિંમત એક છે, આ તત્વ દ્રષ્ટિ. અને આ બધું જે કંઈ છે તે બધું શૂન્ય છે. એટલે શૂન્યની અંદર કેવળ આત્મા રહેલો છે. એટલા માટે મેં કીધું કે કેવળ આત્મા શું છે? "હું કોણ છું?" કેવળ આત્મા. "સંસાર?" તો કે નથી, ઝીરો, શૂન્ય છે, કશું છે જ નહીં. "આઈ ડુ નોટ એક્નોલેજ એની સંસાર." શંકરાચાર્યએ કીધું, "આઈ ડુ નોટ કે એ અસ્તિત્વ જ નથી એનું. હું ફક્ત ફક્ત આત્માને જ જાણું છું. હું ફક્ત ફક્ત પરબ્રહ્મને જ જાણું છું. હું ફક્ત બ્રહ્મને જ જાણું છું." બસ, આને હું જાણું છું, બીજું કંઈ નથી. તો એવી રીતે એમને તત્વ દ્રષ્ટિ પ્રાપ્ત કરી હતી. આજે તમને બધાને તત્વ દ્રષ્ટિ તો આપી દીધી છે. ઘેર જઈને પછી સોનાને ઘરેણાં માટે ઝઘડા કરશો?
અંદર ભાવ ક્યાં પ્રગટે છે તે શોધો. આપણે ગઈકાલે મેડિટેશન કર્યું હતું અને ત્યારે તમને બતાવવામાં આવ્યું હતું કે ભાઈ આ જગ્યા, "અ પ્લેસ કોલ્ડ નો પ્લેસ પ્લેસ," એવી જગ્યા કે જેને તમે જોતા હતા તેના અંદર એ ભાવ જે છે તે બધા જ આ સેન્સેશન બધા ત્યાં આગળ રજીસ્ટર થતા હોય છે. એ તો કે છે ભાવથી જ કર્મ બને અને નષ્ટ પણ થાય. ભાવ સત્તા સંસાર બંધાન અને મુક્તિ અને મોક્ષનું કારણ છે. ભાવ એટલે અંતરનો આશય. એ શબ્દ રૂપે, વિચાર રૂપે અને સૂક્ષ્મ ખ્યાલ રૂપે શોધી શકાય છે. આપણા બધા જે ભાવો છે એને આપણે એવી રીતે સમજી શકીએ. બીજું, પ્રત્યેક અવસ્થાઓમાં શું ભાવ થાય છે તે પ્રમાણે આવતા ભવનું નિર્માણ થાય છે. ભાવનું ભવનું નિર્માણ થાય છે અને સંસાર વિસર્જનનો ભાવ તમને મુક્તિ કે મોક્ષ માટે અતિ આવશ્યક એકમાત્ર ઉપાય છે. જેવું તમે ડિસિઝન લીધું કે "આઈ ક્વિટ," એટલે તમે સંસારમાંથી બહાર જવાના ચાલુ.
પછી તમને ખબર પડી જવી જોઈએ કે હું આત્મા છું. પડી ગઈ આજે? બસ, હવે તમારી પાસે મેક્સિમમ પંદર અવતાર જેટલો સમય છે. જેટલું જે કંઈ કરવું હોય એટલું કરી લો સાંસારિક બાબતોમાં અને જેટલું આટોપવું હોય એટલું આટોપી લેજો. જેટલું ઝડપથી જવું હોય એ પ્રમાણે કરી લેજો અને મદદ, માર્ગદર્શન બધું તમને દરેક અવતારની અંદર સતત મળ્યા જ કરશે. બટ ધેન અગેન, ઈટ વિલ બી યોર ચોઈસ ટુ બી ઓર નોટ ટુ બી. શું તમે
આત્મા તરીકે રહેશો તો તમારું સંસારનું ચાર્જિંગ નહીં થાય, એટલે તમને એટલું ભવબંધન નહીં આવે. પણ જેટલો ટાઈમ તમે પાછા ફરી સંસાર ભાવમાં પડી જશો, આત્માને ભૂલી જશો, એટલો ટાઈમ પાછું એ ચાર્જિંગ થઈ પણ શકે. બરાબર?
હવે તમે જો કોઈ ચોક્કસ જગ્યાએ જઈ અને એક પ્રોસેસ કરી લો, દાખલા તરીકે, તો એ પણ શક્ય છે કે તમે જેને કહેવાય, આપણે પેલા ઇન્સ્યોરન્સવાળા કહે છે ને કે "અમે વી ગિવ યુ એસ્યોર રિટર્ન, એસ્યોર રિટર્ન, એસ્યોર્ડ રિટર્ન." તો એવું રિટર્ન તમને મળી શકે છે. જો તમે કોઈ એવા જ્ઞાની પુરુષ પાસે જાવ, કોઈ એના પાસે જાવ, એની નિષ્ઠાની અંદર તમે જઈ અને તમારી પ્રેક્ટિસ કરો, તો એ લોકો એ જોશે કે સ્ટેપ બાય સ્ટેપ તમે કોઈ પણ પગલું ચૂક્યા વગર પહોંચી જાવ.
કામ શું હોય છે, ખબર છે? શિષ્યને તૈયાર કરવાનું. "આગળ જા, આગળ જા, તૈયાર થયો, આગળ જા." એને બેસી રહેવું પડે. એટલે તો અમારે પૂરું નથી થવાનું. વૃત્તિઓ, લાગણીઓ, વિચારો, ભાવો, એટલે બધા જ પહોંચી ગયા હોય? ના ભાઈ, ઊભા જ રહ્યા હોય અને રાહ જોતા હોય, "તો હવે કોણ આવે?" એ બધા શું છે? વૃત્તિઓ કોના સાથે જોડાયેલી છે? હૃદય સાથે. લાગણીઓ ક્યાં થાય છે અનુભવ? શરીરની અંદર. વિચારો ક્યાં આગળ ઉદ્ભવે છે? મનની અંદર. ભાવ બધા જે છે તે ક્યાં થાય છે? આશય. તો એ કે આશય એટલે હૃદયનો આશય શું છે અને વૃત્તિઓ બધી ત્યાં આગળ પેદા થાય છે. તો એ ગુણ છે અને સૂક્ષ્મતમ છે, એ કોઈ આપણને ખબર પડતી નથી. તો આ બધી ચીજો આપણને પજવે, અચંકો પેદા કરે છે, તકલીફો લાવે છે. એ આ બધી વસ્તુ બધી જ પરેશાનીઓનું મૂળ છે. એટલે કહે છે, "છેલ્લે હું નિર્વિકલ્પી છું," એવું તમે જાણી લો, તમે તરત જ છૂટી જશો.
દ્રવ્ય અવિનાશી છે પણ પરિવર્તનશીલ છે. આત્મા અવિનાશી છે અને અપરિવર્તનશીલ છે. રૂપ, રસ, ગંધ, પાછો રંગ આવે, ગંધ, રંગ, શબ્દ અને સ્પર્શ. એવી જ રીતે આ પવન, પાણી, અગ્નિ, પૃથ્વી અને આકાશ પાંચ તત્વો છે. આ પાંચ તન્માત્રાઓ છે અને એની અંદર ઊભી થતી આ પાંચ બાબતો છે: ગરમ, ઠંડુ, સુવાળું, ખરબચડું, ઘન કે પ્રવાહી. અને અહીંયા પાછો ગેસ બી ખરો, "હેઝ ટુ બી ધેર." અને પછી એના પછી ઈથર પણ ખરું.
સો, પૂરણ અને ગલન આ સતત થયા કરે. પુરાઈને પાછું નીકળે, પુરાઈને નીકળે, એટલે એને પૂરણ-ગલન કીધું. એવું જ આ સતત એક જગ્યાએ થતું હોય તો એને પુદગલ કીધું આ લોકોએ જૈન ટર્મિનોલોજીની અંદર. એક શબ્દ છે, "પુદગલ." આ બધું જે કામ કરે છે, "ઈચ એન્ડ એવરી સે," એ શેના આધારે કામ કરે છે? એટ્રેક્શન અને રિપલ્સન. જેમ વિદ્યુતચુંબક કામ કરે છે, એવી જ રીતે ઇલેક્ટ્રિક મેગ્નીટ્યુડથી આખું કામ કરે છે. તો પુણ્ય, પાપ અને પ્રાયશ્ચિત, ત્રણ વસ્તુઓ સતત તમે પેદા કર્યા કરો છો સંસારની અંદર. જ્યારે પણ હોવ છો, તો પુણ્ય, પાપ અને પ્રાયશ્ચિત, ત્રણમાંથી એક તમે કરતા હશો.
પંચકોષ: આપણી પાસે પાંચ બોડી છે અને સાત શરીર છે. પાંચ કોષ છે અને એ પાંચ કોષની અંદર આપણને સાત શરીર આપવામાં આવેલા છે. એક આખું સમજવાની વસ્તુ થાય છે કે પાંચ કોષ છે ને એ પાંચ કોષીય યાત્રા. હા, પાંચ કોષ, એ પાંચ કોષીય યાત્રા, એ વાત બરાબર છે. એટલે માનો કે આ એક બોડી છે, એક આ બીજું. એવી રીતના બધા લેયર પર લેયર બનેલા છે: ત્રણ, ચાર અને પાંચ. આ પાંચ કોષ છે. એટલે અન્નમય કોષ, પછી પ્રાણમય, મનોમય કોષ, મનોમય, આનંદમય, વિજ્ઞાન જે કહે છે તે અહીંયા જ છે અને આ છેલ્લો જે છે તે. હવે આ બે ભેગા થાય છે ત્યારે આ તમારું પાંચમું, છઠ્ઠું અને સાતમું શરીર અહીંયા. આ તમારું પહેલું શરીર છે, આ પ્રાણમય છે. તો અહીંયા આગળ તમને અહીંયા આગળ મળે છે શરીર. પછી આ ત્રીજું છે અહીંયા. આ બેના વચ્ચે આ બે ભેગા એના થાય છે અને એ જે કંઈ ઊભું થાય છે તેના થાય છે તમારું ભાવ શરીર.
એટલે લાગણીઓ જે ઇમોશન્સ તમે પેદા કરો છો તે બધી વસ્તુઓ. તો ધીસ ઇસ નંબર થ્રી, ધીસ ઇસ ફોર, ફાઇવ, સિક્સ, સેવન. ફાઇવ, સિક્સ, સેવન, સેવન. આવી રીતે આ જો તમારું મેલ બોડી છે, તો પછી આ ફીમેલ બોડી. એ રીતે આ મેલ બોડી, આ ફીમેલ. બસ, આગળ નીકળી ગયા. પાંચ નહીં, પછીથી આગળ કંઈ લેવું રહેતું નથી.
હવે નિયમ શું કહે છે? તો કે અસ્તિત્વના કેટલાક બાબતો છે કે સૌથી સૂક્ષ્મતમ જે બાબત છે, દાખલા તરીકે, અહીંયા આગળથી શરૂ કર્યું. આ જે કંઈ હતું તે બધું. હવે આમાંથી તત્વ રૂપે બધું સૌથી પહેલા શું થયું? તો કે આકાશ તત્વ પ્રગટ થયું. આકાશ હતું, બધું જ આકાશ હતું શરૂઆતમાં, બધું જ આકાશ હતું. હવે એ આકાશની અંદરથી જે પ્રકાશ જેને કહેવાય, આપણે "લાઇટ." ઓરિજનલ લાઇટ હતી. એ ઓરિજનલ લાઇટ હંમેશા ચારે બાજુ ફેલાયેલું રહેતું, "ટ્રાવેલ ઇન ઓલ ડાયરેક્શન." હવે જ્યારે એને એક અલગ મીડિયમ મળ્યું એનાથી નીચેનું સ્ટેપ ડાઉન થવા માટેનું, એટલે શું થયું કે એ જે લેયર હતું ત્યાં આગળ એને ત્યાંથી આમ જવું પડ્યું. એ જતી વખતે એને જે એવો આધાર મળી ગયો, એટલે શું થયું કે બધા જ જે પ્રકાશના કિરણો હતા એ લંબ તરફ જવા માંડ્યા, જે પહેલા શું થતું હતું કે બધા ચારે બાજુ ફેલાતા હતા.
એટલે એક લેવલમાંથી બીજા લેવલમાં જેવું એને જવાનું આવ્યું, એટલે એને વચ્ચે અહીંયા લેયર આવ્યું. હવે આ જે છે એ સૂક્ષ્મ છે અને આ સ્થૂળ છે, દાખલા તરીકે. એટલે એને આ પ્રકાશનું કિરણ જેવું એને અહીંયા આગળ વળવાનું આવ્યું, એટલે અહીંયા શું થયું? સ્થૂળ છે આના કારણે. એટલે એ જે આમ બધી ડાયરેક્શનમાં જવાનું હતું તેના બદલે અહીંયા આગળ સીધે નીચે ઉતરવાનું. એવી રીતે આ લંબને અંદર જવા માટે. એવી રીતે એને ધીરે ધીરે ટ્રાવેલ કરતાં કરતાં કરતાં છેક અહીંયા સુધી પહોંચ્યું. ત્યાં સુધીમાં એ શું થયું? ક્રિસ્ટલાઇઝ થઈ ગયું, એને ફોર્મ આવી ગયું. અત્યારે બોલાતો શબ્દ છે, બોલાતો શબ્દ છે. પણ એને કોઈક મીડિયમની અંદર આપણે કેપ્ચર કરી લઈએ તો શું થઈ જાય છે? ડિસ્કની અંદર ક્રિસ્ટલાઇઝ થઈ જાય છે. આપણે એને સ્ટોર કરી શકીએ.
છીએ. કોઈક રીતે ફરી વખત પાછું આપણે એને પ્લે કરવું હોય તો આપણે પ્લે પણ કરી શકીએ છીએ. એમાં એડિટિંગ કરવું હોય તો પણ હવે તો પોસિબલ છે. એવરીથિંગ ઇસ પોસિબલ. તો આવી રીતે આખી સૃષ્ટિ રચના થતી ગઈ. તો આ પાતળામાંથી ઘટ્ટ, એવી જ રીતે જ્યારે પાછો ફરતો હોય, જ્યારે કોઈ "હું આત્મા છું" એમ એને ખબર પડી ગઈ, એટલે એના સંસારનું વિસર્જન થવાનું શરૂ થશે. તો એને જેટલી પણ એની બોડીની બધી ઉર્જા જે છે, આ બધી કેવી રીતે ટ્રાવેલ કરવાનું શરૂ કરશે? એ બધી જ આવી રીતના દરેક ડાયરેક્શનમાં ટ્રાવેલ કરવાનું શરૂ કરી દેશે. દરેક જગ્યાએ, દરેક લેયર એવી રીતના સ્ટેપ અપ થતું થતું થતું, આ એક વધારેને વધારે સૂક્ષ્મ થતું જાય. ફાઇનલી, જેને કહેવાય, એ મૂળની અંદર પહોંચી જશે. જે મૂળ દ્રવ્ય જેને કહેવાય, આકાશ તત્વો, તેની અંદર એ બધું જ આવી જશે. આવી રીતે ચાલે છે.
હવે આ કેવું બને છે? પાછળના પાંચ તત્વો છે. હવે ક્ષેત્ર તમે જુઓ તો આ 5/5 છે એમ સમજો. હમ, એમાંથી પછી એને જ્યારે આકાશમાંથી વાયુ પેદા થવાનો થયો તો એ શું થયું? 4/5 થઈ ગયું. હમ, પછી એમાંથી અગ્નિ તત્વ થવાનું થયું ત્યારે 3/5 થઈ ગયું. પછી એને પાછું જળ તત્વ બનવાનું આવ્યું તો 2/5 અને પછી ફાઇનલી તત્વ કેટલું? 1/5 બની ગયું. તો આ જે છે એ શું છે? તમને ક્ષેત્ર પૂરું પાડે છે, સ્પેસ. પેલું છે વાયુ તત્વ છે, એ શું કરે છે તમને ટોર્ક પૂરો પાડે છે. અગ્નિ તત્વ શું પૂરું પાડે છે? સ્પાર્ક પૂરો પાડે છે. મશીન છે તમારે બધું અહીંયા આગળ. જળ તત્વ શું પૂરું પાડે છે? તમને પૂરું પાડે છે. અને ફાઇનલી પૃથ્વી તત્વ છે એ તમને શું પૂરું પાડે છે? સ્ટ્રક્ચર. વહીકલનું જે હોય, બનાવી હોય તો જોઈશે ને? અંદરથી થોડુંક તો એલ્યુમિનિયમ કાઢવું પડશે, થોડું લોખંડ કાઢવું પડશે.
તો પૃથ્વી તત્વમાંથી આવું કરી શકાય.
તમે ઈમેજીન કરો કે આ 2023 છે, પણ માનો કે 2023 ની સાલ છે અને એટલું બધું હાઈલી એડવાન્સ ટેકનોલોજી, એટલું બધું સુપર સુપર સુપર સાયન્સ હોય. હવે ત્યાં આગળ એવું બને કેમ? કોઈક આયો હોય ફરતો ફરતો અને એને આટલું પ્લસ થોડોક એમ કે ટુકડો મળી ગયો કોઈ ચીજનો કઈ અને બચ્ચા જેટલું કંઈક પણ રોક કે કશું. તો એ રોકમાંથી એને એક વર્ષ ચાલે એટલું એ ફ્યુઅલ એટલે કે પાણી પણ કાઢશે. એની જે રોકેટ આવશે તેનું ફ્યુઅલ પણ કાઢી શકશે. એ પોતે જે કઈ એના સ્ટ્રક્ચરમાં જે કઈ એને રીપેર કરવું હોય તો એને લગતું મટીરીયલ પણ એમાંથી કાઢી શકશે. અગ્નિ તત્વો એટલે એને જે કઈ બેટરી વગેરે જે કઈ ચાર્જિંગ રિચાર્જિંગ કરવાનું કઈ પણ કરવાનું હોય તો એ પણ કરી શકતો હશે. એના અંદર જે કઈ ટોર્ક લાવવા માટેનું, એના પેલા વેન્ટીલેશન સિસ્ટમ્સ ને બધું, એર સર્ક્યુલેશનને લગતું જે કઈ કરવું હોય, એ તે જ જગ્યામાંથી એવું આ કરતો હોઈ શકે છે.
પ્લેસ તો પ્લેસ છે. તો એવું બની શકે છે તે વખતે. કેમ? તો કે એ વખતની ટેકનોલોજી, એ વખતના બ્રેન, એ વખતની રિક્વાયરમેન્ટ બધું જ અલગ અલગ હોઈ શકે. કહેવાનું શું છે કે એટલી નાની વસ્તુમાંથી પણ તમે કેટલું પણ બનાવી શકો છો. એવું કઈ જરૂરી નથી કે તમારે મોટી વસ્તુઓ કરવા માટે તમારે બધું બહુ બહુ જ જરૂરી હોય છે.
એટલે જ મેં કીધું તું કે જે પેલું પુસ્તક મેં તમને "દત્ત પરસુરા સંવાદ" શક્ય હોય તો મેળવીને વાંચવાનો પ્રયત્ન કરજો. શોપિંગ સેન્ટરમાં એની ઓફિસ છે. લિવિક શોપિંગ સેન્ટરમાં એની બધા સુધી ઓફિસ છે.
"હું દેહ નથી, હું મન નથી, હું વૃત્તિ નથી." આપણે આ બધું વારે વારે કર્યું છે. એક આ ફોટો લઈ લો ચાલો. "હું વિચાર નથી, હું લાગણી નથી, હું કોઈ પણ કર્મનો કર્તા નથી." હું એટલે શુદ્ધ આત્મા જ છું. હું કેવળ આત્મા જ છું. "અહમ પરમ તત્વમ અસ્તિ" – હું જ પરમ તત્વ છું, રાઈટ? અહમ એટલે પૂર્વ જન્મ પૂરી છે. અહંકાર જે છે, મન, બુદ્ધિ અને ચિત્ત વૃત્તિઓ જે છે, એ ક્યાં છે? સેન્ટર ઓફ ચેસ્ટની અંદર છે. રિપીટેટીવલી આપણે આ બધી વસ્તુઓ કરી છે. આઈ એમ નોટ ગોઈંગ ટુ રિપીટ.
મન છે એ સંપૂર્ણ ફિઝિકલ છે. બુદ્ધિ છે એ સંપૂર્ણપણે સૂક્ષ્મ છે અને ચિત્ત છે એ સંપૂર્ણ ચૈતન્ય છે. સંપૂર્ણ ચૈતન્ય. હું આત્મ ચૈતન્ય છું. સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ છું.
કર્મ લેપાયમાન ભાવથી કર્મનું બંધન ઊભું થતું હોય છે. જો સાંસારિક અવસ્થાઓમાં અવસ્થિત હોય, તો એ ભૂત અને ભવિષ્ય અને આવું આવું બધું બાબતો પેદા કરતું હોય છે. એટલે અશુદ્ધ ચિત્તના કારણે આવી પરિસ્થિતિ પેદા થાય છે.
દર્શનના આધારે તમારું જ્ઞાન હોય છે. "વોટ યુ પર્સીવ, ધેટ ઇસ યોર." તમે શું જોયું? ઘણી વખત નથી પૂછતા આપણને, "તમે ત્યાં ગયા ને, તમે શું જોયું?" કે પછી તમે કહેશો કે, "હું ત્યાં ગયો ત્યારે મેં એવું જોયું કે..." અને પછી તમે બધું ડિસ્ક્રાઇબ કરશો જે કઈ જોયું હોય. એટલે એ જે કઈ જોયું હતું એ બધું તમે શું કર્યું હતું ત્યારે? જાણ્યું હતું. તમે કેવી રીતે જાણ્યું હતું? કારણ કે તમે જોયું.
જ્યારે પણ આત્મા અંગે વિચાર, વૃત્તિ, વર્તનમાં હોય ત્યારે ચૈતન્ય કેવું હોય? સંપૂર્ણ મુક્ત થતું હોય. આત્મવિચાર કરો, બસ. બાકીનું બધું ભૂલી જાઓ અને તમે મુક્ત છો. આ સદા વર્તમાન હોય છે. તો ચૈતન્ય છે ને એ કેવું છે? હંમેશા વર્તમાનની અંદર જ હોય છે. એના માટે કોઈ ભૂત નથી, એનું કોઈ ભવિષ્ય નથી, એવું કઈ હોતું નથી. ચૈતન્ય, ચૈતન્ય હોય છે. સળંગ એક લીનિયર જેને કહેવાય ટાઈમ સ્કેલની અંદર એ સતત ચાલ્યા જ કરતું હોય. એ વિજ્ઞાન છે આખું. કુદરતી છે, સાહજિક છે અને સ્વાભાવિક છે. જે આપણું ચૈતન્ય છે એ કેવું છે? એ આવું છે.
હવે એને જોવું હોય તો તમે શું કરો? મંદિરમાં જઈ અને મૂર્તિ જોતા આવો. તમે મૂર્તિ જુઓ છો કે ભગવાન જુઓ? ભગવાન મૂર્તિ બહુ સરસ છે, પણ એ મૂર્તિની અંદર શું જોવો તમે? માણસોમાં કેમ ચૂકી જાવ? માણસોમાં કેમ ચૂકી જવાય? ત્યાં ભગવાન દેખાય તો અહીં.
કેમ ના દેખાય? આ મૂર્તિ નથી, પેલી મૂર્તિ નથી, દરેક મૂર્તિ છે ને? તો ભગવાન દેખાવું જોઈએ ને? પ્રિન્સિપલ શુડ રીમેન સેમ. આ તો ચીટિંગ કહેવાય. બસ, એટલા માટે એને પાપ કહેવાય. ધેટ ઇગ્નોરન્સ, ધેટ ક્રિએટ ઇગ્નોરન્સ અને એટલા માટે એને પાપ કહેવાય. બીજું કંઈ છે નહીં.
હવે કઈ કઈ ભૂલ થઈ ગઈ છે, ફરી વખત જઈને જોઈ લો આપણે કે આ ભગવાન છે. આ ભગવાન એવા સરસ હોય છે કે બસ બધું માફ કરી દે, કારણ કે એને ક્યારેય કોઈ કોર્ટમાં જઈને દાવો માંડવાનું મન થતું હોતું નથી, કારણ કે એને મન જ નથી. એ તો આ મનમાં છે, "મેં મજે મેં હું." જીવ માત્રમાં ચૈતન્ય જુએ અને જાણે તો એ પરમ પદને પામે. આત્મા સ્વભાવથી સંસારમાં અસંગ છે. અસંગ એટલે પાંચ તત્વની અવસ્થાઓમાં સંપૂર્ણ સદા મુક્ત, સંપૂર્ણ સદા મુક્ત. ક્યારેય પણ એમાં કોઈ ફેરફાર આવે એટલે નિર્વિકાર છે, નિરાકાર છે અને બ્રહ્મચારી છે.
સાહેબ કહેતા હતા બ્રહ્મચારીને બધું. વાત બરાબર છે, પણ જ્યાં બ્રહ્મમાં જેવું તમારું ચરણ શરૂ થયું તેને બ્રહ્મચર્ય કહેવાય. આ બધું સાંસારિક બ્રહ્મચર્યની વાતો છે: શારીરિક ને માનસિક ને એવી બધી વસ્તુઓ. વાસ્તવમાં સાચું બ્રહ્મનું ચરણ શું? કે જેવું તમે આચરણની અંદર "બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ નહીં હો, બ્રહ્મ છે," બસ એટલે તમારું બ્રહ્મચર્ય શરૂ થઈ ગયું. જરૂરત એની છે અલ્ટીમેટલી. પણ એ ત્યાં સુધી નહીં પકડાય જ્યાં સુધી આ બધા સ્ટેપ નહીં કર્યા હોય. એટલા માટે ક્રમિકની અંદર આ વસ્તુ આવી રીતે આપવામાં આવતી હોય છે. ક્રમિક માર્ગ હોય ને એક આખો, આખો મોક્ષનો માર્ગ હોય. એમ કહે તો શું કહેવું જોઈએ? "આઈ એમ ઓલ નોઈંગ, ઇટર્નલ, ઓમ્નીપોટેન્ટ, ઓમ્નીસિયન્ટ કોન્શિયસનેસ." હું આ છું. મને ખબર પડી ગઈ છે કે હું આટલો જ છું.
આત્મા એટલે સાથે અજ્ઞા આવે તો એ અશુદ્ધ ચિત્તની સાથે જોડાય છે એટલે સંસાર પેદા કરે છે. આત્મા પ્રજ્ઞા સાથે જોડાય છે, શુદ્ધ ચિત્ત હોય છે તે વખતે ચૈતન્ય હોય છે એટલે એમાંથી સંસારમાંથી બહાર લઈ જાય છે. વૃત્તિમાં પડેલ વિચાર જ્યારે મનમાં પડે, જો વૃત્તિમાં પડેલી બાબત જે છે એ વિચાર મનની અંદર પડે તેને ચિત્તની હાજરીની અંદર જોઈએ. અજવાળું કોણ આપશે? આ શું છે એમ ખબર કોણ પડશે? શેના લીધે પડશે? કોન્શિયસનેસના. કોઈ બેભાન માણસનું આપણે દાખલા તરીકે એક્ટિવેટ કરીએ એનું બરાબર એનો વૃત્તિવાળો પોર્શન અને પછી એના વિચારવાળો પોર્શન બ્રેનમાંથી ઇલેક્ટ્રોનિકલી અને એવું કરીએ તો એ પકડાશે નહીં. પણ જેવો એ કોન્શિયસ થયો, ચિત્તની હાજરીની અંદર એને જોઈ લીધું તો ચિત્ત અશુદ્ધ થવાથી નવા કર્મો માટેનું બીજ પડે છે.
હવે જો વૃત્તિ, વિચાર કે વલણને આત્મા તરીકે જુએ, વૃત્તિ, વિચાર કે વલણને જો આત્મા તરીકે જુએ તો આત્માની સભાતા સહિત જુએ, તન્મય થયા વગર જુએ તો કર્મ પૂરા થાય અને કર્મ બીજ ના પડે. આ વિજ્ઞાન વિતરાગ, વિત્વેષ. તો એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. જેમ ડોક્ટરો શું કરે છે? પ્રેક્ટિસ કરે છે કોની? તમારા બોડીની. લોયર શું કરે છે? પ્રેક્ટિસ કરે છે. કેવી રીતે? તો કે તમારા હિસાબે ને જોખમ તમારું જે થવું હોય એ થાય. મને તમારે કોર્ટમાં એપીયર થવાના આટલા. ઓલ ધ બેસ્ટ એ લોકોને સુરત જવું પડે એવું છે. યસ, જય ભગવાન. એટલે લોયર જે હોય છે એ પણ શું કરે છે? પ્રેક્ટિસ કરે છે કે અમારી ફી આપી દો, અમે પ્રેક્ટિસ કરીએ. તમે એમ કહો કે તમે આ કેસ તો ના જીતી શક્યા. હા, બરાબર છે, પણ હું પ્રેક્ટિસ કરું છું ને. એટલા માટે હવે નેક્સ્ટ કેસમાં હું આનાથી વધારે સારું બનીશ.
કેવો આ સંસાર! એની પાસે આપણે ફીસ ચૂકવવાનું. બી અવેર. બસ આટલું જ કરવાનું છે, બીજું કંઈ નહીં. વિથ લવ એન્ડ લીવ યોર લાઈફ.
અરીસાનું પ્રતિબિંબ મેં કાલે જે વાત કરી હતી કે એમાં મન, વચન અને કાયા જે છે એ વાંદરાવેડા કરે છે. આ સંસાર જે છે બધાનો કલેક્ટિવ એની અંદર આ જ વસ્તુ થયું. એમાં આત્મા એના ચાળે ના ચડે. એટલે આત્મા એટલે આ જે વાત કરીએ છીએ એ જીવાત્માની તરીકે છે કે જો એમાં જીવાત્મા એના ચાળે ના ચડે તો આમ શું થાય કે બિન ડોલન શરૂ થશે. પેલો બિન વગાડતો હોય, સાપ હોય તો એ ડોલન કરતો હોય. પણ જો પેલું બિન સ્થિર કરી દેશે તો સાપ પણ સ્થિર થઈ જતો. તો ચિત્ત જો તમારું સ્થિર થઈ જાય તો તમારો સંસાર પણ સ્થિર થઈ જશે. કહેવાનો મતલબ એ છે.
એ છે અને છબ્બો એમ એક વાત એવી આવી હતી. તેઓ મનમાં એક વાર્તા હતી અમારા ટાઈમની અંદર. એક કેરેક્ટર હતું છેલનું અને એક હતું છબ્બાનું. એટલે પેલો કંઈક કરે એટલે આવો તરત જ સામે રિસ્પોન્ડ કરે. સતત એવી વસ્તુઓ છે. અને છેલ તો સ્થિરતા પ્રગટાવે છે. વિકરાળતા સ્થિરતા કેવી રીતે આવશે? ધૈર્યથી આવશે. કેવી રીતે? જસ્ટ બી. તમને કીધું ને, વિથ લવ એન્ડ ગ્રેટીટ્યુડ. તમે આરામથી જીવન નીકળી જશે.
આ સંસાર શું છે? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પાયા બતાવ્યા. પેલો ચીપિયો બનાવીએ છીએ ને આપણે, શું કહે છે એને? તો એના ચાર પાંખડા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે આપણે બધા જ સ્વસ્તિક આપણા ઘરે લગાવ લગાવ કરતા હોઈએ. પણ આ ચારે ચાર પાયા એક સરખા હોવા જોઈએ. ચારે ચાર પાયા જીવનની અંદર છે એટલે અગત્યના છે. કોઈ એકને જો તમે પ્રાધાન્ય આપો અને બીજાને ઓછું આપો તો ત્રીજાને ઓછું આવી જશે. તો પછી આત્માને પણ ઓછું આવી જશે કે મારું આમાં તમે તો કંઈ કરતા જ નથી. એટલે આ બધું જ બેલેન્સમાં થવું જોઈએ. ધર્મમાં રહીને તમારે અર્થ ઉપાર્જન કરવું જોઈએ. આ બે કરી કર્યા પછીથી જે આવેલી લક્ષ્મી છે તેને તમારે, તમારે જે કહેવાય કાર્ય કર્મો છે, કર્મ એ બધા કામની અંદર, સુખની અંદર તમારે પ્રોપર ઉપયોગ કરવો જોઈએ. જેની અંદર સન્યાસીઓની સેવા પણ આવી જાય છે, બ્રહ્મચારીઓની પણ સેવા આવી જાય છે, વડીલોની પણ સેવા આવી જાય છે.
ઈટ ઈઝ ઓલ ઈન્ક્લુડરી. એટલે તો આ બધું જો પ્રોપર કરતો હોય, તો એ વ્યક્તિ મોક્ષ માટેનો લાયક ગણાય. જેને કહેવાય પ્રોપર કેન્ડિડેટ ગણી શકીએ. જો ત્રણ પાંખવાળો પંખો આને ગણો દાખલા તરીકે, તો એ શું છે? મન, વચન અને કાયા – ત્રણ કરણો છે. બધા બાહ્ય કરણ તમે એનો ઉપયોગ કરો. એનાથી આગળ જુઓ તો મન, બુદ્ધિ અને અહંકાર પણ. એટલે જો ચિત્ત વડે જો એને નવો કરંટ નહીં આપો, તો ધીરે ધીરે પંખો ધીમે ધીમે બંધ થઈ જાય. મેં મારા ઘરમાં આવું જોયું. એટલે આખું જીવન જે છે એ શું છે? તો કે ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું છે. કોઈ વાર્તા છે એની અંદર એવું બને છે કે આ જીવ ભિખારી વેશે બધે ભટક્યો. કેટલાય જન્મથી ભટક ભટક ભટક કર્યા જ કરે છે. તો જુએ છે બધું, માંગ્યા જ કરે છે, માંગ્યા જ કરે છે. હવે ભીખ માંગવાની કુટેવ એની બંધ જ ના થઈ. એને આદત પડી ગઈ હતી.
હવે શું થયું? એક દિવસે કુદરત મહેરબાન થઈ ગઈ. તો પછી શું થયું? તો કે એને આત્મા હોવાની શંકા પડે છે. આ બધે ફરતો હોય એટલે કોઈક વાતો કરતું હોય, "આત્મા, આત્મા." તો પેલું ત્યાં આગળ પસાર થતું હોય કે આ જે કહે છે એ કદાચ હું જ હોઈ શકું. એટલે એવી રીતના થયું અને એ જ્યારે એવી એને શંકા પડે છે, ત્યારે શું થાય કે અનંતકાળથી જીવ અભાનપણે ડેવલપ થતો ગયો, થતો ગયો, થતો ગયો અને ફિઝિકલમાંથી મેન્ટલમાં, ઇથોરિક, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ બધા જ વર્લ્ડની અંદર ધીમે ધીમે ધીમે કંકરમાંથી પોતાના શંકર બનવાની પ્રક્રિયા જે તમે હમણાં મેડિટેશન કર્યું ઓલરેડી. એક લેવલમાંથી બીજા લેવલમાં, એક ચક્રમાંથી તમે લિફ્ટ કરીને એનર્જી બીજા ચક્રમાં મૂકી. આ બધું જ થાય છે આવી રીતે.
સૌથી પહેલા એ મનુષ્યમાં આવ્યો અને માનવ બન્યો, પણ માનવતાનું શું? એટલે માનવતા ચૂકીને જો કોઈ માણસ મનુષ્ય બોડીની અંદર પણ છે, તો એ ત્યાં આગળ લાંબો સમય રહી શકતો નથી. અને જો માનવતાને સાથે રાખીને જો એ કામ કરતો હોય, જીવનની અંદર આગળ વધતો હોય, તો એને દેવગતિ સુધી પણ જવાનો એક ચાન્સ હોય છે. એનાથી પણ ઉપર આગળ એ જઈ શકતો હોય છે. એને જવાનું કેમ આવશે? તો કે એને ક્રેડિટ છે ઘણી બધી. એટલે લાખો વર્ષનું આયુષ્ય હોય એવું ઇન્દ્ર બનવું પડે, વરુણ એટલે કે જળ દેવતા બનવું પડે, અગ્નિ દેવતા બનવું પડે. આ બધા અવતારો છે. તમારા ને મારા જેવા જ હતા વન્સ અપોન અ ટાઈમ. ત્યાંથી એ લોકોએ કંઈક કર્યું એટલે એ લોકોને ત્યાં સુધી જવાનું મળ્યું. તો જો તમને ઈચ્છા હોય કે હું અગ્નિ બની જાઉં કે મારે તો અગ્નિદેવ તરીકે જીવવું છે. આગળ જઈએ તો એવા પ્રકારના પુણ્ય કાર્યો કરવાના, તો તમને અગ્નિદેવ તરીકે બનવાનું, જીવવાનો મોકો મળી શકે.
મનુષ્ય તરીકે રહેવું હોય તો એટલીસ્ટ માણસ રાખજો. તમારા આસપાડોસમાં જે કંઈ છે, તમારા ફેમિલી છે, એટલા જ લોકો સાથે તમારે પ્રોબ્લેમ છે. બરાબર ને? કે ટ્રમ્પ સાથે તો તમારે કોઈ વેર નથી. એટલે ત્યાં આગળ યુક્રેનમાં પેલા લડી રહ્યા છે, એમની જોડે પણ તમારે કોઈ વેર છે? તમારા કર્મો ત્યાં નથી પૂછાયા. કેટલા છે? વધુમાં વધુ 500 થી 700 માણસો જોડે હશે તમારા કાર્મિક જેને કહેવાય ને રિલેશનશિપ ગૂંચવાયેલા. બેસીને નક્કી કરો કે આજે આની જોડેનો મારો કાર્મિક હિસાબ છે ને બધો સેટલ કરી દઉં. બેસીને એને કહો કે, "હે ફલાણા ફલાણાના શુદ્ધાત્મા, તારી સાથે મારે આજે આવું આવું બધું થયું છે. એ બધાયની હું તારી પાસે માફી માંગું છું. પ્લીઝ મને માફ કરજે. ફરી આવું નહીં કરું." દરેકને પાંચ-છ જણા છે ને, લિસ્ટ બનાવો. કોની કોની સાથે સૌથી વધારે બગડેલું છે?
એને ટોપ પર મૂકી દો. રિલેશનશિપ તમારી બધી ઇમ્પ્રુવ કરી નાખો. રિલેશનશિપ હીલિંગ થઈ જશે.
હવે પશુ, પક્ષી અને વનસ્પતિ. એનાથી એ નીચે હોય તો નર્કનું જેને કહેવાય લેવલ. ત્યાં આગળ બિલકુલ ગંદકીની અંદર ખદબદતા હોય એવું. તો આ બધી વસ્તુઓ શું છે? સંગદોષના કારણે ઊભી થતી હોય છે. આ બધી ખોટી વસ્તુ છે: દારૂના બાર છે, ચોરી કરવી, જૂઠ્ઠું બોલવું, ભીખ માંગવી, સાથે સાથે સંગ્રહખોરી કરવી. એક મહિના એમ કે બંગલાની અંદર દરોડો પાડ્યો. બાથરૂમમાંથી એમ કે 800 કરોડ રૂપિયા મળ્યા, 500 કરોડ રૂપિયાનું સોનું મળ્યું અને 300 કરોડ રૂપિયાનું એમ કે બાકીનું પેલું ઝવેરાત મળ્યું છે. ઇન્કમ ટેક્સવાળા ત્રણ દિવસે રૂપિયા ગણ ગણ કરે છે, પણ થાકી ગયા છે. બધા મશીનો લાવવા પડે છે, માણસો ફાડવા પડે છે. કામ હજી ચાલુ છે એવો રિપોર્ટ આવે. આ સંગ્રાહક. હવે એને કેટલા લોકોનું ભેગું કર્યું? કેટલા લોકોનો લાઈફ કોર્સનું જે રિઝલ્ટ હોય, નેટ રિઝલ્ટ હજી ખેંચી.
એક માણસ એક કલાકની અંદર અમુક પ્રોડક્શન આપે, ત્યારે એને એનો શેઠ એને અમુક રૂપિયા પગાર આપતો હોય છે. ચાહે ગુડ્સ હોય, સર્વિસ હોય, વોટએવર.
હવે જો એને કોઈ સિમ્પલેસ્ટ ટર્મની અંદર બી આપણે દાખલા તરીકે લઈ લઈએ, તો મિનિમમ વેજીસ એક્ટ એવું કહે છે કે એક વ્યક્તિને મિનિમમ આટલા રૂપિયા પગાર આપવો જોઈએ. અત્યારે 15,000 છે. કેટલો છે? ડોલરમાં વાતો કરે છે અને એ પાછું અવરમાં છે કે એ બી સમજવું પડે. એ લગભગ 15,000ની આસપાસ અત્યારે છે મને જ્યાં સુધી સાંભળી. પર ડે 300 રૂપિયાની આસપાસ છે. 15,000? હા, લગભગ 15ની આસપાસ છે. પણ હવે આમાં પ્લસ-માઇનસ આપણે આનો વિવાદ કરવાનો કોઈ મતલબ નથી. આપણે સમજવાની વાત છે કે ભાઈ આટલું હોય. હવે એ 15,000 રૂપિયા કમાતા એક વ્યક્તિને એક મહિનાની અંદર કેટલા કલાકો સુધી મહેનત કરવી પડે, ત્યારે એ ભેગું કરે એટલા રૂપિયા 15,000 આવે. હવે એ વ્યક્તિની પાસે જો આટલા રૂપિયા ભેગા થયા હોય, તો શું એને એટલું કામ કર્યું છે કે પછી જે લાયક હકદારો હતા, બધાના પાસેથી એને ખેંચી રાખ્યું છે?
એટલે કે આ કહેવાય સંગ્રહ હોય કે જેની જરૂરત નથી એને એવું એને અપાર પેદા કરેલું જે કંઈ હોય.
જ્યાંથી મળ્યું ત્યાંથી બસ બધું ભેગું કરવાનું, કોઈને કશું આપવાનું નહીં. એને સિંગ રાખો. "હું જીવ છું" એવું એને ખબર પડે છે.
હવે કુદરતે કેસ હાથમાં લીધો છે તમારો બધાનો. એટલે સંજોગે કરીને તમને આત્મજ્ઞાન વિશે અહીં આગળ આવવાનું થયું. ક્યાંક સાંભળ્યું કે ભાઈ, આવો એક ક્લાસ કરવાનો થયો છે. પછી અહીં આવીને તમે શું કર્યું? બે દિવસ શ્રવણ. પછી શું કરશો ઘેર જઈને? ઘેર જતાં જતાં રાત્રે ચિંતન અને મનન થશે. પછી એમાંથી કંઈક સ્લાઈડો પાછી ઝળકશે. રાત્રે આમ સૂતા હોય ત્યારે બંધ આંખે પણ એને શું કહેવાય? એની પર આપણું ફોકસ ચોંટી જશે કે "હા, સાહેબ આવું કંઈ બોલે." બરાબર?
જેને કહેવાય નિધિ. એટલે એક કન્સેપ્ટ ઉપર પણ તમારું આમ ચોંટી ગયું ને, તો પણ તમે સીધા જ આત્માની અંદર ઘૂસી જશો તરત જ. એટલે કીધું કે કોઈ પણ એક વસ્તુ પકડી લો. સંજોગો તો શું છે? તો કે કુદરતની પોલીસ છે અને બહુ પ્રમાણિક છે. આ સંજોગો છે, એને તમે લાંચ આપી શકો નહીં. એટલે એવો કોઈ પ્રયત્ન કરવો નહીં કે આપણે આમાંથી કોઈ રીતે છટકી જઈશું.
એટલે "હું કોણ?"ની જો શંકા પડી, તો તમે અભાનમાંથી શું થશો? ધીમે ધીમે સભાન થશો. અને સભાન થશો તો સભાનતામાંથી પછી તમે તમારા સ્વભાવ પર પહોંચી જશો. ઓકે, સો ત્યાં સુધી કુદરતની સંયોગી પોલીસ છે એ તમને ટીચ્યા કરશે. આમથી મારશે, આમથી મારશે, આમથી મારશે, ઠેકાણે લાવી દેશે. એમ કરતાં કરતાં રિમાન્ડ ઉપર પણ લેશે. કેટલાકના સંજોગો કેવા છે? લાગે છે રિમાન્ડ ઉપર. એવું જ લાગે, બરાબર? આમ બુમો જ પાડતો હોય બિચારો કે "અહીં બાજુ, તેની બાજુ, બાપ રે બાપ, બચાવો!" કોઈ બચાવનાર નથી. જ્યારે સંજોગો ટીચવા માંડે ને, ભલભલા બુમો પાડતા થઈ ગયા હોય. એટલે એમાં કોઈનું ચાલતું નથી.
હવે શું થયું? તો કે કેસ ચાલ્યો આગળ આગળ કે "બોલ, કબૂલ કર, કોણ છે? કોણ છે તું?" તો કે "હું શુદ્ધ આત્મા છું." અરે બાપ રે! આ તો કે આત્મા છે, એ વિરાજ છે. આપણી તો ભૂલ થઈ ગઈ. કોને પકડી લાયા? આ તો કહે છે કે "હું આત્મા છું." તો હવે એને છોડી દો. એટલે એમ કરીને શું થશે કે તમને આત્મા તરીકે મોક્ષે જવાનો પરવાનો ઓટોમેટિક મળી જાય. વિષ પલટો, વિષ પલટો, વેશ પલટો – બધું ઘણું કરેક્શન છે. વિલ કરેક્ટ.
એટલે પ્રત્યેક જીવ ટિકિટ લઈને આવેલો સિનેમા ઘરમાં બેઠેલો પ્રેક્ષક જેવો છે, પ્રત્યેક જીવાત્મા. એને કંઈક આપ્યું છે. પડદો એ આત્માનું મન છે. સ્ક્રીપ્ટ પ્રમાણે સિનેમા ચાલ્યા કરે અને જે ઇન્ટરેક્ટિવ છે, એટલે ભાવથી પાછી નવી સ્ક્રીપ્ટ બન્યા કરતી હોય. એટલે આગળનું આગળનું આવે. હમણાં એવા બધા ઇન્ટરેક્ટિવ મુવીઝ પણ બે-ત્રણ બન્યા છે, મેં જોયા છે. સંસાર માત્ર સ્ક્રીન જેવું આભાસી છે. એટલે અહીં આગળ જે પ્રોજેક્ટ થાય છે, એ જ બધો સંસાર છે. જેવું પ્રોજેક્શન બંધ થઈ ગયું, સંસાર વાસ્તવમાં કંઈ છે જ નહીં ત્યાં.
એટલે આ જે છે તે બાકી રહી જશે, તે આત્મા છે. એટલે એને જેવી ખબર પડે કે "હું આત્મા છું" ને "સંસાર તો માત્ર આભાસી સિનેમા છે," એટલે સિનેમા ઘરમાંથી શું થશે? ગર્ભ પડી પ્રયાણ કરશે. અને એવું થશે ત્યારે આત્મા પોતે મુક્ત થયો હશે.
આજથી જ આપણે નિશ્ચય કરવો છે: "હું શુદ્ધ આત્મા જ છું. આત્મા છું. સંસાર એ કુદરતી લીલા છે. સંસાર એ કુદરતી લીલા છે. હું શુદ્ધ આત્મા જ છું. હું શુદ્ધ આત્મા છું. સંસાર એ કુદરતી લીલા છે. સંસાર એ કુદરતી લીલા છે. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. સંસાર એ કુદરતી લીલા જ છે. સંસાર એ કુદરતી લીલા છે."
જીવનની પ્રત્યેક અવસ્થાઓમાં, જીવનની પ્રત્યેક અવસ્થાઓમાં, "હું કેવળ જ્ઞાતા દ્રષ્ટા જ છું. હું કેવળ જ્ઞાતા દ્રષ્ટા છું. હું કેવળ આત્મપ્રકાશક છું. હું કેવળ આત્મપ્રકાશક છું."
જીવનની પ્રત્યેક અવસ્થાઓમાં, જીવનની પ્રત્યેક અવસ્થાઓમાં, "હું કેવળ જ્ઞાતા દ્રષ્ટા જ છું. હું કેવળ જ્ઞાતા દ્રષ્ટા જ છું. હું કેવળ આત્મપ્રકાશક છું. હું કેવળ આત્મપ્રકાશક છું."
પ્રત્યેક અવસ્થાઓમાં, "હું કેવળ આત્મ છું. હું કેવળ આત્મા જ છું. હું કેવળ જ્ઞાતા દ્રષ્ટા જ છું. હું કેવળ જ્ઞાતા દ્રષ્ટા જ છું. હું કેવળ આત્મપ્રકાશ જ છું. હું કેવળ આત્મપ્રકાશ જ છું."
"મમ આત્મ, મમ આત્મ, શાશ્વત શરણમ ગચ્છામી, શાશ્વત શરણમ ગચ્છામી." હું એવું કહેવા માગું છું કે હું મારા આત્માની શરણમાં જ છું, બરાબર? તો આપણે બધા જ આપણી આત્માની શરણમાં આવી ગયા છીએ. અને ઓલ ધ વેરી બેસ્ટ! અને મોક્ષ માટે અત્યારથી આજે અમે પરવાનો તો આપી દીધો છે કે તમે આખી બધો મારે છે એટલે જીવનમાં તમે વિઝા આપી દીધો છે. કરી દેજો સાહેબ, વિઝા આપી દીધો છે. જ્યારે ટ્રાવેલ કરવું હોય ત્યારે ઈટ ઈઝ યોર ચોઈસ. તો ઈટ ઈઝ માય ઓર્ડર ટુ ટીચ યુ ઓલ ફોર ટુ ડેઝ. તમે બધાએ જે મને તક આપી અને મને શાંતિથી સાંભળ્યો, આમાં ક્યાંક અમારી ભૂલો પણ હોઈ શકે છે. આ બધાને તમે જ્ઞાની છો, આત્મા જ છો, એટલે ક્ષમ્યતા માફી માંગીએ છીએ. ધન્યવાદ. ગુડ નાઇટ.
થોડું ઘણું જે આપણે બધાએ સાંભળ્યું, તેમાંથી થોડું ઘણું ગઈકાલે સમય ન મળ્યો. રાત્રે સવારે ગાડીમાં આવતા આવતા થોડું ઘણું ગઈકાલના અનુભવો લખી દીધા. અને બાકીનું બપોરના લંચ બ્રેકમાં આજનું થોડુંક બે-ચાર વાક્યો જ્યાં જ્યાં જરૂર લાગી તે લખ્યા છે. એમાં મારા પોતાના આજ બંને દિવસના સેશનના અનુભવો અને એની અંદર કદાચ આપણા સૌનું આવી જાય એવી રીતે. એક તો આટલું સરસ સેશન થયું હોય અને જો આપણે એના વિશે બોલીએ નહીં કે કહીએ નહીં, નહીં તો આપણે આપણી જાતના અને આપણા ટીચરના એટલે કે માસ્ટર્સના બંનેના ગુનેગાર થઈએ છીએ. એટલે આપના સૌની રજા લઈ મારા ભાવો પ્રદર્શિત કરું છું. તે કદાચ અધૂરા પણ હોઈ શકે, ક્યાંક ખોટા પણ હોઈ શકે. પણ મને જે અનુભવ થયો અને મારા ભાવ જે ઉત્પન્ન થયા કે માસ્ટર્સને કંઈક આપણે આપણા તરફથી એમને જે આપણને આપ્યું છે એ અમૂલ્ય છે.
પણ એમને જે આપ્યું છે એ જાણ તો...
આપણને થવી જોઈએ અને આ જે મળ્યું છે તે જો આ એક મહિનાની અંદર અંદર જો પ્રસ્થાપિત નહીં કરીએ તો પાછું ઉડતું જશે. ભલે ક્યારેક કામમાં લાગશે, પણ જો અત્યારે ને અત્યારે આ લાગુ પાડીશું તો ચોક્કસ બહુ ઝડપથી આપણે આગળ વધી શકીશું. એ માટે મેં અંદરથી ક્યાંક ક્યાંક છૂટું છૂટું સેટ કરી અને લખેલું છે.
"મહાસાગરના મોતી" - જે બંને માસ્ટર, આમ તો દિવ્યાંગ સર અને આઈજી સર, પણ શ્રી રામ અને લક્ષ્મણ ના કહીએ; શ્રી રામ અને યોગેશ્વર શ્રીકૃષ્ણ સમાન, જેઓએ આપણને પોતાના ગણી, પોતે જે શીખ્યા તેમાંથી આપણને પચે તે રીતે આપણી સામે પીરસ્યું. તે માટે બંને માસ્ટર્સની સૌ વતી થેન્ક્યુ, થેન્ક્યુ વેરી મચ!
દરિયો ઓલેચી મોતી પામ્યા. તે પામ્યા પછી બીજાને આપવાનો વિચાર આવ્યો અને તે માટે મહેનત કરી. આ રીતે બબ્બે દિવસની શિબિર ગોઠવી. તે માટે બંને લેજેન્ડસને શત વંદન!
ગઈકાલની શરૂઆતની વાત કરું તો, નાસ્તો કર્યા પછી હોલમાં પ્રવેશ્યા ત્યારે પાંચ મિનિટની અંદર મને એ જ વખતે ગજબ શાંતિનો અનુભવ થયો. બાકી સામાન્ય રીતે હોટલમાં આવી અને આવી શાંતિનો અનુભવ થઈ શકે નહીં.
કાલે દિવસ દરમિયાન જે શીખ્યા તે મને બધું એક એસ્ટ્રેક્ટ જેવું લાગ્યું, જેમાં યોગની યોગથી પણ ઉપર ઉઠીને સીધો આત્માને આત્માનો ગહન વિષય આપણને શક્ય એટલા સરળ ભાવમાં પીરસ્યો.
મને જે લાગ્યું તે એક વાક્ય કે એક નંબર માં કહું તો: "તું તારું કર, પારકી પંચાયત બહુ કરી, હવે જાત સાથે વાત કર."
બીજું, આલોચના (એટલે કે પ્રાયશ્ચિત). કદાચ આના જેવું આત્માને શુદ્ધ કરવા માટે બીજો કોઈ પદાર્થ મને લાગતો નથી. આલોચના (એટલે કે પ્રતિક્રમણ) આત્માને શુદ્ધ કરવા કરવો એ જ આલોચના કહી શકીએ.
ત્રીજું, પ્રાર્થના: "હું શરીર નથી, આ મારું શરીર નથી, હું કેવળ આત્મા જ છું."
આ બધું સાહેબે આપણને બે દિવસમાં જે આપ્યું, કટકે કટકે છૂટક છૂટક વાક્યો છે, પણ દરેક વાક્ય એક પુસ્તક છે. આ સમજી લેજો. આ વાક્ય જો વિચારીશું આપણે અને આ વાક્ય ક્યાંક લખ્યા હોય, લખતા હશો તો ઘણું બધું મળશે. નહિતર તો પાછું મગજમાંથી નીકળી જશે.
આ વાક્યો બધા જ એબ્સ્ટ્રેક્ટ છે, જે ખૂબ છે, ખૂબ જ સુંદર પ્રાર્થના છે.
અત્યાર સુધી માણસને નામ, શરીર અને હોદ્દાથી ઓળખતા હતા. હવે તેની પાછળના આત્માને જોવાની ટેવ પાડવાની છે.
ચોથું, સ્વસ્થ શરીર માટે બતાવેલ બલવાન યોગ ખરેખર મને ખૂબ સરસ લાગ્યો છે તથા પંજાબી સંતની શ્વાસોશ્વાસની ક્રિયા. જો આ શરૂ કરીશું અને ચાલુ કરીશું તો, બે દિવસનું માર્ક કરો તો, સાહેબ ઉઠીને બાથરૂમ ગયા નથી, વચ્ચે લગભગ પાણી પીધું નથી, બેઠા નથી. આપણા માંથી બધા ગયા. આ ક્યાંથી તાકાત આવી? તમે એમને જમતા જોશો તો આપણા જેટલું જમતાય નથી. તો આ બધું ક્યાંથી આવ્યું? તો આ જે ક્રિયા અને આ જે યોગ, આ બેની તાકાત મને લાગે છે. તો આ ખાસ તો આપણે અપનાવવી પડશે.
"ગાગરમાં સાગર" - ટૂંકમાં, એમને ઘણા સૂચન કર્યા છે. તે જે કરેલા છે એ સીધે સીધા એક એક વાક્યમાં એમનેમ કહું છું, જે આપણે બધાએ ઉતારવા પડશે. જો જરૂર લાગશે તો પછી હું પણ આને ક્યાંક આપણા ગ્રુપમાં, સાહેબે જે આપેલું છે, જે મેં ઉતારેલું છે, એ આમાં આપણા ગ્રુપમાં મૂકીશું.
* "અરીસા સામે ઊભો રહીને પ્રાર્થના કરો."
* "કર્તા અને ભોગતા એ ભાવ રીયલ નથી."
* "શરીર એ આત્માનો વિકલ્પ છે."
* "તમે જે વિચારો છો તેવી કૃતિ બને."
* "હું કોણ? ક્યાંથી આવ્યો? ક્યાં જવાનું? આનું ચિંતન કરો." * "સારી વસ્તુનું ગ્રહણ કરવા જૂની વસ્તુ બહાર કાઢવી પડશે." * "વાણી એ વરદાન કે અભિશાપ? વિચારવાનું છે." * "તમારો આશય શું છે એ સૌથી મહત્વનું છે." * "દરેક વસ્તુ નિશ્ચિત છે, માટે ડરવું નહીં." * "કોઈની નબળી વસ્તુ લોકમાં ગજવશો નહીં." * "ખુલ્લામાં પાંચ તત્વોનું ચાર્જિંગ થાય છે." * "ઈચ્છાઓને ન્યુટ્રલાઈઝ કરો, ત્યાં સુધી મોક્ષ નથી." * "પોઝિટિવ નોલેજ એનું ટ્રાન્સફોર્મેશન થાય છે." * "કોઈના કોઈને વચન આપતા પહેલા સો વાર વિચાર કરજો." * "કોઈ વસ્તુને કન્ડિશનલ ન બનાવજો."
આ ગઈકાલ સુધીનું હતું. આજે જે સવારથી આવ્યું:
* "કોઈના ઘરેણાં કે કપડા પહેરવા નહીં."
* "અનાસક્ત થવું."
* "અદ્વૈત ઈશ્વર" (અદ્વૈત એટલે ઈશ્વર સાથેની એકતા). * "થોટ એનર્જી એટલે તમારી જેવું તમારી ઉર્જાને ખાઈ જાય છે." * "મેન્ટલી પ્રોગ્રામિંગ કરો." * "શ્વાસો શ્વાસ લો ત્યારે વિચારો: 'ખૂબ પ્રમાણિક ઉર્જા લઉં છું' (એટલે કે પ્રાણિક બ્રીધિંગ લઉં)." તેનાથી ખૂબ એનર્જી મળશે. * "તમારું ફોકસ છે ઉપર કરો." "નથી ઉપરની તમારે જે જોઈએ છે તેને ફીલ કરો." તે તેવું જ બનશે. * "જેનો ડર લાગે તે પહેલા કરો." * "પછી મુદ્રા વિજ્ઞાન." * "આંગળીઓ ઉપરનું બધું જ ગયું." * "હું સુખમય છું" તેવું સતત વિચારો. * "નવધા ભક્તિ."
આ છેલ્લું લંચ અને ટી બ્રેક સુધીનું આવી ગયું.
આ મને જે એસ્ટ્રેક્ટ વાક્યો અંદરથી સૂઝ્યા એ મેં લખ્યા છે. એક એક વાક્ય, મેં કીધું એમ, બુક સમાન છે. જો આને આપણે આપણા જીવનમાં ઉતારીશું અને એમાંથી જ આગળ વધીશું તો આ બે દિવસની આપણી કરેલી આટલી આપણી મહેનત અને બંને આપણા માસ્ટર્સે જે મહેનત કરીને આ તૈયાર કર્યું છે એનો ચોક્કસ સારો લાભ આપણને મળશે અને આપણી સાથેના મળશે.
ક્યાંક કંઈક મારાથી ભૂલ થઈ ગઈ હોય તો, જે ભાવમાં સાહેબે આખું આ કર્યું છે એ પ્રમાણે મિચ્છામી.
ખૂબ સાચું અને ખૂબ સારું બોલે. હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે જે કંઈ તમારી પાસે અત્યારે બે દિવસમાં આવ્યું છે એ પણ મોર ધેન ઇનફ છે તમારી પાસે. એટલે જે કંઈ છે એને જો તમારે ભૂલી જશો, ભૂલી જશો એવું જે થાય છે તો, "લેટ મી એસ્યોર યુ, યુ કન્ટ ફોરગેટ." અમે આજ જે કંઈ વસ્તુ કરી છે એ બધી તમને એવી રીતે આપી છે કે "યુ જસ્ટ કન્ટ..." પેલી વાત. બીજું, પ્રાણીના દરેક ક્લાસ જ્યારે અમે લેતા હતા તે વખતે અમે એવી પણ વાત કરતા હતા કે "વોટ એવર નોલેજ ધેટ યુ હેવ ઓબ્ટેન ડ્યુરિંગ ધીસ સેશન વિલ બી રજીસ્ટર ઇન યોર સિસ્ટમ, ઇન યોર બોડી ફોરવર, પરમનેન્ટલી રેકોર્ડેડ એન્ડ યુટિલાઈઝ."
ફોર ધ બેટરમેન્ટ ઓફ યોરસેલ્ફ એન્ટાયર, અમે આ વસ્તુઓ ત્યારે પણ બોલતા હતા. આજે પણ એ વાત એટલી જ સાચી છે; ફક્ત એવું છે કે એને જાહેરમાં ઉચ્ચારણ થયું નથી.
અહિયાં પ્રાર્થનાની અંદર બધું જ આવી ગયું છે. એટલે જો છું. વળી, કોઈ પણ પ્રકારની ચિંતા ના કરો. બસ, તમે આત્મા છો, આનંદમાં રહો. એ સૌથી મોટામાં મોટી પવિત્ર પરત છે.
અને બીજી વસ્તુ કે, જો કોઈ તમને એવું લાયક મળી આવે તમારા આસપોસની અંદર કોઈ જગ્યાએ જગ્યાએ ક્યાંક પણ, ઉત્સાહ બહુ બતાવવાની જરૂરત નથી, પણ તમને લાગે કે, "ના, આને થોડુંક જરાક કામ કરવાથી એ પહોંચી જશે," તો એનું ઠેકાણું કાઢવા માટે થઈને, જો એ ઉત્સુક હોય, એ ઉત્સાહી હોય, એ મુમુક્ષુ હોય, એને જાણવાની જિજ્ઞાસા હોય, એને મોક્ષે જવાની ઉતાવળ દેખાતી હોય તમને દેખી રીતે, તમે બધા, તો તમે જે જાણો છો તે તેને પ્લીઝ શીખવાડી દેજો.
તમારું પાકું થઈ જશે અને એનું કલ્યાણ થઈ જશે.
થેન્ક્યુ, થેન્ક્યુ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.