પ્રસાદમ ક્લાસ ૪ · વિડિયો ૩
20 & 21 January 2024
ઓફ એવરીથિંગ વી હમ્બલી વોક ફોર યોર ડિવાઇન પ્રેઝન્સ એન્ડ બ્લેસિંગ ફોર પ્રોટેક્શન, ફોર ગાઈડન્સ, ફોર હેલ્પ એન્ડ ફોર ઇલ્યુમિનેશન એન્ડ ફોર સેલ્ફ રિયલાઈઝેશન. થેન્ક્યુ, થેન્ક્યુ, થેન્ક્યુ.
સો, હવે વીએ ભોજન બધાએ બરાબર લીધું છે. થોડી વારમાં એક્સરસાઈઝ કરાવવાની છે એવું મને કહેવામાં આવ્યું છે. તો આપણે બે એક ડિવિઝન દાખલા તરીકે લઈએ તો શું છે? તો કે, એક પરમાત્મા છે અને એક પ્રકૃતિ છે.
તો પરમાત્મા છે, એના પણ અનંત ગુણ છે. પ્રકૃતિના પોતાના પ્રાકૃતિક ગુણો છે, પણ એ પ્રાકૃતિક ગુણો તો જ એક્ટિવેટ થશે કે જો પરમાત્માની પ્રેઝન્સ છે. પરમાત્માની પ્રેઝન્સ વગર દુનિયામાં અંધારું. જે વસ્તુ તમને અત્યારે આનંદ આપે છે, તો સમજો કે તે પરમાત્મા ત્યાં મોજુદ છે. એક બીજી વસ્તુ સમજો કે જ્યારે પણ તમે આનંદની સર્વોચ્ચ અવસ્થાઓની અંદર હોવ છો, ત્યારે તમે પરમાત્માની સૌથી નજીક હોવ છો. સૌથી નજીક એટલા માટે સંતો, ખાસ કરીને અમારા આઈજી સાહેબના ગુરુજી હતા, એમના પાસે તમે જાઓ તો એ કહે: "બેટા, આનંદ કર. બેટા, આનંદ કર. બેટા, આનંદ કરો." કારણ કે આનંદ સ્વરૂપ એ જ પરમાત્માનું સૌથી સર્વોચ્ચ સ્વરૂપ છે. તમે આનંદ સ્વરૂપે જ પરમાત્માને અનુભવી શકો છો, પામી શકો છો. તો સદાય આનંદમાં રહેવું એનો મતલબ નિરંતર પરમાત્મામય રહેવું.
આપણે શોધીએ છીએ પરમાત્મા, અને કેવા? તો કે, શાહરુખ ખાન અહીંયા આગળ ચિત્રેલો હોય એના જેવા, જે આપણને ક્યારેય મળવાના નથી. કારણ કે પરમાત્મા એવા નથી; એ આનંદ સ્વરૂપ છે. એક અદભુત, આલ્હાદક અનુભૂતિ જેને કહેવાય, એટલી બધી નિર્મળ હોય, એટલી બધી પ્યોર, એટલી બધી એલિવેટિંગ હોય, જબરજસ્ત! બસ, એ એના અંદર તમે આવી જાઓ એટલે કે બસ તમે પરમાત્મામાં જ છો. અને આઈ ટેલ યુ, એવો કોઈ માયનો લાલ નથી જે પરમાત્માની બહાર જઈને બતાવે. અત્યારે, હિયર એન્ડ નાઉ, આપણે બધા જ પરમાત્માની અંદર જ છીએ અને આ જ પરમ સત્ય છે જેને આપણે રિયલાઈઝ કરવાનું બાકી છે.
કરવા જઈ રહ્યા છે. એટલે આપણે નીકળી તો ગયા ને ઘરેથી? તો જેને આપણું ઘર પહોંચતા હતા, ત્યાંથી તો આપણે નીકળી ગયા છીએ અને આપણને ખબર પડી ગઈ છે કે આ આપણું ઘર નહોતું. આપણું ઘર તો પરમાત્મા જ છે. કાયમી નિવાસ આપણો પરમાત્મામાં છે. એટલે આપણે અહીંયા આગળ જે આવ્યા હતા એ તો શું હતું? ગેસ્ટ હાઉસ હતું. એટલે ગેસ્ટ હાઉસની અંદર પાડોશીઓ આવે, જાય, બદલાય, બધું થાય. ખાવાનું ઠીક હોય, ના હોય, બધી જાતની વસ્તુઓ જેમ બને છે, એમ જીવનની અંદર પણ આવું ઘણું બધું બન્યા કરશે. કેટલાક લોકો વહેલા જશે, કેટલાક પાછળથી આવશે અને ખાસું બધું ટકી રહેશે. આ બધું થવાનું છે જીવનની અંદર. એટલે જ આને ઘટમાળ કીધી.
અને જીવનની અવસ્થાઓ કેવી છે? તો કે, એ બધી ભાંજગડ થયા જ કરે. શું થાય? એટલે ઘટનાઓ છે ને? ઘટનાઓ ઘડાય અને ભાંગે. અવસ્થાઓ છે. તો પેલા એક એવા, હું બ્રહ્માજીની વાત નથી કરતો, કુંભારની વાત કરું છું કે જે આમ માટલા ઘડવા બેઠો હોય. દાખલા તરીકે, આજકાલ તો એ લોકો ઇલેક્ટ્રિક મોટર ઉપર કરે છે, પણ પહેલા તો ચાકડો રાખતા હતા. કોઈ એક જમાનામાં મેં એવું જોયેલું. તો એક ગોળ આટલો આમ જે ચાકડો હોય, વચ્ચે એને ધરી રાખેલી હોય અને એના ઉપર એક દંડો રાખી રાખીને એમ ગોળ ગોળ ફેરવી અને પછી એને છોડી દે. જેમ અત્યારે આ પેલા છકડાવાળા છકડો ચાલુ કરે છે ને આમ કરીને આમ, બસ એવી જ રીતે. તો એ જરાક જુદી સ્ટાઇલ હતી એ જમાનામાં, રાઈટ.
તો ત્યાં આગળ એ ચાકડા ઉપર બેસીને પછી આટલો મોટો વચ્ચે માટીનો પેલો લોંદો મૂકે અને ખાસી બધી ચીકાસવાળી માટી બનાવે પહેલા, તો કે જેથી કરીને એ બરાબર પકડી શકે, એના ઘાટઘૂટ આપી શકે અને પ્રોપર રીતે હાથનું જ એડજસ્ટમેન્ટ એવી રીતના કરે કે એક ગોટાની અંદર, એક ગોળાની અંદર જોઈતી ગોળાઈ પેદા કરે, ઊંડાઈ પેદા કરે, દરેક પ્રકારના આકાર, બધી જ ચીજો એ પેદા કરી શકે. ફક્ત પોતાના હાથની અને ગતિ છે એ એને હેલ્પ કરે છે એ કામની અંદર. એનો એ ફાયદો લે છે. પોતે અમુક રીતે જ હાથ જ રાખી મૂકે અને એ પ્રમાણેનું આખું તૈયાર થઈ જાય. કોળિયું બનાવવું છે કે પછી ઘડો બનાવવો છે છે કે વોટએવર, તો એ પ્રમાણેની એ વ્યવસ્થા કરી છે.
તો એવા પ્રકૃતિના અમુક ગુણો છે. પરમાત્માના અનંત ગુણો છે. પરમાત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. એની અંદર દ્રવ્ય ભાવ જે છે એ ચૈતન્યનો દ્રવ્ય એટલે શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે, જે આપણે કીધું ને કે ઘન સ્વરૂપ છે, સોલિડ. એટલું બધું છે કે એની કાપી ના શકાય, એની કોઈ સ્લાઈસ પણ ન કરી શકાય, કશું નહીં શકાય. એના અંદર જ્ઞાન અને દર્શન નામનો મુખ્ય ગુણ રહેલો છે. એટલે તમે જ્યારે જ્યારે ગણપતિની પ્રાર્થના કરો છો, ત્યારે તમને એ આની પ્રાપ્તિ માટે દોરી જશે.
હવે તમને રૂપિયા જોઈતા હોય અને એને આ પૂવાનું હોય, તો બેનો કેવી રીતે મેળ પડશે? એટલે ઘણી વખતે તમને થોડાક રૂપિયા આપીને જ્ઞાન-દર્શન તરફ દોરી જશે એવી રીતના કે જેથી કરીને તમે આવા કોઈ ક્લાસમાં આવી શકો. દાખલા તરીકે, એટલા રૂપિયા તમારી પાસે આવી જાય (ના હોય તો), અથવા તો એવા રૂપિયા આપે તમને કે જેથી કરીને તમે બોમ્બેથી અહીંયા સુધીને આવી શકો, અથવા તો એવા પણ રૂપિયા આપે કે જેનાથી તમે લેપટોપ ખરીદો અને તમે હીનાબેનનો કોન્ટેક્ટ કરો, તે તમને ઈમેલ કરે અને તમને માહિતી મળે અને તમે આ ક્લાસમાં આવી શકો. મતલબ, સંજોગો અનેક પેદા થાય એ જ રૂપિયાથી અને એવી રીતના એ ગુણપતિ તમને આવી રીતના જ્ઞાન તરફ લઈ જાય, દર્શન તરફ લઈ જાય.
ઘણા કેસની અંદર રૂપિયા જો રૂકાવટ બનીને રહ્યા હોય, તો એના રૂપિયા લઈ લેવામાં આવે. રૂપિયા એની પાસેથી લઈ લેવામાં આવે. પેલો બીજા દિવસે ગુણપતિની ભક્તિ કરવાનું બંધ. તો એટલે શું થાય છે કે જે લોકો શોર્ટ-સાઈટેડ છે, પોતાના કામમાં બહુ જાજો વિચાર નથી ધ્યાન રાખતા, અતિશય સ્વાર્થી અને એવા બનતા જાય છે, એવા લોકો આવી જગ્યાનો...
પાર પામી શકતા નથી, કારણ કે એમના જ્ઞાન અને દર્શન ઉપર શું થઈ જાય છે? રૂપિયાનો અંતરાય આવવાનો શરૂ થઈ જાય છે. લાભાંતરાય કહેવાય એને. એમને દરેક વસ્તુમાં લાભ જોઈતો હોય, પણ ગણપતિ પછી શું કરે? અંતરાય મૂકે. લાભ થવાનો જ હોય, પણ આવી રીતે પછી કહેશે, "આઈજી સાહેબ, આમને પૈસા ના આપશો." એટલે પેલો આપવા જ જતો હોય ને, પેલો મન ફેરવી કાઢે. "કેમ? તમે પૈસા આપવાનું કહ્યું હતું ને મને? મારું મન બદલી કાઢ્યું." એટલે તમે હવે એને ફોર્સ નહીં કરી શકો કે તમે એમને પૈસા આપી શકશો. તો આવી રીતે લાભાંતરાય થઈ. તો આવા જાત જાતના પેદા એ જ ગુણપતિ કરી આપે, પણ અલ્ટીમેટલી એ "વિઘ્નકર્તા", "વિઘ્નહર્તા" બધું બોલ બોલ કરે છે બધા. પણ આપણે સમજવાનું છે કે આ પરમ્યુટેશન કોમ્બિનેશનનો ઉપયોગ કરીને પરમાત્મા અલ્ટીમેટલી ગણપતિના માધ્યમથી તમને જ્ઞાન અને દર્શન તરફ જ દોરી જાય છે.
બધાની ગતિ તો અવિરત પરમાત્મા જ છે. બધાનું અંતિમ સ્થાન અંતે તો પરમાત્મા જ છે. બીજું કશું જ નથી.
તો એ જ્ઞાન દર્શન નામનો જે ગુણ છે, એ અનંત છે, એ ક્યારેય પૂરો ના થાય એવું છે અને એ બધાની અંદર છે. તો તમે એવું ન કહી શકો કે આમનામાં જ્ઞાન દર્શન ઘણું છે અને આમનામાં ઓછું છે. આમનામાં જ પ્રકાશિત છે, આમનામાં આવરાયેલું છે. સ્થિતિ પ્રમાણેની પરિસ્થિતિ હોઈ શકે છે, પણ સદંતર અભાવ ક્યારેય કોઈનામાં હોતો. એટલા માટે કીધું કે ક્યારેય કોઈને તરછોડ મારશો નહીં. નહિતર એ ટીપોઈ છે ને, તમને એમ લાગે કે શું કરે? પણ તમારો ટાંટીયો ભાગી કાઢે. એક વખત જ લાત મારી હોય તમે, પણ ટીપોઈમાં પણ એ મેમરી હોય છે. પછી જ્યારે તમે ઉતાવળે જહાવાનો પ્રયત્ન કરો, ડોરબેલ વાગી હોય ને દોડવાનો, ત્યારે એ તો ત્યાંની ત્યાં જ હોય, પણ નિમિત્ત બને એવું કે તમને ગુલાબ ખવડાવી.
તો એ સંપૂર્ણ શુદ્ધ છે. આના અંદર કોઈ ઇમ્પ્યોરિટીને ક્યારેય કોઈ અવકાશ રહેતો જ નથી. એવો સુંદર મજાનો મારો આત્મા છે, બોલો! એવો સુંદર મજાનો મારો આત્મા છે, આમ કેવું આલ્હાદક લાગે! એવો સુંદર મજાનો મારો આત્મા છે, થિંક! એવો સુંદર મજાનું મારો આત્મા છે. તો આત્મા દ્રવ્ય છે. એ એટલું બધું પ્યોર છે. એના અંદર આત્માના બધા જ ગુણો છે, પણ આત્માનો કોઈ પર્યાય હોતો નથી. આત્માનો કોઈ પર્યાય, સબસ્ટીટ્યુટ, ક્યાંથી હો? લાવો જ ક્યાંથી? આત્માનો કોઈ પર્યાય હોઈ જ ન શકે, ઇમ્પોસિબલ! બરાબર છે. એટલે એ નિર્વિકલ્પ કહેવામાં આવે છે, કારણનો કોઈ કોઈ વિકલ્પ જ નથી. તો એ નિર્વિકલ્પ છે, એ પ્યોર છે, વિતરાગ છે. તો લૉ ઓફ એટ્રેક્શન એન્ડ રિપલ્શન આ બધાનો ઉપયોગ તમે આત્માની ઉપર કરી શકવાના, યાદ રાખજો. આ બધા ચાલે છે હમણાં, બધું જાત જાતનું આવું બધું.
એનો ઉપયોગ એમાં થશે. તમે ફક્ત આત્માને આત્મા બનીને જ પ્રેમ કરી શકો અને બસ આત્મા તમારી સામે પ્રગટ થવાનો છે. એ રાગ રહિત છે, એટલે એનામાં કોઈ એટેચમેન્ટ નથી અને સુંદરતમ છે. પેલું કહે છે ને, "સત્યમ શિવમ સુંદરમ", સુંદરમ એકદમ અદભુત.
એની સામે પ્રકૃતિનો જે ગુણ છે, એ બધા કેવા છે? તો કે એ બધાય વિનાશી છે. અવસ્થા બદલાશે એટલે પ્રકૃતિ બદલાશે, એના પર્યાયો બદલાશે એટલે એની કન્ડિશન્સ બદલાશે. તો એ પ્રમાણે ગુણધર્મની અંદર પણ ફેર પડતો. એટલે ગુણ અને ધર્મ પછી ત્યાં આગળ બે વસ્તુઓ આવશે. આત્માનો તો એક જ ધર્મ હોય: "હું આત્મા છું" અને એના અંદર રહેવાનું. પણ પ્રકૃતિના અંદર એના જે બધા જે મટીરીયલ છે, તે બધા પુદગલની અંદર ગુણધર્મો બધા બદલાતા જતા હોય છે. મૂળ એ નિશ્ચેતન છે, એટલે એનામાં કોઈ ચેતન તત્વ હોતું. એટલે એની અંદર ગતિ હોઈ શકે કે નહીં? મૂળભૂત રીતે પ્રકૃતિની અંદર કોઈ ગતિશીલતા છે જ નહીં, પણ ગતિશીલતા પેદા થાય છે ક્યારે? તો કે જ્યારે એ આત્માની હાજરીના સંજોગોમાં આવે છે, ત્યારે એ સક્ષમ બને છે કે એમાં ગતિશીલતા પેદા થાય, એમાં સંવેદનો પેદા થાય. એની અંદર આ બધું નોલેજ પેદા થાય છે.
પછી એ બંને ભિન્ન છે, શું? એટલે એને શું કીધું? કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. જે પ્રજ્ઞાશક્તિ આપણે કીધું, તે ઓરીજનલ છે અને અજ્ઞાશક્તિ જે છે, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. એના મારફતે આખા સંસારની આ બધી જ વસ્તુઓ આપણને ચલાયમાન થતી હોય એવું, મુવમેન્ટમાં આવતી હોય કે એક્શનમાં આવતી હોય એવું લાગે છે અથવા ઈટ સીઝ એક્ટિંગ. તો એ પરિસ્થિતિ તે એના કારણે થાય છે. એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. એ પોતાનો ચેતનનો પોતાનો સ્વતંત્ર ગુણધર્મ ત્યાં આગળ પ્રકૃતિની અંદર કામ કરતો હોતો નથી. એટલે ઈટ ઇસ અ બોરોડ પાવર ઇન પ્રેઝન્સ ઓફ સમથિંગ, સમબડી. જેમ કે આઈજી સાહેબ અહીંયા બાજુમાં આવીને ઊભા હોય ને, એકદમ મારામાં જોશ આવી જાય ને, તો હવે તો હું બધાને જોઈ લઈશ. અને જેવા હાઈજી સાહેબ બાજુમાં ઉપર જતા રહ્યા, એટલે તરત જ પાછો હું માફી માંગવા માંડતો કે, "ભાઈ, ભાઈ, મારતો નહીં.
હું મન તો મારી તો ભૂલ થઈ ગઈ." એમ. પછી એમની હાજરી પાછી થઈ જાય એટલે વળી પાછો જોશ આવી જાય પાછો. બસ, તો આ આ બાબત બનતી હોય. તો બંને આ બધું દ્રવ્ય ભાવ છે, તેના અંદર બધા ચેન્જીસ આયા જ કરતા હોય. પરિસ્થિતિ પ્રમાણે એ બદલાયા કરે, એના રૂપ, રંગ, આકાર, રસ, ગંધ જેને કહેવાય, એનો સ્પર્શ ખરબચડું આ તે બધું એવું થાય, ગરમ ઠંડુ હોય છે. તો આ બધી જ ચીજો પ્રકૃતિની અંદર છે, એટલે પરમાણુઓની અંદર આ બધી વસ્તુઓ પેદા થતી હોય છે એના ગુણધર્મો પ્રમાણે. એવી રીતે વિકારો છે, એ પણ બધા જ પ્રકૃતિની અંદર થનારા છે. શુદ્ધ પ્રકૃતિમાં જ્યારે વિકાર પેદા થાય, એટલે પછી વિકૃતિ આવવા માંડે છે. એટલા માટે જ આપણે હંમેશા આપણી પ્રકૃતિને શુદ્ધ અને નિર્મળ રાખવાના જ પ્રયત્નશીલ આપણે જીવન બનાવવું જોઈએ, કે જેના માટે થઈને આપણને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, પ્રત્યાહાર બધું આપવામાં આવ્યું છે.
આપણને સમાધિ બહુ છેલ્લી વાત છે. અરે, અહીંયા જ થાય છે તમને આ ક્લાસમાં સૌ વિકલ્પ.
સમાધિ થઈ રહી છે ઘણાને. હું જોઈ રહ્યો છું, તો ક્રોધ, માન, માયા, લોભ – આ ચાર મુખ્ય દુર્ગુણો જેને તમે કહી શકો. ગુણ છે, પણ એમ કે સંસારમાં હિતકારી ન હોવાના કારણે આપણે એને દુર્ગુણ તરીકે મૂકીએ છીએ.
તો પહેલો છે ક્રોધ. "ઉબલા હુવા આલુ." ક્રોધ એટલે શું? એવું થઈ જાય કે ના પૂછવાની વાત! પણ વાસ્તવમાં શું થયું? તો કે એનું ઉષ્ણતામાન વધી ગયું. તો ઉપરથી એ વધારે પોચો પડ્યો, એ ઢીલો પડ્યો. એની કોઈની એવી ક્રોધાયમાન અવસ્થાઓની અંદર જો સામેવાળો મજબૂત અને શાંત માણસ હોય, પેલાને જઈને એક જ મારી આપે તો પેલાનો જે આમ ચડેલો પારો હોય ને, સીધો તરત જ નીચે ઠંડોગાર થઈ જાય. એટલે ક્યારેક આ ઉપાય કામ લાગી જતો હોય છે અને કરવા જેવો હોય છે. અતિશય ક્રોધાયમાન વ્યક્તિ હોય, જીભાજોડી બિલકુલ નહીં કરવાની, કશું જ નહીં. બસ, એક જ સનસનાઈને પૂરું કામ. તમારે તરત જ ઠંડોગાર થઈ જાય એ માણસ.
માન. માન એ બહુ મોટો દીકરો છે આ સંસારની અંદર. બધાને એવું થાય કે ભાઈ, બધા મને માન આપે, બધા મને માને, બધા મારું માને અને હું જેમ કહું તેમ બધું થાય. અને એવું પાછું બધાને હોય. પેલા ઘેટાના બકરાના ટોળામાં તેવું હોય કે જે સૌથી આગળ ચાલી ગયું, જે દિશામાં બધા એ દિશામાં વળી જાય. પણ મનુષ્યની અંદર આ વસ્તુ બનતી નથી. એટલે મનુષ્ય શું કરે કે આવીને એક ભાઈ અહીંયા ગાડી ખુરશીમાં બેઠા હોય, તો બીજા ભાઈ જે દાખલા જુએ કે આ અહીંયા બેઠા છે એટલે એ પેલી બાજુની જ ખુરશી પકડે. ખાસ કરીને આવું બને જ કરે માણસોની અંદર કે મારું બધું જુદું, મારું અલગ, મારું ઘર અલગ, મારી વસ્તુ અલગ, બધું મારું અલગ. તો એ મારું મારું મારું કરીને આખું જીવન એનું ચણ્યા કરે. પછી ધીમે રહીને ભગવાન એને અંદરથી કામ કરીને આમ કાઢી લે. આમ કરીને માખી કાઢે ને એવી રીતના ચામાંથી.
ચા પીવાનું મન નહીં થાય તો દુઃખ થાય ત્યારે એને કે આ બધું મારું હતું ને ક્યાં ગયું? શું થયું? કેમ રહી ગયું? મારે તો આ બધું ભોગવવાનું બાકી રહી ગયું.
એટલે મૃત્યુ પછીની જે પરિસ્થિતિઓના અમુક જે પુસ્તકો લખાયેલા છે. એક પારસી બેને પણ લખેલું છે અને એક બીજાનું પણ કંઈક હતું ખરું, અત્યારે યાદ નથી. પણ એ બધા એવું બતાવે છે કે આખું ગરુડ પુરાણ તમારું એમ જ કહે કે પછી છે ને તો મૃત્યુ પછી એ જે જીવ આત્મા એટલે ફિઝિકલ બોડી વગરનું બીઇંગ, બસ એટલું જ એમ. એમાં લોસ ખાલી એટલો જ થયો છે, ફિઝિકલ બોડી ઇઝ ગોન. અને એ એવી રીતના એવું ખરાબ રીતના કે એટલું બધું એક્સિડેન્ટલી જતું રહ્યું છે કે હજી તો એ શોકમાં જ હોય પહેલા તો. એટલે એને ખ્યાલ જ ના આવે કે મારું બોડી નથી ફિઝિકલ. સો ઇટ બિહેવ્સ લાઇક એને ફિઝિકલ બોડી છે. એટલે માનો કે સત્યમનો મિત્ર હોય તો આવીને સત્યમને આમ ખભા ઉપર આમ આમ કરવાનો જ એ પ્રયત્ન કર્યા જ કરે. સત્યમને કંઈ સમજ ના પડે પણ એને એવું લાગે કે કંઈક થઈ રહ્યું છે. જો એ થોડોક સેન્સિટિવ હોય તો ખાસ કરીને પ્રાણી કિલર તો એને ખ્યાલ આવી શકે છે.
એટલે એને પહેલાને બહુ દુઃખ થાય કે આ મારો મિત્ર છે ને અત્યારે મારું સાંભળતો પણ નથી અને મને સમજતો પણ નથી. મારી સામે જુએ છે અને મને જોતો નથી. આવું કેવી રીતે થઈ ગયું? એ એને ખ્યાલ આવતો નથી. ડાયમેન્શન ચેન્જ થઈ ગયા છે, બસ બીજું કંઈ નથી થયું.
પણ એનાથી થોડાક દિવસો આગળ વધશે, પછીથી ધીમે રહીને ધેર વિલ બી અ સેકન્ડ ડેથ જે એસ્ટ્રલની અંદર થતું હોય. એ પૂરું થઈ ગયા પછીથી એને માત્ર કોઝલ બોડી જ રહી જાતું હોય છે જે એને આ લાઇફ ટાઇમમાં બધું ભેગું કરેલું હોય. એટલે એના પ્રમાણે એનો પાછો ફરી એક નવું પાછો હ્યુમન સૂટ જો એલિજીબલ હોય તો, નહીં તો તો પછી ચાર પગ ને પૂંછડું તો છે જ. શિંગડા પૂંછડાવાળું, બે પાંખોવાળું બી હોઈ શકે, યુ નેવર નો. કંઈ પણ એટલે એવી જગ્યાએ પણ જાય એ શોર્ટ ટર્મ. ઘણા લોકો નથી જતા? આપણા ભાઈ તરુણભાઈ ગયા હતા બોમ્બે જઈને પાછા આવતા રહ્યા. એની જેમ કે એક શોર્ટ વિઝિટ મારીને આવતા રહે ત્યાં આગળ. પણ એટલાની અંદર એમના ઘણા બધા કર્મો એ ત્યાં આગળ ખપાવીને આવે છે. તો એની ઉપયોગીતા છે અને સમજો એ જો સમજાશે તો તમારામાં આ પશુ અને પક્ષીઓ પ્રત્યે પણ પ્રેમ અને કરુણાનો, સહૃદયતાનો, સંવાદિતનો અને જેને આપણે કહેવાય બ્રહ્મત્વનો ભાવ સતત હાજર રહેશે જે તમારું સારું કરશે.
એટલે અમારા આઈજી સાહેબ હમણાં ગયા હતા મૌન મંદિરમાં. તો એક ગરોળીની જોડે એમને મિત્રતા કરી હતી અને એની વાત એમણે અમને કરી હતી સાત દિવસ સુધી. કારણ કે એકમાત્ર દોસ્ત એમની ગરોળી જ હતી, ટોયલેટની અંદર રહેલી. આ ખાવા પીવા તો કઈ મળે નહીં અને આઈજી સાહેબ કઈ આપી શકે નહીં, બરાબર? શિબિ રાજા હતા ને? કાપીને આમ કાઢે, "કઈ લે ભાઈ, બે ચાર ટીપા લોહી હું તને આપું છું." એ મારા આઈજી સાહેબ નથી સમજ્યા. તો એવું થયું. તો જ્યારે તમારી આવી જાતિ જેને કહેવાય એકસૂત્રતા, તમે એક સેમ લેવલ ઉપર આવો છો. આને કહેવાય સાલોક્ય. એક લેવલ ઉપર આવવું એને સાલોક્ય કહેવાય. તો એવી સાલોક્ય તમારી આમ જળવાઈ રહે બધાને કે ભાઈ, "જે જગ્યાએ તું છે તે જ જગ્યાએ હું છું. તું ખાલી આ બોડીમાં છે અને હું આ બોડીમાં છું. આપણા બેમાં બીજો કોઈ ફરક નથી." એટલે ધીમે ધીમે તમારા જે બ્રાહ્મી ભાવના છે એ ઇન એક્શન આવવા માંડશે.
અંદર છે તો ખરી પણ અત્યારે કુંઠિત છે. પણ જ્યારે આવું કરશો ત્યારે શું થશે? પ્રગટ થવા માંડશે, વહેવાની શરૂ થશે. અને એક વખત એ વહેવાની શરૂ થઈ અને જો એ ચાલુ અને ચાલુ રહી ગયું તો ધીમે ધીમે વહેતે વહેતે વહેતે તમને ચારે બાજુ, દસે દિશાઓમાં તમને બ્રહ્મત્વનો જ અનુભવ કરાવી શકે છે. તમારી તૈયારી હોવી જોઈએ. સો યુ આર નોટ સપોઝ ટુ હોલ્ડ બેક યોરસેલ્ફ એટ એની પોઇન્ટ ઓફ ટાઇમ. આવું થતી વખતે તમે જો રોકી લો વળી પાછું તો પાછી રાહ જોવી પડે કેટલા જન્મ? શા માટે એવો?
વિલંબ કરવો, નીકળો આગળ. એટલે એટેચમેન્ટ જે છે, એ બધા જ આ એની કન્ડિશનના કારણ છે. જે પુદગલ જે છે, એ એવી સામે પ્રેઝન્ટ થાય તમારી કે તમને એવું લાગે કે "બસ આના વગર મને નહીં ચાલે કે આજ મને જોઈશે." એટલે આ કાઈન્ડ ઓફ પોઝેસિવનેસ પેદા કરે છે. એ પસેસિવનેસના કારણે એટેચમેન્ટ થવા માંડે છે અને એ જ બધી વસ્તુઓ રોકી લે છે જીવનની અંદર તમને સેલ્ફ રિયલાઈઝેશનની સામે.
તો પ્યોર કોન્સેસનેસ છે, એ ચિત્ત છે. આમ અજવાળું જઈ રહ્યું છે, બિલકુલ. બસ, મેં એમ કીધું કે તમારે આમ ફેરવવાનું છે તમારે. તો અશુદ્ધ ચિત્ત જે છે, એ પર પ્રકાશિત છે કારણ કે એમાં 'AI' છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. એ વારે વારે જાય છે અને ચાર્જિંગ કર્યા કરે છે. ચાર્જિંગ ઇન ધ સેન્સ કે કેવું? કે એક જાતની ક્રેવિંગ પેદા કરે કે "મારે આ જોઈએ છે, મારી પાસે આ હોવું જોઈએ, મારી પાસે આવું હોવું જોઈએ." એ તો એ જાતનું જ્યાં જ્યાં થાય છે, જેટલી જેટલી જગ્યાએ તે બધી જગ્યાએ ચાર્જિંગ થાય છે. તો તમારા આત્માની સંપત્તિ વેરતા વેરતા વેરતા તમે જાઓ છો એની સામે. અને એટલે શું થાય છે? તો કે એ સંસાર પેદા કરે છે વધુને વધુ. કારણ કે જ્યાં સુધી તમારી તમામ ઈચ્છાઓ પૂરી નહીં થઈ જાય, ત્યાં સુધી તમે મોક્ષે જઈ શકવાના. છેલ્લામાં છેલ્લી ઈચ્છા પણ ઈશ્વર તમારી પૂરી કરે છે.
"ગોડ ઇસ સપોઝ ટુ ફૂલફીલ ઓલ યોર ડિઝાયર્સ, ઓલ યોર ડિઝાયર્સ." પણ તમે એમ કહો કે "આઈ એમ ફૂલ, કમ્પ્લીટ." હમણાં ભોજન કરતી એ વખતે પછી આવીને તમને કોઈ આગ્રહ કરે તો તમે લેશો? કારણ કે બસ, યુ આર સેટિસફાઈડ કે "મારા માટે આટલું પૂરતું છે." તો એવી એક સેન્સ આવશે તમારી અંદર સંસારની પૂર્તિ કે "બસ, હવે મારે આ બહુ થઈ ગયું, ઇનફ! મેં સંસાર સંસાર બહુ રમી લીધું, હવે તો મારે ઘેર જવું છે."
જ્યારે એવું થવા માંડશે, ત્યારે મંજીરા અંદરથી વાગશે, એવું બધા કહે છે. અને એક નહીં, દસ નાદ સંભળાય છે. બધા ચોપડામાં લખ્યું છે પાછા: કેવા વાગશે? કેવું કેવું થશે? અને એવું વાગવાથી શું થશે? આ બધું જ છે, પણ આ બધું ચિત્રામણ છે. એટલે ચિત્રામણમાં જો તમે અટવા...
ગઈકાલે અમારે એક હોટલમાં જવાનું થયું હતું ભાઈ. તેમાં પર્સેલ પટેલ કરીને ભાઈ હતા. એમણે એવા ચિત્રો દોર્યા હતા કે આમ બિલ્ડીંગો હોય, પેલા સ્કેચ જાણે આમ કરેલા હોય જાડી પેન્સિલોથી, એવા ટાઈપના. અને બસ આમ આમ જોયા કરો કે "આ મકાન આમથી આમ જાય છે અને પછી આમ ગલી આમ વળી જાય છે." એવા મકાનો, બારીઓ ને એવું, એવા જ બધા સ્કેચીસ કરેલા હતા. મતલબ કે આવું ચિત્રામણ થઈ જાય સંસારની અંદર. જેટલી જેટલી જગ્યાએ જોશો, એક્ચ્યુઅલ ના હોય કંઈ ત્યાં આગળ. પણ તમે જાઓ તો તમને કેવું લાગે? આમ "મને એવું લાગે છે", "મને એવું ભાસે છે", "મને એવું ફીલ થાય છે" એવું બોલીએ છીએ ને આપણે? એક્ચ્યુઅલમાં એવું કંઈ હોતું નથી.
એવું કેટલી વખત જીવનમાં બન્યું તમારી કે કોઈકના પાસે તમે જાઓ? જતાં પહેલા તમે એમ કહો કે "એ તો મને બહુ માને, મને આમ થાય, તેમ થાય, બહુ મારું બહુ સારું લાગે આમ." અને તમે જઈને એમની પાસે જઈને બેસો, વાતચીત કરો ને પેલા એક બિલકુલ ઠંડો રિપ્લાય આપે, ત્યારે તમે "વોટ ડુ યુ ફીલ"? બહુ દુઃખ થઈ જાય જબરજસ્તી વખતે તો. એવું બસ તમારા આત્માને તમે આવું કરો છો, સમજો. તમે જે આનંદ સ્વરૂપ છે, તેને તમે આનંદ આપવાના બદલે તમે શું આપી રહ્યા છો ઇન રિટર્ન? વિચાર કરો, આ સંસાર રમવા નીકળ્યા છો તો! એટલે સંભાળી લો તમારી જાતને, તમારા આનંદ સ્વરૂપની અંદર ફરી પાછા આવી જાઓ. અવસ્થાઓમાં જે સ્થિર રહી શકે, એ જ આત્મા પામી શકે. કોઈપણ અવસ્થા આમ કે તેમ, એવું કંઈ હોતું નથી એની અંદર. અવસ્થાઓમાં સારું કે ખોટું પણ હોતું નથી. આ બધા ભેદ મનના છે અને બુદ્ધિ પેદા કરી છે.
બ્રહ્માજી હંમેશા તમારી બેલેન્સ શીટ બતાવે: પ્રોફિટ એન્ડ લોસ. એટલે કે "આમાં મારું શું?" એમ તરત બોલે બુદ્ધિ નામની બકરી કે "આમાં મારું શું?" એટલે સમજી જવાનું કે આ સંસાર પેદા કરનારી આપી છે. અને જો "આમાં મારું શું?" એવું ન બોલે, તો આપણે સમજવાનું કે આ બુદ્ધિ અત્યારે પાંસરી ચાલે. એટલે એને શું કહેવાય? સમ્યક બુદ્ધિ. એ બુદ્ધિ, સમ્યક બુદ્ધિ એટલે એન્લાઈટનમેન્ટ તરફ તમને લઈ જનારી. સવારે એવો શબ્દ વાપર્યો હતો ને, "સમ્યક બુદ્ધિ"? તો એટલે પાંસળી ચાલનારી બુદ્ધિ આપણી પાસે હોવી જરૂરી છે કે જે આપણને સંસારમાં ભટકાઈ ના મારે. જે પેલું ભૂલ ભુલામણી બતાવી દઈ ને પરશીલ પટેલની. કોક દિવસ જવાન થાય, જોઈ આવ્યું. હોટલ સારી છે, બહુ મોંઘી.
હવે શુદ્ધ ચિત્ત છે સામે. એ કેવું છે? તો કે સ્વયં જ્યોતિ સ્વરૂપ છે. જેમ દીવાલની અંદર વાટ મૂકેલી હોય ને, પછી એનું જે જ્યોતિ સ્વરૂપ આપણે જેમ જોતા હોઈએ છીએ અને એક કેટલું આમ નિર્મળ અને ભવ્ય લાગતું હોય છે. બસ, એવું એ જ્યોતિ સ્વરૂપ છે. પણ કોઈ એક ચોક્કસ જગ્યાએ દેખાય એવું નથી, એ સર્વત્ર છે. એટલે જેમ બાઈબલની અંદર કીધું હતું કે ઈશુ ખ્રિસ્ત પેલા ગેલેલીના પેલા માઉન્ટેન ઉપર ચડી ગયા હતા અને 40 દિવસ ઉપવાસ કર્યો અને પછી ત્યાં આગળ એમને ત્યાં આગળ ઝાડીની અંદર અજવાળું જોયું. એવું પહેલા મોસીસે બી જોયું હતું. તો એ જે અજવાળું આટલું જ જોયું હતું, તો એ તો "ઈટ વોઝ ઓન્લી પાર્શિયલ એક્સપોઝર." કેમ કે જો સંપૂર્ણ જો એને જાગૃતિમાં એ જોવામાં આવી જાય, તો એને ટોલરેટ પણ ન કરી શકે. એટલું બધું જલદ હોય છે, એટલું બધું ઉગ્ર સ્વરૂપ હોય છે કે એ સામાન્ય માણસો એને સમજી પણ શકે નહીં.
અને કહેવાનો મતલબ, એને કોમ્પ્રિહેન્ડ ન કરી શકે એમનું માઇન્ડ કે બોડી. એને જીરવી ના શકે. ઓકે, રાઈટ વર્ડ ઇસ "જીરવી ના શકે." તો એવું છે, એ સ્વયં પ્રકાશિત છે, સેલ્ફ ઇલ્યુમિનેટેડ. એટલે કે પ્રજ્ઞા એના અંદર છે. પ્રજ્ઞા એટલે કેવું? વિઝડમ હોય. જો નોલેજ હશે, પણ જો વિઝડમ નહીં હોય સાથે સાથે, તો પણ ભટકાવી મારી શકે છે. પણ જો વિઝડમ હશે...
થોડુંક નોલેજ હશે તો પણ એ તમને ટકાવી આવી રાખી શકશે. એટલે હંમેશા પ્રાર્થના કરો તો વિઝડમ માંગજો, નહીં કે નોલેજ, જો બેના વચ્ચે ચોઈસ કરવાની હોય તો. અને એ તમને મુક્તિ તરફ દોરી જતું હોય છે.
પ્રશ્ન આવે છે, "હું કોની ઉપાસના કરું? આટલા બધા દેવી-દેવો, દેવતાઓ બધા છે. આમાંથી કોણ મારી મદદ કરશે?" "ભાઈ, તું જ તારી મદદ કરશે." એને સમજાતું નથી, પણ એને સમજાવવા માટે કહેવું પડે છે.
આપણે ત્યાં આગળ કહે છે કે 33 કોટી દેવી-દેવતા: આઠ વસુઓ, 12 સૂર્ય અને ઇન્દ્ર અને પ્રજાપતિ. પછી 11 જે છે તે આપણા અવયવો છે. આ વસુઓ કહીએ છીએ બધા, એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ બધા અંદર આવી જાય. આ બધા મળીને 33 થાય છે. આ બધા દેવો છે.
આપણે એમ કહીએ કે આંખ, તો કે આંખની અંદર પણ એક દેવ વસે છે. તમારે વાળની અંદર એક બીજા દેવ દેવ વસે છે અને તમારા મૂત્રપિંડની અંદર પણ ત્રીજા દેવ વસે છે. એવી જ રીતના આ બધા જ દેવી-દેવતાઓનો વાસ તમારા પોતાના શરીરની અંદર મોજુદ છે.
ચોથો અધ્યાય ચંડી પાઠનો જો તમે વાંચશો, તો "દેવી પ્રાગટ્ય" નામનું તમને એના અંદર આખું સ્તોત્ર જોવા મળશે, જેમાં દેવો સ્તુતિ કરે છે અને માતા ત્યાં આગળ પ્રગટ થાય છે. વાસ્તવની અંદર જો એને પ્રોપરલી કરવામાં આવે, તો એ દરેક અવયવમાં ચૈતન્ય પૂરી શકે એટલું બધું પાવરફુલ છે. "શક્રાદયઃ સુરગણા નિહતાસ્તેઽસુરૈર્યુધિ (તેમનું વીર્ય)" તો એ ત્યાં આગળ આખું બધું ડિસ્ક્રિપ્શન આપેલું છે.
અને પછી જુએ છે કે ચંદ્રના તેજથી આ થયું, સૂર્યના તેજથી આ થયું અને કોઈ પ્રજાપતિના તેજથી હાથ થયા અને આના તેજથી આંગળીઓ થઈને એમ એમ કરીને સૌથી પહેલા તો આ બધાના તેજનો મોટો શક્તિનો એક પુંજ પહાડ બની ગયો. અને પછી આવી રીતના અલગ અલગ અલગ અલગ અવયવો બન્યા અને છેવટે દેવીનું પ્રાગટ્ય થયું એવું એના અંદર કહેલું છે.
આપણે અંદર જોવાનું છે. આ વસ્તુ આપણી અંદર બની રહેલી છે ખરેખર તો. એટલે આ બધા દેવી-દેવતાઓને 33 કોટી એટલે 33 જાતના, નહીં કે 33 કરોડ. "કોટી" એટલે કરોડ જે આપણે એનેલોજીક લઈએ છીએ, "ઈટ ઇઝ નોટ રાઈટ", બરાબર? તો એ બધા છે.
તો આની ઉપાસના કરવાની છે. મતલબ, આમને પ્યોરીફાય કરવાના છે, આમને ગ્લોરીફાય કરવાના છે, આમને જે કંઈ ઇમ્પ્યોરિટીસમાં એ મુકાઈ ગયા છે તેમાંથી એમને મુક્ત કરવાના છે.
તમારી આંખોને તમે સ્વચ્છ કરી શકો. કેવી રીતે કરી શકો? કે સારી વસ્તુઓ જોઈને કરી શકો. તમે શું જોઈ શકો સારું? તો કે દરેકનું સૌંદર્ય તમે જોઈ શકો છો, દરેકની પ્યોરીટી જોઈ શકો છો, દરેક મુક્ત છે એવું તમે જોઈ શકો છો, દરેક શુદ્ધ છે એવું તમે જોઈ શકો, દરેક આત્મા છે એવું તમે જોઈ શકો છો. તો તમારા આંખોની પ્યોરીટી આવી જશે.
એવી રીતે એક એક અવયવો ઉપર કામ કરવાની આખી પદ્ધતિ છે. અને જ્યારે એવું થાય, 33 કોટી દેવો જે આપણી અંદર રહેલા છે એ બધા જાગૃત થાય, તો રોગ સંભવી શકે. કારણ કે રોગ શું છે? એ વિકારનું પરિણામ છે. કોઈકને કોઈક પ્રકારના વિકારનું પરિણામ શું આવે? છેવટે રોગ આવે છે.
હવે વિકાર સૌથી પહેલા તો સૂક્ષ્મમાં પેદા થાય હંમેશા. ગ્રહણ બી એકદમ નથી આવી જતું. એટલે એવું કશું પણ નથી થતું. વિકાર પણ ધીમે ધીમે ધીમે ધીમે પહેલા સૂક્ષ્મમાં હોય અને એ સૂક્ષ્મતમ હોય. પછી એ લાંબો સમય ત્યાં પડ્યો રહે એટલે પછી ધીરે ધીરે ધીરે ધીરે વધતો જાય.
આપણે રોગ-બીમારીમાં પણ એવું જ જોઈએ છે. કોઈ ક્યાંય નાનકડી વસ્તુ થઈ હોય કે ફોર એકઝામ્પલ, ડાયાબિટીસનો પેશન્ટ છે, કન્ડિશન છે એને ડાયાબિટીક, રાઈટ? અને હવે એને છે તો આમ કંઈક દાઢી કરતાં કંઈક વગાડ્યું અથવા તો તમારે કિચનમાં કામ કરતાં કોઈ લેડી છે અને એને વગાડી દીધું. રિવર્સ ના કહી શકીએ આપણે.
તો હવે એ મૃત્યુ મૂકી રાખ્યું અને થોડા દિવસ ઇગ્નોર કર્યું બેને અને પેલા ભાઈએ પણ. એટલે પછી શું થશે કે ધીરે ધીરે ધીરે ધીરે ત્યાં આગળ એને જેને કહેવાય પાક કે સડો કે એ બધું જે છે એ ધીમે ધીમે વધતું જાય છે. પછી એ સેપ્ટિકમાં પરિણમે અને પછી તો બધું પારાવાર તકલીફોમાં મૂકી શકે છે. એટલે આટલી નાનકડી નેગ્લીજન્સ જેને કહેવાય કે સમયસર આપણે જે કરવા લાયક કામ હોય એ કરવું જોઈએ.
કેટલાક કામો કુદરતે બહુ પોતાની બાખૂબી આપણા હાથમાં રાખેલા છે. છે કુદરતે, દાખલા તરીકે, આપણા હાર્ટ. બરાબર? એનું પમ્પિંગ એને પોતાની પાસે રાખ્યું છે. ઓટોનોમસ નર્વસ સિસ્ટમ બનાવી દીધી. આંખોની પાપણું આમ થોડીવાર થાય ને આમ કરીને આમ થાય જ એમ.
વાસ્તવમાં જો માણસો અમુક સમયે કરવાની જો એક ટેવ રાખે, તો એ તો સારી જ બાબત છે. કેમ કે દરેક પલ્ક જ્યારે જાય છે નીચે અને ઉપર, તે વખતે પાણીનું એક આખું હેયર જેને કહેવાય, એ આંખોને સ્વચ્છ કરતું જતું હોય છે અને એનું ઉષ્ણતામાન છે એને પણ એ મેન્ટેન કરતું હોય છે. બે જોડે જોડે આંખોને. ડોક્ટર અહીં બેઠા છે, વધારે નહીં બોલું. તો એટલે આંખો એનાથી આપણી સારી રહે.
એ પ્રોસેસ દરમિયાન જો કંઈ પડેલું હોય આમ જોવામાં આડું અવળું અને કંઈક આવીને પડ્યું હોય, સ્મૃતિ રૂપે નહીં, એક્ચ્યુઅલ, તો એ દૂર થઈ જાય છે. પણ હવે આંખોથી જોવાઈ ગયેલું જે અંદર આમ સ્મૃતિ રૂપે ગયેલું હોય, તેને પણ આપણે સવારથી સાંજ સુધીમાં બેસીને જોઈને એને પાછું "શૂટ એટ સાઈડ" કરવું જોઈએ, જો તાત્કાલિક આપણને ખબર નથી પડી તો.
રાત્રે સૂતા પહેલા એક નાનકડી આદત પાડી શકીએ છીએ: આજના આખા દિવસ દરમિયાન થયેલું સારું સારું સારું કે યોગ્ય કે અયોગ્ય, જે એને કહેવાય કે જે ધર્મ સુસંગત કે અધર્મ પ્રમાણે એનું, મહાભારતની ભાષા લઈએ તો, એવું બધું જે કંઈ હોય તેને બધું જોવાનું અને પછી એને યોગ્ય રીતે એનો નિકાલ કરવાનું. જો આજે કરવા માંડ્યો હશે, તો એની ટેવ તો પડશે જ ધીમે ધીમે ધીમે ધીમે, બરાબર? હવે તમે એમ કહો કે "પાછલાનું શું?" તો કે, "ભાઈ, તે આજથી શરૂઆત કરી છે અને આનું આ કંટીન્યુઅસ કરીશ ને એટલે તારું..."
આજના દિવસથી તો એ બધું અપાવાનું ચાલુ થઈ ગયું. નવું જે એક્યુમલેટ થતું હતું, એ તો બંધ થઈ ગયું. એક બાજુથી તે શરૂઆત એ કરી છે અને બીજા પછી અઠવાડિયે બેસે, પંદર દિવસે બેસે, મહિને બેસે. અમારા આયજી સાહેબ જેવા સાત-સાત દિવસ જતા રહે અંદર અને પછી ત્યાં બેસીને જોયા કરે, એમ કે, "મારાથી આવું થયું હતું, આવું થયું હતું, આવું થયું હતું, આવું થયું હતું. બસ, બધું જ કે હું નહોતો." છેલ્લે પછી એવું કહી દે, "અને આ બધું નહીં મારું." એટલે પતી ગયું. ડીશો નહીં બહાર નીકળી આયા, નહીં ધોઈને સાત દિવસ પછી એટલે બની ગયા પૂજ્યશ્રી મોટા.
"હું કોની ઉપાસના કરું?" તો ઈશ્વર પ્રાપ્તિ માટે દત્ત ભગવાન કહે છે કે, "ભગવાનનો જન્મ ભક્તના હૃદયમાં થાય." એટલે ભગવત નામની વૃત્તિ હોય છે, જે મનુષ્યના હૃદયની અંદર એમ કે સૌથી પહેલા એ પ્રગટ થાય. અને એ ભાગવત વૃત્તિ એટલી અદભુત છે કે એને કૃષ્ણ કહેવાય. આપણે બધા જે પેલા ફોટાવાળા કૃષ્ણને, મોરલીવાળાને બધાને શોધાશોધ કરીએ છીએ ચારે બાજુ, એ નથી કૃષ્ણ. એ તો એની બધી બનાયેલી પ્રતિમાઓ છે, એ બધું છે, શું? ચિત્રો બનાવેલા છે. એ છે. સાચા કૃષ્ણનો જન્મ તમારા હૃદયની અંદર થાય છે. અને એ જેવો જન્મ થશે, બસ, એ તમને ખેંચી લેશે. કારણ કે એ કૃષ્ણની અંદર એટલું જબરજસ્ત આકર્ષણ હોય છે કે તમે પછી એના વગર રહી જ ના શકો. એક વખત બસ એનો જન્મ થવો જોઈએ જીવનની અંદર. અને લગભગ દરેકના જીવનમાં આવી એક કે બે તક તો આવતી જ હોય છે. તમારા જીવનને તમે તપાસજો, ક્યાંક તમે આવી કોઈ તક ચૂકી તો નથી ગયા ને?
જો પહેલી ચૂકી ગયા હશો તો બીજી ચોક્કસ મળશે. મેં ત્રીજુંનું નથી કીધું. એટલે ભગવત વૃત્તિ જે છે એ વિચાર અને આચાર ઉપર છે.
તો એ બધું થોટ ફોર્મ છે, શું? જેટલા આપણા વિચારો છે, બધાના આપણા થોટ ફોર્મ બનતા હોય છે. અને આ બધું પ્રાકૃતિક છે. પરમાત્માને આ બધાની સાથે કોઈ લેવા દેવા નથી. પણ આ ભાવત વૃત્તિ તમને જો શું કરશે? જો પ્રકૃતિની પૂજા કરે તો સંસાર વધે છે. "બહ્યતામ" કહે છે ને? એવું વધતું જાય, વધતું જાય, વધતું જાય. એટલે કીધું કે, "અતિશય પ્રકૃતિમય ન બનશો, તમે પરમાત્મામય બનો." ઘણા લોકો એમ કહે કે, "હું કાંચનજંગા જાઉં, હું આમ જાઉં, તેમ જાઉં, સાપુતારા જાઉં, ફલાણે જાઉં ને હું આમ ખોવાઈ જાઉં." અરે ભાઈ, શા માટે ખોવાઈ જાય? સંસારમાંથી એને ભાગી છૂટવું છે એટલે એ બસ આ બધું છોડી દે છે થોડોક ટાઈમ અને પછી કહે કે, "હું ખોવાઈ જાઉં." પણ તું ગમે ત્યાં ગાયબ થઈ ગયો હોઈશ દોસ્ત, તારા કર્મો તારા એપોઈન્ટેડ અવર્સ ઉપર આવશે અને પેલા તક્ષક નાગની જેમ જ તને.
એટલે કીધું કે, "ભાઈ, તું આવું બધું ન કરીશ."
તો આ દેવ-દેવી ને આ બધું શું છે? સાચું શું? ખોટું શું? સુખ-દુઃખ વગેરે શું છે? એ બધી બાબતોનો સમજણપૂર્વક આપણે ક્લિયરન્સ અહીંયા આગળ આવી જવું જરૂરી છે. જેમ આપણે મનુષ્યની યોનિ છે, જેમ પશુઓની યોનિ છે, પક્ષીઓની યોનિ છે, તેવી દેવોની પણ એક યોનિ છે: દેવી અને દેવતાઓ. હવે પ્રોબ્લેમ એ થઈ ગયો કે મનુષ્યો જન્મ દરમિયાન એમનાથી એવી રીતે અમુક કૃત્યો થઈ ગયા કે એમને પુષ્કળ પુણ્ય પેદા કરી દીધું, "એન્ડ ધે બીકેમ એલિજીબલ ફોર લેવીસ લાઈફ સ્ટાઇલ." એટલે બધા એમને દેવ તરીકે જન્મ લેવાનો થયો. હવે પ્રોબ્લેમ એ થયો કે એ લોકોને અવધી નામનું જ્ઞાન હોય. એ લોકો બધું સમજી શકે, જોઈ શકે: ભવિષ્યમાં શું થવાનું? તમારું શું થવાનું? તમારું શું થવાનું? તમારું શું થવાનું? પણ જો તમારો એમની સાથે હિસાબ હોય તો એ તમારી હેલ્પ કરી શકે. જો તમારો એમના સાથે હિસાબ ના હોય તો એ તમારી હેલ્પ કરી શકે નહીં.
આ સીધી વાત.
બીજો પ્રોબ્લેમ એમના સાથે એ છે કે આ આપણે તો ૬૦, ૭૦, ૮૦ પૂરા થતાં થતાં ડચકું ખાઈને ઉપડી જઈએ. પણ એ લોકોને હજારો વર્ષનું આયુષ્ય લાંબુ હોય અને કરવાનું બીજું કંઈ નહીં. એમને નોકરી બી નહીં કરવાની, પેન્શન બી નહીં લેવાનું, કંઈ નહીં. કોઈ ચિંતા હોય જ નહીં કઈ જાતનું. પણ એમને ઈર્ષા બહુ થાય: "આની દેવી મારા કરતાં, મારી દેવી કરતાં તેજસ્વી. આની દેવીના ઘરેણાં મારી દેવીના ઘરેણાં કરતાં વધારે. આનું તેજ મારા તેજ કરતાં વધારે." આ પ્રકારના એમના બધા બહુ મોટા પ્રોબ્લેમ છે. તાકાત છે બધું, તેજ છે બધું, પણ આ આવા બધા ઇસ્યુ છે એમના. એટલે નિત્ય આનંદમાં રહેવાનું, આ તે બધી વસ્તુઓ ખરી.
અચ્છા, જ્યાં જ્યાં પણ આત્મા અને પરમાત્માની વાત થતી હોય, ત્યાં આગળ આ બધા ધસી આવે. અહીંયા આખા રૂમમાં ટોળે ટોળા હોય, કેમ કે આત્માને વિશે વાત કરનાર મળતા જ નથી અને સાચી સમજણ સાથે પાછા. એટલે આ બધા હંમેશા અનઇન્વાઈટેડ ગેસ્ટ તરીકે મોજુદ હોય. જ્યાં પણ સેવા, સત્સંગ, પૂજા, પ્રાર્થના કંઈ પણ થતું હોય, તો આ બધા ઝડકિયા કર્યા જ કરતા હોય કે, "કોણ આમાંથી સાચા રસ્તે જઈ રહ્યું છે? શું છે? શું નહીં? એનું શું થવાનું છે?" આ બધી પડપૂછે એ લોકો. એટલે એમનામાં પણ આવા પ્રપંચો મોજુદ છે. આ પણ પ્રપંચ છે. અહીંયા આગળ આ જે આપણો સંસાર છે, તે પણ પ્રપંચ જ છે. તો ત્યાં પણ આવો પ્રપંચ છે.
અને મૃત્યુ થવાનું હોય એના છ મહિના પહેલા એમની જે મૂળ માળા હોય એ કરમાવાની શરૂ થઈ જાય. એટલે એને ખબર પડી જાય કે હવે આપણો આ દેહ ત્યાગનો સમય આવી રહ્યો છે. એટલે એ લોકો દેહમાંથી અલગ થતા હોય છે. પ્રોસેસ આપણા જેવો જ છે, પણ થોડોક અલગ છે, બેનો. એટલે એ લોકો સીધા જ સ્થાન ભ્રષ્ટ જાણે થતા હોય ને, એવી રીતે થાય. એટલે આજના સૂર્યનારાયણ, દાખલા તરીકે પ્રણવભાઈ હોય, તો એમનો સમય પૂરો થાય તો આ પ્રણવભાઈને બાજુ પર મૂકી દેવામાં આવે અને સત્યમભાઈને પાછા એ સૂર્યનારાયણ તરીકે બેસાડવામાં આવે. કારણ કે આમનો પુણ્યોદય શરૂ થયો અને આમનો પૂરો થયો. બંને ઘટનાઓ એક સાથે બને. કુદરતે એરેન્જ કરીને જ રાખેલો હોય. એટલે એક્ઝેટ એપોઈન્ટેડ અવર ઉપર આ ઘટના બને. પણ પૃથ્વી પર બેઠેલા...
આઈ.જી. દેસાઈને દિવ્યાંગને ખબર પડે નહીં કે આ સૂર્ય બદલાઈ ગયો છે. ખ્યાલ આવ્યો? પોઝિશન એની એ જ રીમેન્સ ધેર. સૂર્ય તો એનો એ જ છે ત્યાં. પણ ઓફિસ બદલાઈ ગઈ છે. એટલે દેવોનું પણ આવું લાંબુ મોટું આયુષ્ય. અને એટલે જ એ લોકો એમનો જ્યારે પૂરો થવાનો આવતો હોય સમય, ત્યારે એ લોકો જંખણા કરતા હોય કે હવે પછી એમને ક્યારે મનુષ્ય દેહ મળે. અને એ દેવો તરીકે એમણે જોયેલા સુખ, કૃત્યો કરેલા જે કંઈ માણસો, એ બધા જાણેલા એ બધાને એ પ્રેક્ટિસ કરી શકે. તો આવી કેટલી જિંદગી તમે જીવીને આવ્યા છો દેવો અને દેવીઓ તરીકે, એનો વિચાર કરો. આજે અહીંયા આગળ બેઠા છો, કોઈક તો કારણ હશે. આમ પાછળ જશો તો તમને આ પણ મળી શકે છે જોવું હોય તો. પણ આઈ.જી. દેસાઈ અને બીજા બધા મહાન સંતો આ બધી વસ્તુઓમાં પડવાની ના પાડે છે. કેમ કે કોઈપણ પ્રકારની આધ્યાત્મિક ક્રિયા-પ્રક્રિયા તમે કરશો તો સહજ સિદ્ધિઓ તો આવશે.
એને તમારે શોધવા નહીં જવી પડે. પણ હવે એ આવેલી સિદ્ધિઓ જો વાપરવાની શરૂ થઈ, લાવો ને જોઈ આપું બેન, તમારું થાય છે, ગોઠવી આપું, આમ કરી આપું, તેમ કરી આલું, તમારે કંઈ શું પ્રોબ્લેમ છે, લાવો કરી આપું. તો આ તો બહુ ચીપ વસ્તુઓ. અહીંયા પેપરો ભરેલા છે બધી નાનકડી જાહેરાતોથી, "અમે આમ કરી આપીશું." ને બધા પ્રશ્નો એના પોતાના પ્રશ્નો એ સાફ સોલ્વ નથી કરશે. પણ એ બધા જાહેરાતો આપી દીધી હોય અને એ પ્રમાણે બધું વાપરતા હોય, ત્યારે થોડી માળાઓ કરવાથી, થોડીક પૂજા-પ્રાર્થના કરવાથી જે નાનકડી થોડી ઘણી કંઈ પણ આવી હોય, તે આની અંદર વેડફી નાખે. એટલે આ બધાય પાછા શીંગડા-પૂછડા વાળા થઈને ગોળ ગોળ ફર્યા કરે. સમજી જાવ કે જીવનની અંદર જો તમે આત્મા પ્રાપ્ત કરવાના એક નિર્ધારિત લક્ષ્ય સાથે ચોક્કસ ચોક્કસપણે આગળ વધતા જાઓ, તો અહીંયા કમિટ વિથ યોર સેલ્ફ કે આવું કંઈ પણ સામે આવશે તો પણ અમે ક્ષમા કરો, અમને આની જરૂર નથી.
કોઈ એક સમયે આવું બધું દેખાતું હતું, અમે તો બંધ કરી દીધું. બધું ઘણું કરી શકતા હતા એવું બધું અમે જોયું, અનુભવ્યું, જીવનની અંદર ઘણું બધું કરી દીધું, પણ પછી અમે બધું બંધ કરી દીધું.
નાનકડી વાત કરી દઉં. અમે છે ને તો સુરત ગયા હતા અને સુરતથી પછી અમારે બીજા દિવસે મુંબઈ જવાનું હતું. હવે મુંબઈ જતી વખતે સીધી પેલી ટ્રેન ન મળી એટલે રાત્રે અમે કંઈક સુરત ઉતર્યા કોઈકના ઘરે. હું, આઈ.જી. સાહેબ, અમારા શૈલેશભાઈ અને મયંકભાઈ, ચાર જણા હતા. હવે એ બેનના ઘેર રોકાયા હતા, કોઈ આઈ.જી. સાહેબના જાણીતા હતા. અને પછી રાત્રે અમે બધાએ મેડિટેશન કર્યું. દોઢ-બે વાગે તો એક-દોઢ વાગે તો અમે ઘરે પહોંચ્યા. કોક ભાઈ લેવા આવ્યા હતા ગાડી લઈને. પહોંચ્યા, ખાસું દૂર હતું ત્યાં. પછી પાછા અમે બધાએ છે તો મેડિટેશન કરવા બેઠા. અડધી રાત્રે તો બધાએ મેડીટેશન કર્યું એક-દોઢ કલાક સરસ મજાનું. પછી કે, "હવે ભૂખ લાગી છે." એટલે એક્સરસાઈઝ કરી. પછી ભૂખ લાગી એટલે પછી પેલા બેન છે તો બધા ભજીયા બનાવવા બેઠા. ભજીયા બનાવી લીધા. હવે બધા ખાધા ધરાઈ ધરાઈને.
અમારે પછી ફ્લાયંગ ક્વીન પકડવાનો સમય થઈ ગયો એટલે રેલવે સ્ટેશન પાછા આવ્યા. તો ત્યાં આગળ પેલા શરૂઆતમાં કંઈક કદાચ નવા નવા હશે એવા પેલા ડબલ ટેકર ડબ્બા જો જોડેલા. તો અમે જઈને ઉપર બેસી ગયા. સમય થયો ટ્રેનનો. અમુક ટાઈમ પછીથી તો અપડાઉન વાળા અને બીજા બધા લોકો જે ટ્રાવેલ કરનારા હતા, બધા આવી ગયા. પછી પડ્યો ઝઘડો રાબેતા મુજબ. અપડાઉન વાળા કહે છે કે, "આ જગ્યા અમારી." ને આઈ.જી. સાહેબ કે, "ના." ત્યારે તો ખાસા આમ સ્ટ્રોંગ, વેલ બિલ્ડ, મજબૂત હતા અમે બધા. અમુક ખેંકડી-પેકડી પણ પેલા એક ડોક્ટર સાહેબ હતા, બધા બરાબર હતા. તો આ બે જણા જરા સ્ટ્રોંગલી ઉભા રહ્યા હતા. અને હું ને શૈલેશભાઈ એમ વિચાર્યા કે, "યાર, બધું શાંતિથી પતી જવા દો ને કે સારું આપણે તો." કે, "ના ના, આપણે તો." કે, "હવે આપણે બીજા ડબ્બામાં જતા રહીશું." "ના, આપણે ક્યાંય જવાનું નથી." આઈ.જી.
સાહેબે અલ્ટીમેટમ આપી દીધું, "આ મારી જગ્યા છે. હું પહેલા આવીને બેઠો છું અને હું નહીં." હવે એક વખત આઈ.જી. સાહેબે કહી દીધું કે, "નહીં." એટલે પછી સામે ખેંચમતાણી થવા માંડી થોડી. હવે વાત બગડે એ પહેલા ખૂબ આમ ઝગડા-ઝગડીને મારામારીને એવું બધું થાય તો પાછું આપણે અહિંસાનો પાઠ ભણેલા ને. એટલે કે કે આવું બધું તો આપણાથી થાય નહીં. એટલે હવે શું કરીશું? એટલે ચારેય જણાને ખબર નહીં કેવી રીતે એકદમ એવી કુદરતી પ્રેરણા થઈ. તો આમ કરીને મેં આમ કીધું, "બસ આટલું જ." તો બાકીના ત્રણેય જણા સમજી ગયા કે આ એમના બધા ચક્રો ઝીરો કરવાનું કહે છે. એટલે અમે એમના બધા ચક્રો કરી નાખ્યા ઝીરો. નો એનર્જી. બસ ખાલી આ લાઈવ એમ. એવી જાતની પરિસ્થિતિની અંદર તો નવસારીથી શરૂ થયેલો અમારો જે ઝઘડો હતો તે લગભગ બાંદ્રા સુધી પહોંચ્યો. અંધેરી, અંધેરી, અંધેરી ત્યાં સુધી પહોંચ્યો.
બધા એટલા બધાની અંદર, એટલી ટ્રાવેલની અંદર એ આખા ડબ્બાની અંદર દરેક સ્ટેશન જે ટ્રેન ઉભી રહેતી હતી, એમાંથી એક પણ માણસ અંદર ના આવે, એક પણ માણસ બહાર ના આવે. ડબ્બાના દરવાજા ખુલ્લા જ હતા, પણ કોઈ અંદર આવી ના શકે. કમ્પ્લીટ સીલ. કોઈથી અવાય જ નહીં. અને બસ આવું કરી દીધું. આખા ડબ્બામાં તમે ગમે ત્યાં ફરો તો આ ચાર જ મૂર્તિઓ જાગતી હતી. બાકીના બધાને જોર જોરથી નસકોરા બોલાવે. હવે અમારું ઉતરવાનો સમય થયો તો અમે ઉતર્યા. મેં જોયું કે આ બધાને અમે તો પછી બાકીનાને તો જગાડી દીધા. પણ જે ભાઈના સાથે આમને થયું હતું, એમને આમણે કંઈક કરી આપી દીધું. "આ નહીં." અને મેં કીધું, "છોડી દે ને." મેં કે, "ના, નહીં." એટલે આવી રીતના કરીને અમે એક વખત ઝગડા-મારામારીને અવોઈડ કરી હતી. આ તમને કીધું. પણ એ દિવસ અને આજનો દિવસ, ફ્રોમ ધેટ ડે ઓનવર્ડસ, આઈ લર્ન લેસન કે મને કોઈપણ વ્યક્તિના એનર્જી બોડી સાથે આવું કંઈ પણ કરવાનો હક-દાવો મળતો નથી.
કારણ કે મને.
આવડે છે એટલા માટે હું એવું કરી શકું. સો, સમજવાનું આ એના અંદર એ છે કે નાની નાની ભૂલો આપણને સેલ્ફ-રિયલાઈઝેશનથી વંચિત રાખે છે. એ બધી આડી આવશે, એટલા માટે એનાથી બચજો. એક થોડુંક અમથું સ્પિરિચ્યુઅલ પ્રાઇડ પણ બહુ જ મોટું પહાડ જેવું બનીને ઊભું રહેશે અને તે વખતે કંઈ જ નહીં થઈ શકે. નોબડી કેન હેલ્પ યુ, કારણ કે યુ આર ઓલવેઝ અન્ડર ધ રૂલ ઓફ નેચર એન્ડ નેચર ઇસ ઓલવેઝ જસ્ટ. એને ક્યારેય તમે બ્રાઈબ આપી શકવાના નથી. તમારી પ્રેયર્સ ઓફર કરશો તો એનાથી કાંઈ થવાનું નથી. કોઈની બાધા રાખીને પણ તમે એ બાધાને દૂર કરી શકવાના નથી. આટલું મને સમજાયું છે, એ તમને સમજાવી દઉં છું. તો ધ્યાન રાખજો.
તો સંસારમાં અનાસક્ત રહેવું, અનાશક્ત રહેવું કહેવું તો સહેલું છે, શબ્દો છે. પણ જેને કહેવાય કે કોઈ એટેચમેન્ટ ના હોય એવી રીતે અતિશય રાગી ન બનવું. કોઈપણ વસ્તુના કે "આના વગર તો મારે ના જ ચાલે, મારે તો આમ જ જોઈશે." એ બધી ચીજોમાંથી ધીમે ધીમે આપણે જો બહાર નીકળતા જઈએ તો આ બધું ડેડ વેઇટ છે, જે હું કહેતો હતો ને? સો, ડ્રોપ ઈટ એસ ફાર એસ પોસિબલ, એસ ફાસ્ટ એસ પોસિબલ. તો શું થશે? તો કે એક સમય એવો આવી જશે કે તમે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય (સબ્જેક્ટ, ઓબ્જેક્ટ એન્ડ નોલેજ) એ ત્રણેય બધું જે એક જ છે, એક જ જગ્યાએ છે, એનો તમને સીધો અનુભવ આવી જશે. તમે તમારો કેવળ આત્મા પ્રાપ્ત કરી શકશો. પરમ જ્યોતિ સ્વરૂપ છે તેનો તમે અનુભવ લઈ શકશો અને નિરંતર એની અંદર રહી શકશો. એને કેવલ્ય પદ કહે છે.
અને એ કેવું છે? તો કે અગુરુ લઘુ. એટલે કેટલા બી મોટા સંત હોય પણ એના આગળ કોઈ અભિમાની, અહંકારી માણસ આવે તો એ સંત હશે તો એક વખત તો એ એને પગે લાગી જશે કે ભાઈ, જવા દો. આ હાથી પર બેઠેલો છે એમ સમજી જશે. શું? અહંકાર નામનો હાથી હોય એના પર એ બેઠો છે. એના સમયે ઉતરશે કે મારે શું? એમ કરીને સંત તો ત્યાંથી નીકળી જશે. એટલે કીધું કે આપણે અગુરુ લઘુ રહેવું. સંસારની અંદર મોટાભાગે ક્યારેય ગુરુત્વનો ખ્યાલ રાખવો નહીં કે આપણે ગુરુ બનવું છે, આપણે ઘણા બધા લોકોને શીખવાડવું છે, શિષ્યો બનાવવાના છે, મારા આટલા ફોલોવર્સ હોવા જોઈએ. પેલા લખે છે ને "૧૦૦૮ મહામંડલેશ્વર" તો બધા ગોળ ગોળ ચક્કરમાં જ પછી પડી ગયા હોય. શું? એમાંથી બહાર જ ના નીકળાય. પાછી ગુરુ ગાદીની ખેંચમતાણી ચાલતી હોય બાકી રહ્યું હોય તો શું? એટલે આવું બધું જોઈએ એટલે ત્યાં આગળ આમ કરવું પ્રેમથી બહાર.
શું કહે છે? આ શું? ટેવો અને કુટેવો એના વિશે મેં તમને વાત કરી કે બંને પૂર્યાષ્ટક ની અંદર છે. તમે એને સારી કહો છો, ખોટી કહો છો પણ એ રિલેટિવિટી છે અને કઈ અપેક્ષાએ છે એટલે બંને બેકાર વસ્તુ છે. આધ્યાત્મિકતામાં કોઈ જ વસ્તુ ઉપયોગી નથી અને એ પ્રકૃતિનો જ એક ભાગ હોવાના કારણે એ સ્થૂળ છે અને ભ્રાંતિ રૂપ છે. તો આ જેટલી આવી ભ્રાંતિઓ અને ભ્રમણાઓમાંથી બહાર નીકળશો એટલું સારું છે. એટલે અતિશય બહુ પાપ થઈ ગયું અને બહુ પુણ્ય થઈ ગયું ને એવા બધા ભ્રામક ખ્યાલોની અંદર કંઈ બહુ જીવવા જેવું નથી.
આત્મા અને પરમાત્મા એ કેવા છે? તો કે સૂક્ષ્મતમ છે, ટંકોત કિર્ણ છે. એટલે એ કશાથી બંધનમાં આવી શકે એવા છે જ નહીં. પહેલામાં પહેલી વાત તો તમે આ એક એસ્યોરન્સ તમારું પકડો કે તમે એવા આત્મા છો જેને કોઈ બાંધી શકે એવું નથી. તો બંધન કેમ લાગે છે? સફોકેશન કેમ લાગે છે? જો શોધવા મળશો તો કારણો જડી જશે. કારણો મળી ગયા પછી એનો ઉપાય કરી નાખશો એટલે આ બધી વસ્તુને ડ્રોપ કરી દેશો. અહીંયા જ મુક્તિ અનુભવવાની શરૂ કરશો. વિધિન સિક્સ મંથ ટાઈમ, થ્રી મંથ, કેટલા આપું? એટલે આ લાગે છે બધા મનના ફોટા બતાવે છે આપણને અને આપણે એને રીયલ માનીએ છીએ અને એના સાથે જેટલું એટેચમેન્ટ આપણે કરતા જઈએ છીએ આપણો સંસાર વધતો જાય છે. આ બધા મન આપણને જેટલા ફોટા બતાવે, "નોટ રીયલ, નોટ રીયલ, નોટ રિયલ" કરીને બાજુમાં મૂકવા અને ચાલુ કરો રિસાયકલ બિનની અંદર એટલે પછી કંઈ પ્રોબ્લેમ આવે નહીં.
મન, વચન, કાયાના લેપાયમાન ભાવો, બધા ભાવો જે ઊભા થાય છે ને, ભાવક છે અંદર. એ ભાવક ભાવ્યા કરે છે બધી વસ્તુઓ. એ જ અહંકાર છે એવું સમજાશે જે દિવસે તે દિવસે તમે એનાથી થોડા છૂટા પડી જશો કે આ અહંકાર છે. એવું જ અત્યાર સુધી સમજાયું નથી આપણને, સાચી વાત. અને જેવું એ સમજાશે કે આ અહંકાર છે એટલે આપણે એનાથી મુક્ત થઈ જઈશું. અત્યાર સુધી આ તો શું હતો કે બીઈંગનો જ એક ભાગ હતો. હવે આપણે એને જોવાનો અલગથી શરૂ કર્યો છે ત્યારે આપણને જણાયું કે આ જેમ મને મારો જમણો હાથ જુદો દેખાય છે એવી રીતે આ અહંકાર જુદો જ છે અને હું આત્મા તરીકે જુદો જ છું. અને અમારા બે વચ્ચે કોઈ લેવા દેવાનો વ્યવહાર નથી કારણ કે હું સૂક્ષ્મતમ છું અને આ સ્થૂળ છે. અને આ સ્થૂળ છે ને સંસાર જ પેદા કરનારો છે જેની મારે કોઈ જરૂરત નથી. એટલા માટે તમે એનાથી મુક્ત થઈ જશો.
એટલે એ તમામ ક્રિયાઓ જે છે એની અંદરથી તમે મુક્ત થઈ જશો. સંયોગો જે છે બધા એ સ્થૂળ છે, વાણીના થોડા સૂક્ષ્મ છે અને આ જે ખુલ્લો અહંકાર છે તમારો એ પર છે ને પરાધીન છે. એ શું છે? કન્ડિશન ઉપર આધારિત છે. એ અહંકાર શું કરે છે કે જ્યારે ખૂબ પાવરફુલ માણસની સામે જ્યારે આવે ને, પૈસાથી કે સત્તાથી કોઈ, તો તે વખતે શાણો થઈ જાય, ડાયો થઈ જાય કેમ કે ત્યાં તો માર પડે એવો છે. પોલીસવાળો હોય તો ભલેને કોન્સ્ટેબલ હોય પણ એ કહે, "સીટ બેલ્ટ નથી પહેર્યો તમે, ફોટામાં આવી ગયું છે કે જો અમારા..." એટલે તમારે વાત તો માની જ લેવી પડે. બસ એના જેવું છે. એટલે એનાથી મુક્ત તો તમારે થવું જ પડશે ગમે તે રીતે કરીને. એટલે તમે એમ, આજકાલ તો કોન્સ્ટેબલોને બી તમે છોડી નથી શકતા. તો આ અહંકારને કેવી રીતે ખુલ્લો છોડી દેવો? એટલે એના ઉપર કંઈક તો કામ કરવું જ પડશે આપણે.
જ્યારે આપણને ઓળખાણ પડી ગઈ છે કે આને અહંકાર કહેવાય. આ અહંકારના અનંત અનંત રૂપો હોય છે અને બધી જાતજાતની પદ્ધતિઓ હોય. તો ક્યારેક એકદમ ક્રૂએલ બની જાય, ક્યારેક બહુ જ પાવરફુલ બની જાય, ક્યારેક એટલો બધો નમ્ર, એટલો બધો વિવેકી, એટલો બધો ડાહ્યો થઈ જાય. એનું એ જ અહંકાર, પણ પછી એ પણ પકડાવવો જોઈએ કે આ પણ અહંકાર છે નમ્રતાનો પણ. કારણ કે જરૂરતથી વધારે જ્યાં કંઈ પણ બધું થતું દેખાય, તો એ સમજી જવાનું કે આ ડિફેન્સ મિકેનિઝમનો જ એક ભાગ છે. તો એ જીભ ખબર પડશે એટલે આપણે અહંકારથી છૂટા થઈ શકીશું.
તો આ પરમાત્મા અને આત્મા જે છે, એ નિર્લેપ છે, અસંગ છે, અક્રિય છે અને સાંસારિક બાબતોની અંદર એ કહી દે છે કે "નો એક્શન ઇઝ રિક્વાયર્ડ એટ પરમાત્મા હેન્ડ." એ સ્વસ્વભાવને જાણે છે, પરને પણ જાણે છે, પ્રકાશિત કરે છે અને ચિત્તના જે ચાર ચાર્જિંગ ચાલ્યા કરતું હોય છે, તો તેના ફોટા હોય તે બધા બતાયા કરે. તમને અહીંયા આગળ આમ બેઠા હોય ને એકદમ જ હું એમ એક શબ્દ બોલું ને, પેલા સાયકોલોજિસ્ટ તો આજકાલ બધું આવું બહુ કરતા હશે. એટલે એમ કહું કે "ન્યુઝીલેન્ડ" એટલે તરત તમને આમ કંઈક બહુ સુંદર બ્યુટીફુલ સીનરી દેખાડે, આમ ફોટો. તો જે કંઈ સુંદરમાં સુંદર જોયેલો ફોટો હોય ને, એ તમારે પ્રેઝન્ટ કરી દેશે તમને. પણ તમારો જુદો હોય, તમારો જુદો હોય ને, તમારો જુદો હોય, બધાનું અલગ અલગ હોય. તો એવું આ વર્ડ એસોસિએશન માઇન્ડ શું કરે? ફોટા અને શબ્દોને એકબીજા સાથે જોડ જોડ કર્યા કરે.
તો એક લેટર સ્ટેજમાં તમે જુઓ છો કે જે લોકોને અલ્ઝાઈમર કે આવું થાય છે, એ લોકોને આ કનેક્શન તૂટી જતું હોય છે. એટલે એમને ફોટો આવતો હોય, સામે શબ્દ આવે નહીં. પેલા ખ્યાલ આવે, આ કર્યા કરે પણ "સત્યમ્" એમ બોલાય નહીં.
કર્મો આઠ પ્રકારના હોય છે. એમાં ચાર કર્મો ઘાતી છે અને ચાર કર્મો અઘાતી કર્મો છે. ઘાતી કર્મો કયા છે? તો કે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, ચારિત્ર મોહનીય અને અંતરાય કર્મો. તો એનાથી પ્રોબ્લેમ શું થાય છે? જ્ઞાનાવર્ણી કર્મથી જ્ઞાનાંતરાય થાય. કોઈક વ્યક્તિ કોઈકને જ્ઞાન આપવા રેડી હોય, તૈયાર હોય. દાખલા તરીકે માનો, ભાઈ શીખવાડવા તૈયાર છે કે આત્મા શું ને પરમાત્મા શું. સત્યમ્ ભાઈ શીખવા તૈયાર છે, પણ પાછું આપણને આમ વચ્ચે એમ થાય, "મારા ભાઈ સત્યમ્ ભાઈને આ બધું શીખવાડવા જેવું નથી." એટલે શું થયું? એ અંતરાય પાડ્યો. આ ભાઈને જે જ્ઞાન મળવાનું હતું તેની અંદર અંતરાય પડ્યો. એ અંતરાય અહીં એમને પડ્યો, પણ વાસ્તવમાં એનાથી મોટો અંતરાય અહીં પડે. એટલા માટે કીધું કે આવા જ્ઞાનાંતર પાડવાના બંધ કરો.
બીજું દર્શનાવરણીય. દર્શન એક એવી વસ્તુ છે કે સૂઝ આપે તમને. કોઈક વ્યક્તિ કોઈકને કંઈ કહેતું હોય કે આવું કરે તો આવું આમ થતું હોય, વ્યવહારિક બાબતો હોય અને આપણે એમાં કહીએ કે "આ બધું એમની જોડે બધી વાતો નહીં કરવાની. હજુ એમની પરિસ્થિતિ બહુ બરાબર નથી." આ દર્શનનો અંતરાય પાડ્યો એમણે. દાપણ કર્યું ને, હવે એનું ફળ આવશે તો નેક્સ્ટ અથવા એનાથી નેક્સ્ટ, જો એ વખતે ના થયું તો. એટલે એવી રીતે થોડુંક થોડુંક આગળ કેરી ઓવર ઘણી વખતે થતું હોય.
ત્રીજું ચારિત્ર મોહનીય. એમાં ચારિત્રના લગતા અંતરાયો હોય. કોઈપણ વ્યક્તિના કોઈપણ પ્રકારના ચારિત્ર સંબંધી જ્યારે ટીકા ટિપ્પણો કોઈ કરતો હોય ને, આપણે એના અંદર હા ના કરીએ, આપણે અંદર લપેટામાં આવી જઈએ. એ બે વ્યક્તિનો વચ્ચેનો પર્સનલ ઇસ્યુ જે બી હશે તે. તો એના અંદર આપણે "વોટ વે વી આર ઇન્વોલ્વ?" તો આપણે આપણો સમય ખર્ચીને આટલું ભયંકર મોટું નુકસાન કેમ કરતા હોઈએ છીએ? એવું જ્યારે આપણને સમજાશે, તે વખતે આ ટેવમાંથી પણ આપણે બહાર આવી જઈશું.
એવી જ રીતે સામાન્ય અંતરાયો જતા હોય ને કે "જઉં છું કે સ્ટેશન જઉં છું, તમારે આ જવું છે કે એમની જોડે?" એટલે એમ પૂછ્યું હોય, "આમને ના લઈ જશો." તો અંતરાય પાડી દીધો પાછો. હવે જેટલી સહુલિયત મને મારી જિંદગીમાં જોવે છે, એટલી ફેસિલિટી મારે બીજા લોકોને એક્સટેન્ડ કરવી હોય તો મને સામે મળશે અથવા તો હું એટલા અંતરાયો ઓછા પાડું તો મળશે. એટલા અંતરાયો મારે ઓછા પાડવા જોઈએ તો મને જીવનમાં સરળતા મળશે. મતલબ એ છે કે કોઈના પણ બાબતની અંદર કંઈ પણ આપણે જે આમ આમ કર્યા કરવાની ટેવ હોય છે, ચકલાની જે આમ આમ ચુક ચૂક ચુક ચૂક કર્યા કરવાની, એ બધું બંધ કરવું જ પડશે. "આર યુ રેડી?" "યસ સર."
પછી છે નામ, રૂપ, ગોત્ર અને આયુષ્ય. તમને જે નામ આપવામાં આવ્યું છે, એ પ્રોડક્ટને બહાર કંઈક લખ્યું છે. "હમ્મ, પ્રોડક્ટ નેમ." એટલે આપણું એક નામ આપવામાં આવ્યું. નામકરણ વિધિ થઈ અને નામકરણ સંસ્કાર થાય છે. એ એ બધો એક આચાર છે. ત્યારથી નામ મળતું હોય છે. તો "યથા નામ તથા ગુણ" એવી એક વખતે એક વાત હતી. એટલે હિંમતલાલ નામ આપે એટલે હિંમત બી હોય અને લાલ લાલ બી હોય. પછી રૂપ કોનું? કેવું રૂપ હોય? કેવું સ્વરૂપ હોય? જાડા પાતળા, એન્ડોમોર્ફિક, મેસોમોર્ફિક, એક્ટોમોર્ફિક કેવા હોય છે? બધા અલગ અલગ પ્રકારના માસ્ક્યુલિન હોય. તો એ જે રૂપ અને આકાર મળે છે કે આ અવસ્થાએ આવું દેખાશે, આ અવસ્થાએ આવું દેખાશે, એ બધું જ ડેટાઈન આ બધા કર્મો જ કરતા હોય છે અને એ જ્યારે જેને કહેવાય એક્શનમાં આવે છે, તો એ સમયે એ વ્યક્તિ એવો એવો એવો દેખાતો તો હોય છે.
દાખલા તરીકે હમણાં આઈ.જી. સાહેબ ગયા હતા એમના જેવીયર રાઈટના સંમેલનની અંદર. તો એમના જુના બધા સ્કૂલના જેવીયર્સના, એમના ક્લાસના જે બધા ફ્રેન્ડ્સ હતા, બધાને મળવા ગયા. બધાએ મીટિંગ કરીને મજા કરી, ખાધું પીધું ને આનંદ કર્યો. છાસબાસ પીધી, એમને વાંધો નથી. કંઈક બીજું પીધું તું, આ પડ્યું અંતરે. તો ત્યાં ત્યાં આગળ ગયા પછીથી હવે જોશે તો કોઈકને જોશે ને કે "અરે, આ તો આવું લાગે છે! પહેલા તો કેવો લાગતો હતો ને હવે કેવું લાગે?" કેમ કે વચ્ચે ૨૦ વર્ષનો ગાળો પડ્યો.
ચૂક્યો છે. શક્ય છે, એમાંના ઘણા બધા લોકો કંઈક જાતજાતની બીમારીઓમાંથી પણ પસાર થયા હોય, કંઈક અકસ્માતો થયા હોય અને કંઈક રીતે ડિફોર્મિટી આવી હોય, કંઈ બન્યું હોય ગમે તેવી. તો એ બસ બધી વસ્તુઓ એ રૂપ, જેને કહેવાય, એના પર આધારિત છે. એટલે કયા સમયે કેવું રૂપ હોઈ શકે કોનું, એ બધું એ ડિટર્મિન કરે છે.
પછી ગોત્ર. કૌશિક ગોત્ર ઉત્પન્ન. તમારું કયું છે? તમારું કયું છે? આપણા બધાના કોઈને કોઈ ગોત્ર છે. આપણે કોઈને કોઈ ઋષિની લીએજમાં ચાલતા ચાલતા ચાલતા આવ્યા છીએ. એટલે ઓરિજિનલ વિશ્વામિત્ર હતા, પછી કૌશિક ઋષિ આવ્યા અને પછી અમારે આખું આમ શાખા-પ્રશાખાઓ બધું થતું જાય ધીમે ધીમે, એ પ્રમાણે ગોત્ર બનતા ગયા.
તો એક સમયે આનું પણ અતિશય, જેને કહેવાય કે, વર્ચસ્વ હતું કે, "તમે કયા કુળના અને તમારું ગોત્ર શું છે?" તો તમને આ મંદિરમાં અંદર આવવાનો, પૂજા કરવાનો અધિકાર છે, નહીં તો નથી. એમ કરીને બીજા લોકોને કાઢી મૂકે. પેલો બિચારો પૂજા જ કરવા આવ્યો છે, પણ કહે કે, "નો, નો!" એટલે ભગવાનને વાંધો નથી. આ ભગવાનને વાંધો છે, બહાર જે ફરે છે તે ભગવાનને વાંધો છે.
હવે એ ભગવાન શું છે કે અણસમજણમાં પડેલા છે. બસ આપણે એટલું જ સમજવાનું: આવું કોઈક મળે, પગે લાગીને ત્યાંથી નીકળી જવાનું. પેલા અંદરવાળા ભગવાનને કોઈ વાંધો પડવાનો નથી. એને કોઈ દુઃખ થવાનું નથી કે, "તું આટલે આવીને મારી પૂજા કર્યા વગર જતો રહે તો હું તારી ખબર લઉં છું!" એમ કરીને રાત્રે પછી સ્વપ્નમાં નહીં આવે એમ તમારે. તો આ એક એ છે.
હવે ફાઇનલી, આ એક બહુ જ મોટું કર્મ હોય છે: આયુષ્ય કર્મ. તમારા બધા જ કર્મો તમે પૂરા કરી નાખો, પણ એક આયુષ્ય કર્મ જો બાકી રહી ગયેલું હોય તો... દાખલા તરીકે, રમાબા. તો હવે એક એને કોઈ બીજું કર્તવ્ય કર્મ કરવાનું બાકી જ નથી અને તેમ છતાં પણ બસ એનું ચાલ્યા જ કરતું હોય અને રેગ્યુલર રિધમ પ્રમાણે જીવન જીવાઈ જ જતું હોય, બધું પૂરું થઈ જ જતું હોય. પણ જ્યાં સુધી એનું આયખું પૂરું નથી થયું, ત્યાં સુધી અહીંથી જવાનો તમને હક મળતો નથી. અને જો એ પહેલા જો ઉતાવળ કરીને નીકળી જાય તો એની પનિશમેન્ટ બહુ ભારી. કોઈક રીતે કરીને જો નીકળી પણ જાય તો એની પનિશમેન્ટ બહુ જ ભારે છે.
એટલા માટે, નોબડી સપોઝ ટુ કમિટ સુસાઈડ. અને છતાંય જો કોઈ જીવનની કોઈ એવી અવસ્થાઓની અંદર કોઈ આવું કૃત્ય કરી બેસતું હોય છે, તો એના પરિણામો બહુ જ ખરાબ હોય છે. એટલે સુધી કહેવાય છે કે, સાત જન્મ સુધી એના પડઘા પડ્યા જ કરે. દરેક વખત એ પ્રેરિત થશે ત્યાં જઈને એવી રીતે પોતાનો દેહ ત્યાગ કરી દે એના માટે.
હવે, પહેલા વખતે દાખલા તરીકે એને ઈચ્છા થઈ, એને ના કર્યો. બીજી વખતે એ કરી બેઠો, એટલે હવે બીજા સાત જન્મ સુધી ચાલવાનું. ત્યાર પછી એ સાતમાં જન્મની અંદર જ્યારે પાછો એ કરવા જતો હોય, તે વખતે એની સ્ટ્રોંગ ડિઝાયર હોય કે આમ જ થવું જોઈએ, એટલે વળી પાછું એનું ચાલ્યા કરે. સી, સો ધેર આર પીપલ કે એવા એટલા બધા બીઇંગ છે આ પૃથ્વીની ફરતે લગભગ 500 કિલોમીટરની રેન્જની અંદર આવા બધા બીઇંગ, જેને કહેવાય કે, બોડીલેસ ફોર્મની અંદર ઘણા બધા ફર્યા કરતા હોય છે.
સો, પ્રે ફોર ધેમ. કોઈક સારા સમયે જો ટ્વિન હાર્ટ કરતા હોય તો આ બધાને મુક્તિ માટે કંઈક પ્રેરિત કરજો કે એ લોકોને બધાને સદ્બુદ્ધિ આવે, પ્રાર્થના કરે. અમુક અમુક અંત સુધી સર એ લોકોને આપતા પણ નથી. હા, પરમેશ્વર ગમે તેટલી પ્રાર્થના કરીએ તો યાદ રહે, હા, ના મળે. છતાં પણ આપણે પ્રાર્થના કરી શકીએ છીએ, એ આપણો અધિકાર છે. એ એને મંજૂર થવી ના થવી ભલે એમ કે કુદરતના હાથમાં હોય, પણ વી કેન ઓલવેઝ પ્રે એન્ડ ઈટ હેલ્પ અસ, ઈટ વિલ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઇંગ ધેટ. એ રીતે આપણા માટે પણ એ સારું છે.
તો આત્માને જાણવું છે તો વેદનીય કર્મો જે છે એ બધા વેદે છે. કોણ વેદે છે? અહંકાર વેદે છે. ગઈકાલે આ જ વાત થતી હતી અમારે કે, વેદના સહન કરવી. કોઈપણ કર્મ, સુખ કે દુઃખ, એને તમે શું કરો છો? એમાંથી તમે પસાર થાઓ છો, તો તમે એનો અનુભવ કરો છો, એનો સ્વાદ લો છો, આસ્વાદ લો છો. તમે ચાહો કે ન ચાહો, પણ ઈટ ઈઝ કમ્પલસરી. તો તમને બસ જબરજસ્તી ત્રણ આઈસ્ક્રીમ કોણ ખવડાવે એવું થાય છે ને ઘણી વખત? અને ઘણી વખત એવું પણ થાય કે ભયંકર ભૂખ લાગી હોય, સામે ખાવાનું હોય બધું, પણ બધા જ જાણીતા માણસો હોય, જાણતા હોય કે આ ભૂખ્યો છે, પણ કોઈ પૂછે નહીં તમને કે ખાવું છે? અને ત્યારે કેવું લાગે છે આપણને કે, "યાર, મને ખાવાનું ના પૂછ્યું, મને પાણીએ ના પૂછ્યું, મને બસ દોડાઈ દોડાઈ જ કરે રાખ્યું!" અને આજની જિંદગીમાં આવું બધું વધારે બને છે.
ઉપરથી તમારી સામે ખાવાનું છે, ભોજન છે, પણ તમને ખાવા નહીં દે જો સમય નહીં હોય તો. અમારે તો કેટલી વખત એવું બન્યું ઓફિસમાં કે આમ ચા આવી હોય. સાહેબ, "આ ચા મૂકું છું," આમ ટપલા મારીને જાય પેલો કે, "હવે પી લેજો!" તો એ ચા ગઈ. પછી અડધો કલાક રહીને પાછી ફરી બીજી મૂકી જાય, કારણ કે આપણે એને કહી રાખેલું હોય. બિચારો બીજી વખત આવે, પાછો એ લઈ જાય, તેમ ચાલ્યા કરે. સાંજ સુધીમાં એકેય ચા ના થઈ હોય. કામ જ એટલું બધું ચાલતું હોય કે તમને એ ચા સાથે ભેગું થવા દે. બે ફોનની વચ્ચે પણ તમે આમ હાથમાં લઈને આમ કરવા જાવ ત્યાં રિંગ વાગે, જવું પડે આમ મૂકીને બાજુ પર કે ચાલો.
તો આજે આજના સંસારની અંદર માણસોની જિંદગીની જટિલતા જે વધતી ગઈ, બનતી ગઈ, એનું કારણ જ આ છે કે આપણે એટલા બધા અંતરાળો એકબીજાને એકબીજાના જીવનની અંદર પાડી નાખ્યા કે જિંદગી છેવટે આ તબક્કે પહોંચી ગઈ કે આપણે વિમાનોમાં દોડી દોડીને અહીંથી ત્યાં ને ત્યાંથી અહીંયા કર્મો પૂરા કરવા માટે દોડધામ સવારથી સાંજ લગાડીએ છીએ તોય કર્મો પૂરા થતા નથી. આ બધી જ જે છે એ ભગવાનની કેવી છે? રિલેટિવ માયા છે કે આ રેફરન્સ પોઇન્ટ હંમેશા હોય: આ હોય તો આ હોય.
આ હોય તો આવું દેખાય. આ ભય હોય તો આવું જ થશે એમ બધું ચાલ્યા કરતું હોય તો આ સંસારની બધી ઝંઝાળો કેવી છે? ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. જેટલી પણ ઝંઝાળો તમને લાગે છે, બધી તમારી ઇન્દ્રિયો માટે છે. આત્માને કોઈ આમાં લેવા દેવા નથી, પણ એમાં એ બિચારો ફસાઈ ગયો છે. શું? વગર લેવા દેવા. કારણ કે સંગી છે, આમ અસંગી હોવા છતાં પણ એ સંગી છે અને એટલા માટે એની ફસામણ થાય છે. એટલે ઘણી વખતે માણસને આમ કંઈ ના લાગે પણ એવું લાગે જરાક ગુંગળાઈ રહ્યો છે. પણ એ ગુંગળામણ અનુભવનારો કોણ? અહંકાર છે, નહીં કે આત્મા. એની જો ખબર પડી જાય તો તમે એ પળે પણ એમાંથી મુક્ત બનીને રહી શકો છો.
હવે આ કર્તા ભાવ છે, ભોગતા ભાવ છે, એ પણ ભ્રાંતિ છે. "હું કરું છું." ખરેખર કોણ કરે છે? કોઈ કંઈ કરે છે ખરું? આ સંસારમાં કોઈ સ્વતંત્ર રીતે કશું કરી શકે એવું લાગે છે? કોઈની પાસે એવી સત્તા છે? તો કોઈ જ એવું કર્મ કોઈ કરતું જ નથી અને છતાંય "હું કરું છું, હું કરું છું, આ મારું છે." આ જે છે ને એ માન્યતાઓની પકડ જે અહંકારે પકડી રાખેલી છે, એના કારણે જ કર્મના બંધ પડતા હોય છે અને એ કર્મ બંધનો ભોગવવાના એક યા બીજા જીવનની અંદર આવતા હોય છે. અવસ્થાઓ બધી જે કોઈ છે એ કેવી છે? કુદરતી રચના છે. "નેચર ઇઝ ધ ડિસ્પેન્સર" અને એ હંમેશા પરિવર્તનશીલ છે. દરેકને પોતપોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણેનો જ દાખલો અઘરો કરીને આપી દેશે કે હવે તું આ ગણ્યા કર. શું? કુદરતે આવી એટલી અદભુત વ્યવસ્થા રાખી છે કે તમે એમ કહો કે મેં લેવલ ટુ પાસ કરી નાખ્યું, તો કે ચલ લેવલ થ્રી આપું છું, એનાથી થોડુંક જટિલ વધારે, કોમ્પ્લીકેટેડ, 10% મોર ડિફિકલ્ટ.
એવા પ્રકારની કુદરતી રચના, પણ એનો કોઈ રચયિતા નથી. જેમ કોમ્પ્યુટરની અંદર ચેસમાં પણ આપણે રમતા હોય તો એક પછી એક ડિફરન્ટ લેવલ હોય, એવી જ રીતના લેવલ અહીંયા આગળ જોવા મળે છે. સો, ઇટ ઇસ પરફેક્ટ, વ્યવસ્થિત છે બધું. એમાં કોઈ ભૂલ કરી શકે એવું નથી કે કોઈ કાઢી શકે એવું પણ આજ દિન સુધી દેખાતું નથી.
તો આપણને આ બધી પરિસ્થિતિની અંદર હંમેશા આ એક એહસાસ હોવો જોઈએ. એહસાસ કહું છું કે હું કેવળ આત્મા જ છું, અતિન્દ્રિય પ્રત્યક્ષ છું. ઇન્દ્રિયોથી હું પ્રત્યક્ષ નથી, અતિન્દ્રિય પ્રત્યક્ષ છું. હું તમારા આત્માને મહેસુસ કરી શકું છું, તમે મારા આત્માને મહેસુસ કરી શકો છો, પણ મારી આંખોથી હું તમારા આત્માને જોઈ શકવાનો નથી, કાનથી સાંભળી શકવાનો નથી, જીભથી ચાખી શકવાનો નથી. હાથમાં તો કઈ ખાવાની વસ્તુ થોડી છે? મૈસૂર પાક ખાન ભાઈ! તું આત્મા કેવો છે? અદ્રશ્ય છે, એટલે દ્રશ્ય વસ્તુ જ નથી. વિઝિબિલિટીનું જે સ્પેક્ટ્રમ છે આપણું, માફ કરજો, એમાંથી આત્મા નામની આઈટમ – આ એને ખરેખર તો આઈટમ બી ના કહેવાય – પણ આત્મા નામની જે કોઈ આપણે બીઇંગ કહીએ, એન્ટિટી કહીએ, એ હોઈ શકતે, એમાં આવી જ શકતું નથી. એટલું એટલું સૂક્ષ્મત્તમ તત્વ છે આત્મા. એટલે જ કીધું કે એને તત્વ રૂપે જાણો.
પરમાત્મા કેવા હોય? કીધું ને, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત પ્રકાશ અને અનંત શાંતિ. જીવનના શરૂઆતના તબક્કે અમને જ્યારે સ્કૂલની અંદર મહર્ષિ અરવિંદ અને મધર, તો એમના બે ફોટા મૂકવામાં આવતા હતા. અમારા સ્કૂલની અંદર દર ગુરુવારે પ્રેયર કરીએ બધા આવી રીતના ગેધરીંગ કરીને અને પછી એમના જે એક આવતી હતી પત્રિકા, એમાંથી કંઈક બે સારા શબ્દો પણ જે હેડમાસ્ટર સાહેબ હતા અમારા રમણિકભાઈ દેસાઈ, વાંચે અને એવી રીતના પ્રેયર કરતા હતા. પછી લગભગ એસએસસી પછીના કોઈ એક સમયે આવું નાનું એક પુસ્તક મારા હાથમાં આવેલું અરવિંદનું. એ વાંચ્યા પછીથી શરૂઆત કરી મેડિટેશન કરવાની એમની પદ્ધતિ પ્રમાણેનું. તો એના અંદર શું હતું? તો કે અનંત પ્રકાશ સૌથી પહેલા, અનંત શાંતિ પછી, અનંત પ્રકાશ પછી, અનંત જ્ઞાન, દર્શન અને શક્તિઓ બધાનું અવતરણ વારાફરતી વારા અંદર થઈ રહ્યું છે એવું અમે આમ જોતાં અંદર અને આમ પંદર-વીસ મિનિટ એમ બેસવાનું.
એવું આહ્લાદક અદભુત લાગે કે બસ બહુ મજા આવે. તમારે કરવું હોય તો કરજો.
હવે આ જ્યારે પરિસ્થિતિ થાશે ને, ત્યારે તમે બોડી લેસનેસનો અનુભવ કરશો. આ પાંચે પાંચ વસ્તુ ઓલ એટ ટાઈમ જ્યારે તમે એક્સપિરિયન્સ કરતા હશો, તો તરત જ તમને ખ્યાલ આવશે કે "યુ આર નોટ ધીસ બોડી એટ ઓલ." એટલે બોડીની બાઉન્ડરીસ જેને કહેવાય, પાંચે પાંચ કોષોની બાઉન્ડરી છે, એ તોડીને તમે મુક્ત થઈ ગયા હશો એવો તમને એક ટેમ્પરરી અનુભવ આવું મેડિટેશન આપી શકે છે. એટલે કે જીવન મરણથી મુક્ત બનાવી શકે એટલું અદભુત મેડિટેશન હોઈ શકે છે. "ઇટ ઇસ નોટ એટ ઓલ સ્ટ્રક્ચર્ડ મેડિટેશન." પહેલા જીવનમાં શાંતિ લાવો અને પછી પ્રકાશ લાવો અને પછી બાકીની ત્રણ વસ્તુઓ લાવો. તો બહુ જ સરસ લાગશે. કરીએ ચાલો એક્સરસાઈઝ કરીએ. પહેલા આ એક્સરસાઈઝની અંદર આપણે પેલું એક્સરસાઈઝ વાળું કેટલું દૂર છે? અમે જોતાં જોતાં જોતાં ઘણું એ કર્યું હતું, પણ એટલે ઘણી બધી એક્સરસાઈઝ કરતાં કરતાં પછી છેવટે અમારા હાથમાં એક આવી બહુ જ સારી પદ્ધતિ આવી હતી.
એને બલવાન યોગ કહીએ છીએ. તો બલવાન યોગની અંદર 11 પ્રકારની મુવમેન્ટ જ છે અને રિસેન્ટલી હમણાં મારા વાઇફે એવું શોધી કાઢ્યું કે એનામાં પ્રચંડ શક્તિઓ છે, કેમ કે એ ક્યારેક ક્યારેક આવું થોડુંક બલવાન યોગ કરે છે. બન્યું એવું કે ઘરે એક માળી બોલાવેલા હતા અને પેલા એમેઝોનથી મોટા ગ્રીન કલરના મોટા પેલા કેન્વાસ ટાઈપના હોય ને, એવા કુંડા મંગાયા હતા. તેના અંદર બધી માટી પુષ્કળ ભરવાની એટલે 20-25 કિલો જેવી માટી ભરાવડાઈ એમણે અને પછી કીધું કે આને ત્યાં આગળ મૂકી દે. એટલે પેલો માળી ભાઈ હતો બિચારો મારા જેવો, તો આમ કરીને આમ બધું પ્રયત્ન કરતો હતો. આ બેને થોડુંક કે "હું હેલ્પ કરું?" કે "નહીં નહીં, મેં કર લુંગા." પણ પછી એમનાથી આટલું આમથી આમથી આમ થયું.
નહીં, અને આ બેને ત્યાં આગળ જઈને આમ કરીને આમ ખેંચીને આમ બાજુ પર મૂકી દીધું. પેલો ડઘાઈ ગયો, જોતો રહી ગયો કે આ શું થયું એમ. એક ઇન્સિડન્ટ. બીજો, સત્યમના મમ્મી. એમને સામાન્ય રીતે હાથની બધી તકલીફોને એવું બધું હતું. કેનેડા જતાં પહેલાના સમયે ઉપરના ડ્રોઈંગ રૂમ, ઉપરના રૂમની અંદર એ કંઈક એક કામ કરતા હતા. કોઈ આલમીરામાંથી કોઈ સામાન એમને બહાર કાઢ્યો હતો. વચ્ચે વચ્ચે એક કટ પડે તો પેલો હેવી જેને કહેવાય વુડન. એટલે એ વિચારતા હતા કે સત્યમ, સત્યમ બોલાવું એમ કોકને કે ખસડે કે? પણ પછી એમ વાતચીત કરતાં કરતાં એમને આમ કરીને આમ કર્યું ને પલંગ ખસી ગયો. એટલે આ બીજો દાખલો છે. એ ઘણા બધા દાખલા છે. અહીંયા આગળ તમને એક-બે દાખલા માનવ પણ આવીને કહેવા માંગે છે. "કમ ઓન."
એટલે અમારે સુરતમાં ક્લાસ થયો કે અમારા એક મિત્ર છે નીલેશભાઈ. એ એકદમ ઉત્સાહમાં આવી ગયા કે હવે અમારે છે ને આ બલવાન યોગને આમ ઇન્ડિયા લેવલ પર પ્રમોટ કરવું છે. એટલે રોજ સવારે ગાર્ડનમાં એમનું 30 જણાનું ગ્રુપ છે. તો ડેઈલી સવારે સાડા સાત વાગે 30 જણાને બળવાન યોગ શીખવા. તો બધાના ખાલી ચાર-પાંચ જણાના જ અનુભવ કહું. એક ભાઈને એટલે 60 ઉપર એની ઉંમર છે. આખો દિવસ સુસ્તી રહેતી, બપોરે સૂઈ જાય અને એકદમ થાકેલા રહે. દાદર ન ચડી શકે. તો ખાલી વિધિન 10 ડેઝમાં દાદર ચડવા મળ્યા. એકદમ આમ પાવર રહેવા માંડ્યો. પછી એના આંગળીઓના ખભાને દુખતું હતું એ સારું થઈ ગયું. પછી ઘણા તો એમ કહે કે આમ એવું લાગે કારણ કે બે-ત્રણને તો મારી જ દઉં. કેટલો પાવર! પછી કાલે એટલે અલગથી પ્રમોટ કરવાના છે કારણ કે એટલા બધા એ લોકોને ફાયદા દેખાય છે. આમ તો કહીએ તો હજી ઘણું ચાલે એવું છે.
આપણે ક્લાસમાં સમય નથી લેવો. બાકીનું હવે આગળ આપણે જોઈએ.
આ બલવાન યોગ જેના પાસેથી મને આ જાણકારી મળી હતી, એ ભાઈ પોતે અહીં મોજુદ છે. જો તમારી સામે સમક્ષ. અને એમને કંઈક કહેવું છે તો તમે બધા શ્રવણ કરો. "ભગવાન બનોગે, અપને આપકો સ્વસ્થ, મસ્ત ઔર આનંદ ચિત્ત બનાવોગે. બહુત સરળ હૈ, બહુત આસાન હૈ, બહુત સહેજ હૈ. અપને આપકો સ્ટાફ કરો."
આ ભાઈને પોતાને કેન્સર હતું અને એ પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા પછીથી એમણે પોતાના જીવનને જે રીતે ઢાળ્યું છે, "કમેન્ડેબલ!" "આઈ રીયલી સેલ્યુટ હિસ સ્પિરિટ." એને જે રીતે કામ કર્યું છે, "એન્ડ યુ વિલ ડેફિનેટલી એપ્રિશિએટ" આ જોયા પછીથી કે એ કયા લેવલ ઉપર રહીને કામ કરી રહ્યા છે. "યુ વિલ રીયલી ફીલ ઈટ." "ઓકે."
"અપને આપકે અંદર કી શક્તિ આપકો સ્વસ્થ, મસ્ત ઔર આનંદિત રખે. આઈએ, અપની અંદર કી ચેતનાઓ કો જગાઈએ. છોટા સા બચ્ચા, માતાએ, બહેને, બડે, બુજુર્ગ, બીમાર, સ્વસ્થ, અસ્વસ્થ, સબકે લિયે સહેજ તરીકે સે કિયા ગયા બલવાન યોગ ફાયદેમંદ હૈ, ફાયદેમંદ હૈ, ફાયદેમંદ હૈ. ઇસે આપકે અંદર કી ચેતનાએ, અંદર કી ઉર્જાએ, અંદર કી તાકત, અંદર કી ઈમ્યુનિટી બુસ્ટ હોતી હૈ. ઇસે રોગો સે લડને કી શક્તિ હમારે શરીર કો મિલતી હૈ. બીમારીઓ સે લડને કી શક્તિ આપકે અંદર હૈ. "મેં સ્વસ્થ, મેં મસ્ત, મેન." અભી તક લાખો લોગોને બલવાન યોગ કો અપનાયા ઔર આગે બઢા રહે હૈ. આપ ભી ચાહતે હૈ કે આપકે પરિવાર વાલે, આપકે દોસ્ત, આપકે મિત્ર, આપકે ગાવ વાલે સ્વસ્થ, મસ્ત ઔર આનંદિત હો? ઉન તક ઇસ વિડિયો કો જરૂર પહોંચા દેના. આપકા એક શેર કિસી કી જિંદગી બદલ સકતા હૈ."
"ચલીએ, ઇન હાથો મેં, પાવ મેં, કાનો મેં અપની જો સંપૂર્ણ શરીર કી જીતની નાળીયા હૈ, ઉનકી આંખ સે આયે યહા તક હૈ. યાની "સિક્સ વોર્ડ" હૈ, એનર્જી કા "સ્વિફ્સ વર્ડ" હૈ. તો હમને નીચે વાલા "સિક્સ વોર્ડ" તો ચપ્પલ દૂતો સે ગડબડ કર રખા હૈ. ઇસ "સ્વિચ વર્ડ" કો મહેનત કરના છોડ દિયા તો વો ગડબડ હો ગયા. તો ક્યાં હૈ? ઉસ સ્વીચ બોર્ડ કો વાપસ રીપેર કરકે ઉર્જા કો દોડાના ચાલુ કર દેતે હૈ. સ્વીચ ઓન-ઓફ કરના સીખ જાતે હૈ તો એનર્જી, એનર્જી, એનર્જી, એનર્જી વાપસ દે. ઇન હાથો કો ખોલેંગે, બંધ કરેંગે, ખોલેંગે. મેં સો સે અધિક કર લેતા હું, 108 તક. આપ ઉતના હી કરના જીતના સહેજતા સે કર પાયે. સહેજતા સે કર પાયે તો લોગ ખડે હોકે કરને કી પરિસ્થિતિ મેં વો ખડે હોકે કરે. જો ખડે હોકે નહીં કર પાતે, ખડે હોકે કર સકતે હૈ. "ફોલો હિમ." જો બેઠ કે નહીં કર પાતે, બેઠે બેઠે કર સકતે હૈ.
લેકિન ખડે હોકે કરના ઉત્તમ હૈ. ઔર સમય સુબહ હરિપેટ સબસે ઉત્તમ હુવા હૈ. ઉસકે બાદ દિન મેં આપ કભી ભી કર સકતે હૈ. દોપહર મેં કર સકતે હૈ, શામ મેં કર સકતે હૈ, રાત મેં કર સકતે હૈ. લેકિન ખ્યાલ ઇતના રહે, ખાને કે તુરંત બાદ નહીં કરના હૈ. ખાને એક સે દો ઘંટે કા વક્ત દેના હૈ. ક્યોકી ખાતે હી હમારે શરીર કી ઉર્જા જો હૈ, ઉસસે કામ ઉસપે કામ કરના ચાલુ કરે તો ઉસ વખત ઉસકો છેડના ઉચિત નહીં હૈ."
"ચલીએ, આપ દોનો બાતે બહોત જ્યાદા કરતા હૈ, કામ બુરી બાત ભી હો જાયે. હાથો કો ખોલેંગે, બંધ કરેંગે. અભી મુદ્રા મેં આપકો જ્યાદા કરકે નહીં બતાઉંગા. અ 25-25 કરકે દેખતે હૈ. ઠીક હૈ. પ્રસંગ માર્ગ ભગવાન કી પ્રાપ્તિ સીખ રહે. આગે બઢા દે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. "શિફ્ટ યોર વેઇટ ઓન યોર લેગ્સ." 22, 23, 24, 25. આ રીતે મુવમેન્ટ આવવા જોઈએ. બસ. આપ ઇસકો અપની ક્ષમતા અનુસાર બઢા સકતે હૈ, લેકિન સહેજતા સે. જબરદસ્તી નહીં કરના. યે કોઈ આખ્યા નહીં હૈ. આપ અંદર કી ચેતનાઓ કો જગા રહે હૈ. સાધના. અગલી મુદ્રા યહા સે યહા સે આદેશ સે આનંદ ચિંતા હૈ. ઠીક હૈ. અગલી મુદ્રા યે હાથ એસે કરેંગે. પૂરા ખોલેંગે, બંધ કરેંગે. પૂરા ખોલો, પૂરા. "એઝ ફાર એઝ પોસિબલ" પૂરા ખોલના હૈ. સાથ મેં દેખો, મુવમેન્ટ વિથ સેમ મુવમેન્ટ દોનો તરફ સે.
તો 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 23, 22, 23, 24, 25. દેખને મેં બહુત સરળ હૈ. કરોગે તબ પતા ચલેગા કે હાથ પંચમા આકાશ, પૃથ્વી, જલ, વાયુ. આગળ પંચમાં આદેશી ઉર્જા અંદર તમારી બહાર જ છે, મારી બહાર. ઠીક હૈ. એસે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19."
20, 21, 22, 23, 24, 25. દરેક સ્ટ્રોકમાં તમારી ચેતનાઓનું અહીં તમને મહેસૂસ થશે કે કંઈક ચાલી રહ્યું છે. આ ફક્ત અહીં જ નથી ચાલી રહ્યું, પરંતુ તમારા શરીરના દરેક રોમ રોમમાં ગુસ્સો, ચેતના અને તાકાત દોડે છે. આની તમને ઘણી જરૂર છે.
આગળ, આ બાજુ આવું? અંદર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 12, 19, 20, 22, 23, 24, 25. કેટલું સરળ છે!
હવે આમાં તમે ટાઈમર વગેરે કરી શકો છો; જેમ કે, એક મિનિટ, સવા મિનિટ, દોઢ મિનિટ. 17. જે તેની સાથે તમારી આસ્થા છે, તેનું જુઓ. સાથે "ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ", "અલ્લાહ અલ્લાહ અલ્લાહ અલ્લાહ", જે પણ, જે રીતે તમે "નમો નમો નમો" જેમ તમે ચાહો. ઠીક છે.
આગળની મુદ્રા: "રામ રામ રામ". તો "રામ રામ" તમારા રોમ રોમમાં થવા લાગશે. દરેક પ્રવચન આગળ. 9, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. હાથ સીધો ઉપર ખેંચો, એઝ ફાર એઝ પોસિબલ, દૂરથી, ફોર બેટર રિઝલ્ટ, પૂરા હાથમાં. ઠીક છે.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. અગ્નિ મુદ્રા. અગ્નિ તત્વ અંદર. ચારેય તત્વો ચલાવો. ઉપરથી નીચેની તરફ હાથ રાખીશું, સીધી રીતે, આમ. ઉપરથી નીચેની તરફ, આમ. ઉપરથી એક ઝટકો ઉપર, એક ઝટકો નીચે, એક ઝટકો ઉપર, એક ઝટકો નીચે, આમ ચાલશે. ઠીક છે. સાથે પગ પણ જુઓ, આમ ચાલશે, આમ. બરાબર. ચિંતન, મનન, આ પણ ચાલશે. સાથે શ્વાસ, આનંદ. ઠીક છે.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. અંદર ચાલો. બંધ. અંદર. બહાર જા. અંદર. બહુ સરસ છે. અંગૂઠો અંદર આ રીતે કરવાનું. બસ, અહીંથી આદેશ. તો તૈયાર. આ 11 છે.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 14, 15, 18, 19, 20, 21, 22, 23, 24, 25. અંદર. હવે જુઓ, આમ કરીએ, આમ રાઉન્ડ રાઉન્ડ સાથે, આમ. ઠીક છે. રાઉન્ડ રાઉન્ડ. આદર્શ માયા. સ્વસ્થ માયા. મસ્ત માયા. આનંદમાં મસ્તમાં આનંદ.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 25. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 25. હવે શું કરીશું? કરોડરજ્જુ, તેની આસપાસ નાડીઓની ચેતના જે દોડે છે, આમ. ઠીક છે. ત્યાં સુધી ચેતનાને પહોંચાડવાની છે. કેવી રીતે? ઊર્જાથી. ચારેય તત્વનો બંધ. અગ્નિ તત્વ ઉપર. આમ હાથ આગળની તરફ જશે. આ ખુલવું ન જોઈએ. આમ આગળ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 15. કરવું જોઈએ. કરતી રહો, કરતી રહો. સ્વસ્થ, મસ્તમાં આનંદમય. સ્વસ્થમાં, મસ્તમાં આનંદમય.
એટલે આ જ્યારે કરો ને, તો નોર્મલી છે ને આપણે પગ આ રીતના રાખતા હોઈએ છીએ. જેને પડી જવાની તકલીફ હોય, મારા જેવા માણસો, પગ થોડા સહેજ સહેજ ઉપર બી કરી શકે હે. એટલે એ એનાથી ધીમે ધીમે ફ્લેક્સિબિલિટી વધતી જશે. જેટલું કરી શકાય એટલું, પણ સામાન્યથી થોડુંક પગ ઉપર લાવવાની, થોડુંક બેલેન્સ કરવાની એની આદત પાડો. પડી નહીં જવાય એ રીતના કરીને, "સી લાઈક ધીસ". ભલે થોડુંક આમ આમ આમ આમ થાય, વાંધો નથી, પણ આવી જશે થોડાક ટાઈમ પછી એકદમ બધું બેલેન્સ થઈ જશે.
તો આ બલવાન યોગ યુનિવર્સિટી તમારી સામે મૂકી દીધી છે, જ્યાંથી હું આ શીખ્યો હતો. આનો ઉપયોગ કરજો અને આ તમારા સાથે શેર કરજો. યા, તમને બધાને મળી જશે. આના નિયમિત પરી જો આવર્તન કરવામાં આવશે, રેગ્યુલારિટી આની અંદર બહુ જ ઈમ્પોર્ટન્ટ છે.
25 થી શરૂ કરજો. અઠવાડિયે એક વધારજો. છ મહિને, આઠ મહિને ભલે તમે 108 એ પહોંચો. આપણે અત્યારે 108 પહોંચવાની જરૂર નથી, પણ જો એક વખત તમે 108 એ પહોંચી ગયા, તો તમારા માટે 108 બોલાવવી નહીં પડે. એ વાત એટલો બધો સ્ટ્રેન્થ પાવર આપશે.
ખાલી એક-બે નાનકડી વાત કરી દઉં કે જો ઘરની અંદર આપણને અવેલેબલ હોય તો, અથવા ના હોય તો જ્યાં હોય ત્યાંથી આપણે લઈને થોડા તુલસીના પત્તા એ આવી રીતના કોથળી ફ્રીજમાં મૂકી રાખવાની. અને આ બલવાન યોગ કરતાં પહેલા તુલસીનું એ પત્તું એક મોઢાની અંદર આપણે મૂકી રાખવાની, રાખવાનું. એનો જે રસ છે, એ રસ આખા શરીરની અંદર ફળશે અને બધું અદભુત કામો કરશે.
બીજી વસ્તુ એ છે કે જો શક્ય હોય તો ગાયનું ઘી. સામાન્ય રીતે બધાને નાકની બધી ઘણી બધી આજકાલ તકલીફો બધું છે. આપણે બધી ઊંડાણમાં એની લાંબી વાત નથી કરતો, પણ એટલું થોડુંક જો ગાયનું ઘી રાખેલું હોય, તેમાં બે આંગળી બોળી અને બંને નસકોરાની અંદર સહેજ લગાવી દેવાનું અને પછી બલવાન કરવાનો. આના ના હોય આ બંને વસ્તુઓ તો નહીં કરવાનું, એવું કરવાનું નહીં.
તો અહીંયા આગળ બહાર આપણી પાસે આત્મા છે અને અહીંયા આગળ સાથે સાથે ચિત્ત છે, મન છે, બુદ્ધિ છે, અહંકાર છે અને આ જ્ઞાનેન્દ્રિયો છે અને કર્મેન્દ્રિયો છે. આ બધું આપણા બોડીની અંદર રહ્યું છે. આ જેટલી પણ ચીજો જુઓ છો, એ બધો પ્રકૃતિનો ભાગ છે. આને જ આપણે પૂર્યાષ્ટક કહીએ છીએ.
એટલે જે પડે આમાંથી તમારું ચિત્ત આત્મામાં લય પામે, એટલે આમ જે બતાવું છું તે આમ થઈ જશે. તે દિવસે આખી એ પ્રકૃતિ તમારી ટાઢી બોળ થઈ જાય. કેમ? તો કે એનો પાવર જતો રહ્યો પ્રકૃતિનો. તમે રિવર્સ કરો છો પાવર એન્જિન જે આમ ચાલતું હતું અત્યાર સુધી, તે હવે રિવર્સ એન્જિનિયરિંગ શરૂ થઈ ગયું અને એટલા માટે પછી પ્રકૃતિ ઠંડી થઈ જાય છે.
મતલબ શું કે પ્રકૃતિનો લય કે વિસર્જન શરૂ થઈ જાય છે. આપણે સવારે વાત કરતા હતા ને, મહાદેવ શંકર, તો એ કામ ચાલુ થઈ જાય છે અહીંયા આગળ. એટલે પ્રકૃતિનું વિસર્જનનું કામ શરૂ થઈ જાય છે ત્યાં આગળ અને એ ઠેઠ મુક્તિ આપે તમને અને મોક્ષે પણ પહોંચાડે અને પરમાત્મા પણ પ્રગટ થઈ જતો હોય છે.
સામાન્ય રીતે હમણાં જ બપોરે વાત કરતા હતા કોઈકની સાથે, તો એ બેન મને પૂછતા હતા કે મન વિશે એમને વાતચીત કરતા હતા. એટલે અમે એ જ એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મનને જુઓ અને તપાસો તો તમને તમારું મન જંગલ જેવું લાગશે. આડા અવળા બધા ઝાડ, પાન, ડાખડા, પોખડા, બધું કંઈ જાતનું કંઈ ઉગેલું હોય એવા પ્રકારનું લાગશે. બગીચા જેવું લાગશે. બરાબર. પ્રોબ્લેમ આ થશે. શરૂઆતમાં તમે જોશો તો તમને તમારું પોતાનું મન જ તમને ગમશે.
નહીં એટલે પછી તમે બાગબાની શરૂ કરશો, બરાબર? એટલે જે મોટા મોટા ઝાડપાન હોય, તે બધાના ડાળા-પાંખડા કાપવાનું કામકાજ ચાલુ કરો. ધીમે ધીમે બધાને ટ્રીમ કરો, બધાને લેવલમાં લાવો અને બધું સારી રીતે કરો. ત્યારે કામ શરૂ થાય. એટલે એ જ્યારે તમે જોશો ને, તે વખતે તમારા અંદરથી તમને થશે કે, "ભવાનિ ત્વમેકા ગતિર્મે, ન તાતો ન માતા ન બંધુર્ન દાતા (ભવાની અષ્ટકમ)." એ જ છે, તેમાંથી આ લીધેલી વાત છે. હા, તો મતલબ એ છે કે અંદર પછી તમારી શક્તિઓ જાગશે અને એ તમને શિવત્વ પમાડી દેશે.
આ જંગલો એટલે કે તમારા જ વિચારો. એમાં શું શું છે? તો કે વૃક્ષો છે, લતા છે, વેલ છે, ઘાસ છે, જીવજંતુ, કીટક, પતંગિયા – આ બધું જ. તમારા વિચારો, તમારા ખયાલો, તમારી માન્યતાઓ, તમારા આશયો, તમારા આગ્રહો, દુરાગ્રહો, હઠાગ્રહો, કદાગ્રહો વગેરે વગેરે જે કાંઈ છે, તે બધું જ. આ બધું ત્યાં પડેલું છે. એને તમે જેવા જુઓ એટલે તરત જ એમાંથી તમે બહાર આવવાનું વિચારશો અને એક વખત કામ શરૂ થશે એટલે પછી એ બધું સરસ રીતે સાફ-સફાઈ તમે કરી શકશો.
હવે આ જંગલની ઉપયોગીતા સંસાર માટે જરૂરી છે, કારણ કે પુષ્કળ ઓક્સિજન મળશે. ઘણી બધી વનસ્પતિઓ મળશે, ઘણી બધી જેને કહેવાય કે બધી વન્ય ઔષધિઓ અને પ્રોડક્ટ બધી જે કહેવાય, એ બધી પેદાશો બધી મળતી હોય છે. પણ આ માન્યતાઓ, રૂઢિ-પ્રણાલીઓ, આ બધી આત્મા પ્રાપ્ત કરવા માટે આ જંગલ બિલકુલ બિનજરૂરી છે. એટલે જેને લક્ષ્ય આત્મા પ્રાપ્તિનું છે, જેને સંસારમાં હવે વધારે રહેવું જ નથી, તેને તો આ જંગલ જેવું પોતાનું મન સાફ કરવું જ પડશે, કરવું જ પડશે. એટલે આવી રીતે તમારે આત્મા થવા માટે પાછા પેલા ફિઝિકલ જંગલની અંદર જવાની જરૂર નથી. તમારા ડ્રોઈંગ રૂમની અંદર બેસીને, બેડરૂમમાં બેસીને, જ્યાં પણ તમને અવકાશ-નવરાશ મળતી હોય, ત્યાં બેસીને પણ આ જંગલ સફાઈનું કામ તમે કરી શકો છો.
એટલે આ બધું કેવું છે કે આ સંસાર કેવું છે કે નથ્થુભાઈ સંસારમાં આમ પરફ્યુમ ચોપડીને ફરતા હોય એના જેવું છે કે પોતે મનમાં એમ માને છે કે, "હું બહુ સારો લાગુ છું." પણ વાસ્તવની અંદર એ પરફ્યુમ જે છે, એ ઘણી બધી ચીજોથી એમને દૂર કરી દઈ રહ્યો છે, ખરેખર. એટલે અને આ બધા પરફ્યુમ જે લગાડ્યું કે બધું કર્યું, સંસારી ભાવો જે બધા એમને બધા ચોપડ્યા છે, એ બધા શું છે? તો કે ટેમ્પરરી છે. એ આ જન્મ પૂરતું હશે, પછી નહીં હોય.
અત્યારે એક ઉંમરે છોકરો નાનો હોય ત્યારે એને પેલું કાવાસાકીનું બાઈક બહુ સારું લાગે, 250 સીસી ને ખૂબ અવાજ કરે. એનો એ જ માણસ મહારાજ મારી ઉંમરે પહોંચે એટલે એને એમ થાય કે આ બિનજરૂરી ઘોંઘાટ શા માટે કરતો હશે? કે રોજ આટલી બધી એમ કે કીક મારીને એને એન્જિન સ્ટાર્ટ કરવું પડે, ભંગારમાં વેચી મારે તો સારું. એના કરતાં એવું તરત જ થાય. પણ પેલાને એની મજા આવતી હોય, ભલે 25 કીક મારવી પડે, પણ એ ખૂબ મારે. એને પછી એને ચાલુ કરીને બે આંટા મારીને લાવીને મૂકી દે અમારા પાડોશીની જેમ, તો એને વાંધો ના આવે, બહુ સારું લાગે. અમારા પાડોશી એવા છે. દરેક વહીકલને પ્રોપર મેંટેન કરે છે. એટલે રોજ જ ચાલુ કરવાનું જરાક વાર માટે અને પછી બંધ કરવાનું. અને એમનો અને અમારો જે સમય છે, એ કોઈ થતો હોય છે મોસ્ટલી. એટલે અમારા ધ્યાનમાં બેસવાનો ટાઈમ, એમને વહીકલો બધા ટ્યુન કરવાનો ટાઈમ.
તો આમ સારી પરીક્ષા થાય છે. બંને વહીકલ જ ટ્યુન કરે છે, પણ વહીકલ અલગ અલગ છે. સારી સારી પરીક્ષા થાય છે અમારી તે વખતે ધીરજ નહીં, પણ એમ એમ કરતાં કરતાં હવે આદત સારી પડતી જાય છે. અમને સમજાઈ ગયું.
તો આમાં એક બીજો રસ્તો એવો પણ છે કે આપણે જો પરફ્યુમ લગાડેલું છે, એ કપડાને કહીએ કે, "આ કપડું મારું નથી, હું બદલી કાઢું, કાઢી નાખું." તો પણ આપણને પરફ્યુમનો જે પ્રોબ્લેમ ઊભો થયો છે, તે હવે થવાનો નથી. અથવા તો પછી એ પરફ્યુમ લગાડેલું છે, તમે વેઇટ ફોર સમ ટાઈમ, બધું ઉડી જશે. નવું ના લગાડો તો પણ તમે સંસારથી ચોખ્ખા થઈ જશો. રસ્તો તમને બંને બતાવી જ દીધો છે, કેવી રીતે કરવાનું છે.
એટલે પ્રત્યેક સંસારી ક્ષણની અંદર જો આત્મા જોવાનું ચૂકાઈ ગયું કે કુદરતી રચના જોવાનું ચૂકાઈ ગયું, આ બે મુખ્ય દોષો બને છે પ્રત્યેક પળે. અને એ એક કર્મ પેદા કરે છે અને એટલે એ કર્મ પાછો કર્મદોષ બને છે અને પછી એ આગલા ભવનું કારણ બને છે. તો પ્રતિ ક્ષણ, પ્રતિ પળ કઈ ભૂલ થઈ આપણાથી? શુદ્ધાત્મા જોવાનું ચૂકાઈ ગયું અથવા તો કુદરતી રચના જોવાનું ચૂકાઈ ગયું. મતલબ શું છે કે આ બધું જે છે, ઓટોમેશન પર છે. "વી આર નોટ સપોઝ ટુ ડૂ એનીથિંગ." બધું એના સમયે થઈ જ જશે. કે જે સમયે ઊભા રહીને ચા પીવાનું હશે, તે વખતે પહોંચી જ જશે તરત. લગાડે ધોકડું એમ દોડતું દોડતું તરત. આટલો 50 ગ્રામ ભજીયા ખાવા માટે માણસ નારાયણપુરાથી માણેક ચોક સુધી દોડે. રાત્રે દોઢ વાગે દોડે કે ના દોડે? 50 ગ્રામ ભજીયા ખાવા ઊંઘમાંથી ઉઠીને જાય. ઘણીવાર તો પેલો ભાઈબંધ કહે, "હવે ચાલે કેમ મારી જોડે?" એટલે ઊંઘમાંથી દોડવા માંડે તરત જ.
એટલે આ પરમાણુઓનું વિજ્ઞાન એવું છે કે એનો પરમાણુઓનો એક્ટિવેશનનો કાળ જો પાકે ને, તો એ પરમાત્માને પણ ખેંચી લાવે છે. અંદર છે તેના સાથે જ આમ કે, "ભાઈ આવ અને ઉપયોગ કર મારો." એમ એવી રીતના. તો સમસ્ત વિશ્વની વિસ્મૃતિ. આપણે ખરેખર લક્ષ્યમાં શું હોવું જોઈએ કે સમસ્ત વિશ્વની વિસ્મૃતિ અને કેવળ એક આત્મવૃત્તિ હોવી જોઈએ. આત્માની જ અખંડ સ્મૃતિ હોવી જોઈએ. આ સિવાય મને હવે બીજું કાંઈ જ ખપતું નથી, નથી.
એટલે જ્યારે એવી રીતે લાંબા સમય સુધી રહેશો, ત્યારે કેવળ આત્માનું સ્પષ્ટ વેદન આવવાનું શરૂ થશે. એ સ્પષ્ટ વેદન આત્માનું એક જાતનું હોય છે, એ અનુભવે જ સમજાશે. પણ એ અહીંયા એક બહુ કંઈક જુદા પ્રકારની અનુભૂતિ હોય છે, હું તમને એટલું કહું છું. અને એ જેવું શરૂ થશે એટલે તમે જાણી જશો કે આ વસ્તુ એ...
જ છે જેની સાહેબ વાત કરતા હતા. એટલે એ આત્માનું સ્પષ્ટ વેદન તે વખતે અને કોઈને તમારે પૂછવા જવું નહીં પડે. મને ફોન ના કરતા, તમને ખબર પડી જ જશે કે આ આત્માનું જ સ્પષ્ટ વેદન છે. હાર્ટ એટેક બિલકુલ નથી આવ્યો. જીવન મુક્તિથી મોક્ષ તરફ આપણે આમ સતત જઈ રહ્યા છીએ બધા. તો તમારા જીવન પર સતત તમે દ્રષ્ટિપાત કરો અને જુઓ કે જીવન કેવી રીતે જઈ રહ્યું છે. તો તમને આઈડિયા આવી જશે કે તમે ખરેખર બંધાઈ રહ્યા છો કે તમે છૂટી રહ્યા છો. અત્યાર સુધીને એવું બનતું હશે કે મોટાભાગે આપણે બંધાયા જ કરતા હતા. બહુ જ ઓછી બાબતોથી આપણે છૂટા પડતા હતા અથવા એવા કર્મો પતી જતા હતા. અત્યારે હવે જ્યારે મુક્ત જીવન મુક્ત થવાના જરૂરી એવા વિચાર, વાણી અને વર્તન કરવાની આપણે શરૂઆત કરી દઈશું, એટલે થોડા દિવસ આવું અવલોકન ચાલુ રાખશો તો થોડા દિવસમાં ટેવ પડશે.
તો જોશો કે જીવનમાં પરિવર્તન આવી ગયું છે.
આ ફેરફારો થશે એટલે કીધું કે "ખોજી બનો, સંશોધન કરો." એક જણ કરે છે એનું બીજો ઈમીટેશન ન કરો. મોટાભાગે આપણે જેમ યુનિવર્સિટીમાં પીએચડી કરે છે ને બધા, એના જેવું ન કરતા. એ સંશોધન નથી. તમે જાતે સ્વયં કંઈક એવું શોધી કાઢો. ધ યુગ એક ફિચર અને પછી એના વિશે તમારી જે માસ્ટરી હોય, તેના વિશે તમે એ વાત તો તમારા જીવનને અંદર તમે જે સંશોધનો કર્યા હશે, તેના વિશે જ્યારે તમે કોઈ બીજી વ્યક્તિને વાત કરશો તો એ તમે ઓથોરિટીથી કરી શકશો. કેમ કે તમારું સ્વયં સંશોધન છે. નહીં કે "ગીતાજીમાં કહ્યું છે." ગીતાજીમાં બધું બહુ કહ્યું છે ભાઈ, પણ તેનું શું? તમારે શું કહેવું છે એના વિશે? તમારી સમજણની કિંમત છે. ગીતાજી તો પરિપૂર્ણ જ છે અને સદાકાળ પરિપૂર્ણ રહેવાના છે, એમાં કોઈ ફેર પડતો નથી.
તો આ સંસારમાં કે તેની બહાર તમારા માટે અમૂલ્ય શું છે? તમે એ શોધી કાઢો અને એ જોઈએ છે. જે કંઈ જોઈએ છે, તો શું જોઈએ છે? કેમ જોઈએ છે? એ મેળવી લેવાથી શું થશે? આ બાબતનો એક વિચાર રાખો અને આ મેળવવાથી તમે શું ગુમાવી રહ્યા છો એનો પણ સાથે સાથે વિચાર કરજો. કેમ કે અમુક લાખ કરોડ રૂપિયા મેળવવા માટે થઈને જો તમારા નીતિ મૂલ્યો જેને કહેવાય નૈતિકતા, આ બધાને જો બાજુ પર મૂકવી પડતી હોય ને જો એ રૂપિયા આવતા હોય તો એને ચુલામાં મૂકવા સારા. બેંકમાં ના મુકાય, ઘરે તો બિલકુલ ના લવાય. પરીક્ષિતના જેવું જ થાય પછી. ખબર છે ને પરીક્ષિતને થયું હતું? કોને ખબર નથી? તો એને એક વાર્તા કહું. ચાર જણ, પાંચ જણ છે, છ જણ, સાત, આઠ.
પરીક્ષિતને એવું થયું હતું કે જરાસંધ નામનો એક રાજા હતો જે કૃષ્ણ ભગવાન જોડે લડેલો. એને ભીમે મારી નાખ્યો. પછી એનો મુગટ હતો. હવે આ જરાસંગનો મુગટ એટલે કેવું કે એને એક હજાર કે એવા રાજાઓને બધાને બંદીવાન કરી રાખેલા હતા. એ બધાના રાજપાટ એને લઈ લીધેલા, બધાની સંપત્તિ લઈ લીધેલી અને એ બધી સંપત્તિ એકઠી કરેલીને એ પોતે બહુ જ મોટો બળવાન રાજા મગધનો બનેલો હતો એ સમયે. તો એ જરાસંગના મૃત્યુ પછીથી એનો એ મુગટ હતો તે પરીક્ષિતના ત્યાં આગળ આવ્યો હતો, નેચરલી. કારણ કે ભીમ હતા તો ભીમનો આ વંશજ હતો પરીક્ષિત એટલે. તો એક દિવસ શિકાર કરવા એ જ્યારે જતો હતો ત્યારે એને એ મુગટ પહેરી લીધો. હવે એ મુગટ પહેરીને જ્યારે એ બહાર ગયો તો જંગલમાં ગયા પછી તે એક મુનિના આશ્રમે પહોંચ્યો. સામાન્ય રીતે અતિશય સંસ્કારી અને સારો એવો રાજા, નમ્ર, વિવેકી, એ દિવસે વિવેક ચૂકી ગયો અને ત્યાં બેઠેલા એ જે ઋષિ હતા તેના ગળાની અંદર એને પોતાના તીરથી એક મરેલો સાપ એના ગળામાં મૂકી દીધો.
એટલે આવું કૃત્ય એને કરીને એ પાછો આવ્યો.
પછી એ સંતના જે દીકરો હતો તેને આવીને જોયું કે એના પિતાના ગળાની અંદર આવી રીતના હાર પૂર્યો છે, કોઈ મરેલા સાપનો મૂકીને ગયો છે. એટલે એને તરત જ ત્યાં શ્રાપ આપ્યો કે "જેને આ કૃત્ય કર્યું છે એને તક્ષક નાગ સાતમા દિવસે કરડશે અને એનું મૃત્યુ થઈ જશે." એટલે જો એક ખોટું કૃત્ય જે એનાથી થઈ ગયું, એના કારણે એને આ મૃત્યુદંડ આવી રીતે ભોગવવાનો શ્રાપ લાગી ગયો. તો અહીંયા આગળ પરીક્ષિત જ્યારે ઘરે આવે છે પોતાના રાજમહેલમાં, મુગટ બહાર કાઢે છે. પછી એને એકદમ પાછો અહેસાસ થવો પડે કે મારાથી કંઈક ખોટું થઈ ગયું, ખરાબ થઈ ગયું. મને ખબર પડતી નથી શું થયું. એને યાદ નથી, સ્મૃતિ પણ નથી. એવું બને ને? અમુક ડ્રગની અસર હેઠળ માણસો અમુક કામ કરી દેતા હોય છે અને પછી એ જિંદગીભર પછતાતા હોય છે, "મેં આ પીધું ન હોત તે દિવસે તો સારું હતું." એવું પરીક્ષિતને પણ થયું, પણ એને કારણ મળતું નહોતું.
આ બાજુ પેલા સંત હતા એ સમાધિમાંથી જાગ્યા. એમણે દીકરાને પૂછ્યું કે "ભાઈ, તું કેમ આટલો બધો ક્રોધાયમાન થયો અને લાખોના પાલનહાર રાજાને ત્યાં આવો શ્રાપ કેમ આપ્યો ગુસ્સે થઈ?" તો કે "એને આવું કર્યું હતું." "બરાબર છે, પણ તારાથી પણ આ ખોટું કૃત્ય થયું છે. એટલીસ્ટ જઈને તું ઇન્ફોર્મ કર કે જેથી એને સભાનતાપૂર્વક એને પોતાનું મૃત્યુ તો એમ કે પ્રાપ્ત કરવાનું. કારણ કે એ રાજા છે, લાખોનો પાલનહાર છે. એ ના હોય રાજા એની જગ્યાએ અને બરાબર ના હોય તો અરાજકતા ફેલાય, શું અવ્યવસ્થા, એનાર્કી." તો પછી ત્યાં આગળ જાય છે અને મહેલની અંદર તે વખતના શિષ્ટાચાર એટલા બધા એવા ઊંચા કે રાજાએ જોયું કે સામે બ્રાહ્મણ આવે છે, તો તેને સન્માનપૂર્વક પોતાના સિંહાસન પર બેસાડ્યા. એમના પાદુકા પૂજન કર્યું અને પછી કીધું કે "પ્રભુ, કેમ આભૂત?" એક રાજા હોય એક બ્રાહ્મણને એટલું સન્માન આપતો હતો એ જમાનાની અંદર.
બ્રહ્મત્વ એટલે કે જ્ઞાનનું એટલું બધું ઊંચું મૂલ્ય હતું ત્યાં આગળ કે રાજા પોતાને એમનો સેવક ગણતો હતો. પછી ત્યાં આગળ પરીક્ષિતને એક બ્રાહ્મણે કીધું કે "આવી રીતના તમે કર્યું હતું એટલે અમે આવો શ્રાપ તમને આપ્યો છે. આજથી સાતમા દિવસે તમારું મૃત્યુ થશે, તમને તક્ષક નાગ કરડશે."
આગળની વાત પાછી બીજી બહુ લાંબી છે, એટલે ટૂંકી કરતાં એમ કહું કે જ્યારે પણ અનીતિનું ધન ઘરમાં ભૂલેચૂકે જો આવી જશે, તો કાં તો અનિષ્ટ સર્જાશે જ. અકસ્માત થાય, કંઈ ઈજાઓ થાય, કોઈ ફેમિલી મેમ્બર માંદું પડી જાય અને કંઈક પારિવારિક મુશ્કેલીઓ આવી જાય. એવું જો ન ચાહતા હોય, તો એવું દ્રવ્ય ભૂલથી પણ ઘરમાં લાવવું નહીં, ભૂલથી પણ નહીં.
"તો તમારા પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરો, તે જ તું છે," એમ કીધું. એટલે તે જ તત્વ જે છે, એને પહેલા સારી રીતે જાણી લો અને પછી તેની અંદર સ્થિર થઈ જાવ. એવો ભાવ ધારણ કરો કે જેથી કશાયો ઊભા થાય અને ભાવથી ભવ બને છે, તે બધું બંધ થઈ જાય. કશાયો ઊભા થાય છે. કશાય કહેવાય વિષય અને કશાયો કે જો વિષયની અંદર કોઈક આડો અંતરાય આવે, કોઈપણ પ્રકારના કે આપણને કંઈક જોઈતું હોય અને કોઈ વસ્તુ આપણને પ્રાપ્તિમાં જો કોઈ આડો અંતરાય પાડે, તો આપણને એના પર પછી જે ક્રોધ આવે તેને શું કહેવાય? કશાય કહેવાય. તિરસ્કાર થાય, ક્રોધ આવે, ગુસ્સો આવે, ચીડ, અકળામણ – આ બધી વસ્તુઓ બધી કશાય રૂપે કહેવાતી, કારણ કે અંદર એક જાતનું કકડાટનું સ્વરૂપ પેદા કરે. અંદર પછી ચેન ના પડે આપણને. આવું બધું થાય એટલે કે આપણને ખબર હોય કે આપણે આ ખોટું કરી રહ્યા છીએ, તેમ છતાં પણ આપણે એમાંથી પણ મુક્ત થઈ શકતા હોતા નથી.
એટલા માટે જ એ બધું ડ્રોપ કરી અને પરમાત્મા સ્વરૂપને જ્યારે આપણા પોતાના યાદ કરીને કરીએ, એટલે આ બધું ખરી પડે. કારણ કે યાદ રાખો કે જેવો ભાવ એવો ભવ. જો તમારો ભાવ સારો હશે, તો તો તમારો ભવ પણ સારો આગળ આગળ બનતો જશે. એટલે ભાવ એ બેધારી તલવાર છે.
શું ખૂટે છે એનો નિશ્ચય કર્યો જીવનની અંદર અને સાતત્યથી એને મેળવવાનો પ્રયત્ન કરો. આ જીવનમાં મળેલું બધું જે કાંઈ છે આજ દિન સુધીનું, એ તમે જ નક્કી કરેલું હતું અને એ જ તમને મળેલું છે. એટલે વિશ્વ નિયંતાએ તો તમને એ જ ઉદારતાથી આપેલું છે. તમે માગ્યું હતું એ, એના કરતાં ખબર છે કોઈ જગ્યાએ એવું કહે છે કે, "મારી હેસિયત અને લાયકાત કરતાં પણ મને અનેક ગણું પરમાત્માએ આપ્યું છે." એટલું અદભુત વાત છે અને આ વાત આપણા બધા માટે સાચી છે. કેમ કે જો આપણે ખુદ આપણી નાલાયકીને જોવા બેસીશું, તો અરીસો ફૂટી જશે. એટલે અનુભવ એનું પ્રમાણ છે, તમારા પોતાના જ અનુભવો. એટલે "હાઉ ઈગર યુ આર" – એની ઉત્કટતા કેટલી તીવ્ર છે? પરમાત્માની પ્રાપ્તિ તમારે કેમ કરવી છે? કેટલી ઝડપથી કરવી છે? આ બધી તીવ્રતા બહુ જરૂરી છે. એટલે લક્ષ્ય વત્તા ઉત્કટતા વત્તા વર્તન – એ ત્રણ જ્યારે ભેગા થશે, ત્યારે પરિણામ લાવે છે.
એટલે ભાવથી જ ભવ બંધાય, તો ભાવથી ભવોભવ કપાય પણ ખરા. જેમ કે એક ક્ષણની અંદર આ આઠ ભવ બને. એક ક્ષણની અંદર આઠ ભવ બને, તો એ ક્ષણની અંદર હજારો જન્મ કપાય, હજારો જન્મ કપાઈ જાય. કેવી રીતે? તો કે જ્યારે મારે પરમાત્મા સ્વરૂપનો હું ધ્યાનમાં બેસું છું, તે વખતે આવનારા જે કંઈ બધા વિચારો હતા અને એ જે ડેસ્ટિન હતા, એક્ચ્યુઅલી એ ડેસ્ટિન વિચારો જે મને એ વસ્તુઓ પર હું જો એ વખતે પરમાત્માના વિચારોમાં ન હોત અને જો એની પર અમલ કર્યો હોત, તો મને જ્યાં ખેંચી જવાના હતા, જે પરિસ્થિતિમાં મૂકવાના હતા, તેનાથી હું બચી ગયો છું. એટલા માટે કીધું કે ભાવથી ભવ બંધાય, તો ભાવથી ભવોભવ કપાય છે. એટલે ક્ષણ માત્ર માટે પણ જો તમે આત્મતત્વની અંદર સ્થિર થઈ જશો, તો તમારા અનંત ભવો કપાઈ જશે. એટલે વિચાર ના કરતા કે મારાથી આટલો ભયાનક એમ કે દોષો થાય. કશું નથી થયું આપણાથી.
આપણે કોઈ મોટા મહાભારતો નથી લડી કાઢ્યા, બરાબર? પણ રાત દિવસ આપણે જે ભાવોથી ભાવ હિંસા થઈ છે આપણાથી, બીજા લોકોને આ આમ કેમ આમ? એટલે ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા વશ કોઈક બીજી રીતના, કશું બી રીતે એ જે કંઈ બધું થયું છે, એ બધું મનમાં જ આપણે બધા યુદ્ધ કરે રાખ્યા છે સતત. અને એ અવિરતપણે બધું જે કંઈ ચાલ્યું હતું, તે જ બધું અંદર આશયની અંદર આપણી અંદર હોય છે. "આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, આમ થવું જોઈએ, આમ ના થવું જોઈએ." તો આ કારણ દેહ બધો આખો એના જ કારણે ઊભો રહેલો છે. એટલે લિંગ દેહ અને કારણ દેહ બેનો જો તમે નાશ કરી નાખો, કેવી રીતે? આત્મભાવમાં રહીને, તો પછી તમને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે.
સો દોષો અને જેટલા પણ છે, તે બધાનું પ્રાયશ્ચિત આપણે અવિરતપણે કરતા રહેવું જોઈએ. જેવો દોષ દેખાય, તરત પ્રાયશ્ચિત કરવાની એક ભાવના રાખવી જોઈએ. એવું નહીં કે બાર મહિના થયા અને આપણે પછી ગયા. હજી ગયા પછી ત્યાં આગળ જઈને પછી ખાટલો બાટલો મંગાઈને પછી આપણે બેસીએ સરાવણી કરવા માટે. એવું કંઈ કરવાની જરૂરત નથી. વાસ્તવમાં જ્યારે જ્યારે પણ આપણને સમજણમાં આવે કે આપણાથી આ ભૂલ થઈ છે, તરત જ તમારા જ આત્મા એ જ પરમાત્માની સાક્ષીએ તમે એની માફી માંગો અને એનાથી એ જ ક્ષણે મુક્ત થઈ જાઓ. પ્રત્યેકમાં કેવળ શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા અને આ વિશ્વ નિયંતાની કુદરતી રચના જોવાનું ચૂક્યા. આ બધે આ જ મુખ્ય દોષ છે આપણો. બાકીના બીજા બધા દોષો છે, એ કેવા છે? ગૌણ દોષો છે. જે પ્રજ્ઞા અપરાધની વાત કરીએ છીએ, પ્રજ્ઞા અપરાધ એ આ જે આને કહેવાય પ્રજ્ઞા અપરાધ કે છે.
એને આપણે નિગલેક્ટ કરીએ છીએ, જોતા જ નથી. અને આત્મ સ્વરૂપે જે દર્શન કરવાના છે, જે જ્ઞાનમાં જોવાનું છે, જાણવાનું છે, એ આપણે કરતા નથી. અને પ્રતિક્ષણ પાછા આપણે એમ કહીએ, "આમ નહીં, આમ હોવું જોઈએ." આપણે એટલા બધા દોઢ ડાયા છે કે આપણે કુદરતને પણ ડાપણ આપી શકીએ કે, "આવું નહીં, આવું હોવું જોઈએ. ગાડી તો આવી રીતે નહીં, આમ આવી જ રીતે આવવી જોઈએ. આમ જ થવું જોઈએ. સૂર્ય તો આમ જ ઉગવો જોઈએ." બધી સમજણ આપણે જ કરીએ કે, "આ ઉનાળો તો આવી જ રીતનો હોવો જોઈએ." એટલે આ બધું જે કંઈ આપણે પેદા થયું છે, તો એના માટે આપણે માફી માંગવી જરૂરી જરૂરી છે.
આપણે કહીએ કે, "હે પરમાત્મા! હે પરમાત્મા! મારા પ્રત્યેક જન્મની, મારા પ્રત્યેક જન્મની, પ્રત્યેક અવસ્થાઓમાં, પ્રત્યેક અવસ્થાઓમાં થયેલા પ્રત્યેક દોષોની, થયેલા પ્રત્યેક દોષોની મને માફી આપો! મને માફી આપો!" "હે પરમાત્મા! હે પરમાત્મા! પ્રત્યેક જન્મની, પ્રત્યેક જન્મની, પ્રત્યેક અવસ્થાઓના, પ્રત્યેક અવસ્થાઓના થયેલા પ્રત્યેક દોષોની, થયેલા પ્રત્યેક દોષોની મને માફી આપો! મને માફી આપો!"
આવું તમે રિપીટેટીવલી કહી શકો છો ઘણો બધો સમય. આ સ્લાઈડ પણ તમે શેર કરી શકો છો, સત્યમ, બધા સાથે. સ્લાઈડ નંબર જરા 70. યા, ઈટ્સ ઇઝી નાઉ. ઓકે.
જીવનમાં જે કંઈ મળ્યું છે, તેમાં ડખો-વાંધો પાડો છે. આને કહેવાય આપણે દોઢ ડાપણ. કોઈક આપણને આઈસ્ક્રીમ દાખલા તરીકે લઈને આવે, એટલે આપણે કે, "મને તો છે ને, તો આ આઈસ્ક્રીમની ફ્લેવર નથી ભાવતી." આવું મારાથી જ થતું હતું હો, તમને કહું. ચોકબાર કોક સામે લઈને આવે ને, એટલે આમ મોઢું બગડી જાય. કોક બીજું લઈને આવે ને, એટલે આમ મોઢું ખીલી જાય કે, "વાહ વાહ! બહુ બહુ જ સરસ!" એમ.
સો, આ એક ભૂલ છે. એટલે આ જે વાંધા-કચકચ કરવાનું જે કઈ છે ને, એ બધું બંધ કરીને કે, "ખાઈ લે છાનુંમાનું. તું જે મળ્યું છે, તને જે ડ્યુ છે, તને એ જ તને મળ્યું છે. અને એટલા માટે તું ચૂપચાપ ખાઈ લે." તારે ના ખાવું હોય તો બે હાથ જોડીને તું થેન્ક્યુ કહી શકે છે. અને એ ચોઈસ હંમેશા તમારા પાસે છે. પણ એનો વિરોધ કરવાનો કે, "આ નહીં, આ હોવું જોઈએ! આ તો આમ જ હોવું જોઈએ!" એ બધું કરવાનો તમને કોઈ જ અધિકાર હોતો નથી.
એટલે આવું બધું સત્તા કરવાના કારણે શું થાય છે? અંદર સતત સંતાપ લાગે છે. સંતાપ એટલે કેવો? ધીમી બળે છે અને લહેજતા આપે છે. અંદર બધું બળ્યા જ કરતું હોય, બધું. ઘણા નથી કહેતા કે, "અંદર તો હૈયા સગડી સળગે છે." કે આને તો હોય આવા આમ રેન્જી-પેંજી, પણ જોર એટલું બધું કરે કે જાણે આખી દુનિયા ઉથલાઈ નાખશે આમ. પણ અંદર શું? તો કે સંતાપ હોય એમને. એટલું બધું તપ્યા હોય અંદરથી ધીમું ધીમું ધીમું ધીમું.
પછી આપણે પૂછીએ તો તેમના વાઇફ બી કહી દે કે, "જવા દો ને, તપેલા! કે, 'તમે પણ પાણી છાંટો ને!'" તો કે, "હું ગમે તેટલો છાંટું, આમ છમકારું છું, પણ કે બસ કંઈ થતું નથી. આ બહુ તપેલું છે, રહેવા દો." એટલે, "આ બધું શું માંડ્યું છે આપણે?" એમ વિચાર કરવો જોઈએ કે, આપણી આ માન્યતાઓ જે છે – આપણે મનમાં જે માને એમ માન્યતા કહેવાય – તો એ માન્યતાઓ આપણે મનમાં જે માનેલી છે, એ ક્યાંથી આવી? એ ખરી છે કે ખોટી છે? શું બાબત છે? એ કેવી રીતે ઊભી છે? એનો આધાર શું છે? એ બધું કંઈક આપણે તપાસ તો કરવો જોઈએ ને, આપણે એનું. આપણી માન્યતા જ પ્રમાણે થવું જોઈએ, એવો એક આગ્રહ રાખ્યા કરીએ તો એ તો અયોગ્ય બાબત થઈ જાય છે.
તો, માન્યું એવું થયું કે ના થયું, એ જ તમારા સુખ અને દુઃખનું કારણ છે. તો એ તમારું સુખ અને દુઃખ શું ફક્ત તમારી માન્યતા ઉપર જ આધારિત છે? એટલું બધું તમે એને એવું બનાવી દીધું છે કે માન્યતાઓના આધારિત જ સુખ-દુઃખ તમારે ભોગવવાના? બસ, બીજું કાંઈ જ નહીં એમ! તો રિયલ હેપીનેસ ક્યાં છે? એનો તો તમને કોઈ અહેસાસ જ નથી. પછી કંઈ ખબર જ નથી પડતી.
તો આજે એક વાત હું એમ કહું કે, જો તમે માન્યતાઓથી જ તમે સુખી અને દુઃખી છો, તો હું એવું કહેવા માગું છું કે, "ઈશ્વર સત્ય છે." આ એક માન્યતા હું તમને આપું છું. તમે માની લો ને. અને તમે માનશો કે, "તે જ હું છું, તે તું જ છે." એટલે, "તમે જે છો તે જ ઈશ્વર છે." અને તે વાત પણ સત્ય જ છે. પણ આ ક્યારે કહેવાશે? માન્યતાઓનો ત્યાગ કર્યા પછી.
સાંસારિક માન્યતાઓ એ દાંતમાં ફસાયેલી ભાજી જેવી છે. જ્યાં સુધી નીકળે નહીં, ત્યાં સુધી તમે ખોતર-ખોતર કર્યા કરશો. એટલે આ બધી સાંસારિક માન્યતાઓ છે. અને આવી છે એટલે જપવા નહીં દે, રાત્રે ઊંઘ પણ નહીં આવે, બહાર કાઢવી જ પડશે. અને બહુ તકલીફ પડે તો ડેન્ટિસ્ટ પાસે જવું પડશે. પછી તો શું? એટલે નિર્મળ બનો. કહેવાનું એ છે: બધી માન્યતા, આ બધી બાબતોમાંથી નિર્મળ બનો.
અને આ એક અરીસા જેવું છે, સંસાર આખો. તો એના અંદર એ જ પ્રતિબિંબિત થઈ રહ્યું છે કે જે તમે પ્રોજેક્ટ કરો છો. તો તમારા પ્રોજેક્શનો માટે કોઈક બીજાને જોખમ કે જવાબદાર શા માટે ગણો છો? એ તો તમારું જ પ્રોજેક્શન છે. તમે જેવું પ્રોજેક્ટ કર્યું છે, સંસાર એવું જ તમને ઇન રિટર્ન પાછું આપી રહ્યું છે. અને એમાં ક્યાંય કોઈ ભૂલ નથી, કારણ કે અરીસો એક્ઝેટ છે. પરફેક્ટ સાયન્સ છે. એના અંદર કોઈ ચાલે એવું નથી.
એટલા માટે કીધું કે, તમે વિજ્ઞાનને એક વખત જાણી લો. આ સાયન્સ છે. ભલે મોક્ષે ના જવું હોય, સંસારની અંદર પણ તમારે શાંતિથી, વૈભવથી, આનંદથી રહેવું-જીવવું હોય, તો તમે એનો ઉપયોગ કરો. આ અરીસાનો બરાબર ઉપયોગ કરો. તમે એ જ વસ્તુઓ પ્રોજેક્ટ કરો કે જે તમને માસ્ટર ચોકો સુઈ બરાબર આપણને આ જ વસ્તુઓ સમજાઈ હતી: લો ઓફ કર્મની અંદર, બેઝિક પ્રાણી કિલિંગમાં, એડવાન્સમાં, પછી અરાહતિકમાં, પછી એનાથી આગળના લેવલ પર. બધી જ જગ્યાએ તમે જુઓ, સિસ્ટમેટીકલી ધીમે ધીમે ધીમે ધીમે અપગ્રેડ કરતા ગયા. તમને આ બધી ચીજોમાંથી, સંસારિક બાબત બાબતો માંથી બહાર કાઢતા ગયા. તકલાદી માન્યતાઓમાંથી તમને છોડાવતા ગયા. અને જેને કહેવાય નક્કર વાસ્તવિકતા જે છે, તે ધીમે ધીમે ધીમે પકડાવતા ગયા. અને એવા વાસ્તવિક બાબતોને પકડીને જ તમારામાં એ સ્ટ્રેન્થ આવે છે કે તમે એક પછી એક લેવલ ઉપર આગળ પ્રેક્ટિસ કરી શકતા હોવ છો.
તો આપણે હંમેશા જો પ્રેયર કરવી હોય આપણા માટે કે કોઈના માટે, તો શું કહેવું જોઈએ કે, "હે પરમાત્મા! હે પરમાત્મા! અમને તન, મન, ધનની તંદુરસ્તી આપો! અમને તન, મન, ધનની તંદુરસ્તી આપો! હે પરમાત્મા! હે પરમાત્મા! અમને તન, મન, ધનની તંદુરસ્તી આપો! અમને તન, મન, ધનની તંદુરસ્તી આપો! હે પરમાત્મા! હે પરમાત્મા! અમને તન, મન, ધનની તંદુરસ્તી આપો! અમને તન, મન, ધનની."
તંદુરસ્તી આપો એટલે ધન પણ તંદુરસ્તી જોઈએ છે. આપણે મન પણ તંદુરસ્ત જોઈએ અને તન તો જોઈએ જ, કારણ કે એના વગર કશું થવાનું જ નથી. સો, બોડી ઇઝ નેસેસરી.
હવે આપણે આ એક બીજું સરસ નાનકડું વસ્તુ સમજીએ. આ એક પંજાબી સંત છે. એ પણ પેલા ભાઈ સાથે જ સંકળાયેલા હતા. ગઈકાલ સુધી તમને, એટલે છેલ્લા ક્લાસ સુધી, એમ જ બતાવેલું હતું. અહીંયા આગળ આ વિડીયો પણ શેર કરી દઈએ છીએ, કે જેના અંદર એ આપણને કહે છે, એના વિશે પ્રોપર એક્સપ્લેનેશન આપે. હા, આપો આપો. આજે પ્રાણાયામ કરીએ છીએ અત્યારે આપણે, તો તેના પહેલા સમજી લઈએ કે નાકના બંને નસકોરામાં સહેજ સહેજ આ રીતના ગાયના ઘીનો ઉપયોગ કરવાનો છે. જો એ નહીં કરો તો, સામાન્ય રીતે લોકો જે નથી કરતા, એ બધાને પછી નોસ્ટ્રીલ બ્લીડીંગ અને બીજી બધી નાની મોટી તકલીફો નાકને લગતી થતી હોય છે. એમાંથી તમે બચી શકશો. ઘરે પણ આ આદત રાખજો. હા, એટલે બે આંગળીઓ આમ આમ કરીને પછી માથા પર ઘસો, ગમે ત્યાં બીજે નહીં; જેમ કે, બાજુમાં સોફામાં, ખુરશીમાં, કોઈ પાછળ એવી રીતે નહીં.
આ બહુ જ પરફેક્ટ મેથડ છે, ઈટ ઇસ પ્રૂવન. અને તમે આનો ઉપયોગ કરવાનું જેવું શરૂ કરશો એટલે તમે વિધિન 30 ડેઝ ઓર સો તમે એની ઇફેક્ટ જોશો.
શું આના અંદર એમને બતાવ્યા છે એટલા બધા ન કરીએ, પણ શરૂઆતમાં આપણે 25-25 થી શરૂઆત કરીએ અને પછી ધીમે ધીમે પ્રાણાયામ વધારતા જવાનું છે. તો આને જોવાની શરૂઆત કરીએ.
“હમ ભારત કે લોગ વિજ્ઞાન ઔર અધ્યાત્મ દોનો કો મિલાકર ઇસ અલૌકિક લૌકિક જ્ઞાન કી ધારા ઠીક તરીકે સે સમાજ કે બીચ લે જાયે તો મેરા વિશ્વાસ હૈ કી સંપૂર્ણ માનવ જાતિ કો ખુશાલ બનાયા જા સકતા હૈ.” “મેં આપસે સિર્ફ દસ મિનિટ માંગ રહા હું. ઇસકો અપને જીવન મેં શામિલ કર લીજીએ. યુ હેવ 10 મિનિટ્સ.” “ક્યાં યોગ તીન ચીજો કો મિલાતા હૈ? શરીર, પ્રાણ ઔર વિચાર.” “ઓકે, અબ સમજીએ. આપકા શરીર ઠહેર ગયા તો આપકો અનુભૂતિ હોગી. ઇસમે પ્રાણ ચલ ગયા ઔર યે પ્રાણ કભી રૂકતા નહીં. પ્રાણ કા રૂકના પ્રાણાંત હૈ. શરીર કા નષ્ટ હોતા હૈ. પંચમહાભૂત અપને અપને ઘર લે લો, જાઓ. એમ આઈ રાઈટ?” “ચલીએ, યાત્રા શુરૂ કરતે હૈ. ધ્યાન સે દેખીએ, યે સૂર્ય નાડી હૈ. ઇસકા સંબંધ હૃદય સે હૈ. હૃદય બિના ટકરાહટ કે ધ્વનિ ઉત્પન્ન કરતા હૈ ઔર નિરંતર ગતિશીલ રહેતા હૈ, એક સેકન્ડ કી ટ્રીક ભી નહીં મારતા.
સમજીએ, યે ચલ નાડી હૈ. ઇસકા સંબંધ નાભી સે હૈ. હમ જો આહાર ગ્રહણ કરતે હૈ મુખ સે, જો પ્રાણ ગ્રહણ કરતે હૈ નાસિકા સે, ઔર જો વિચાર ગ્રહણ કરતે હૈ, યે ગ્રંથિ ઉન તીનો કો મિલા દેતી હૈ ઔર ઉસમે સે એનર્જી કો ઉપર ઔર કચરે કો નીચે ફેંકતા હૈ. ધીસ ઇસ મણિપૂરક, જો બીમારી આને લગતી હૈ ઉસકો રોક સકતા હૈ. યકીન, આપ કોશિશ કરકે દેખીએ.” “યાત્રા શુરૂ કરતે હૈ સૂર્ય નાડી કે સાથ. પાંચ બાર ઇનહેલ-એક્સેલ કરેંગે આપ. ઇસ તરીકે સે અગ્નિ કો બાંધે. ઓકે, ઔર વાયુ કો ખોલ દે. અદ્રશ્ય નાડિયા ઇન સબકો લેકે ચલતી હૈ સૂર્ય કે પાસ. પાંચમા પંચમહાભૂત કો આહ્વાન કરતે હૈ એકતા કે સૂત્ર મેં, જૈસે વો બંધ જાતે હૈ. ઇસ શરીર રૂપી દેવાલય કે ભીતર ક્યાં ખેલ રચાતે હૈ, ઉસકો આહ્વાન કર રહે હૈ દેખને. ઓકે, સૂર્ય નાડી, ચંદ્ર નાડી – ઇસકા કામ હૈ ઔષધિ બનાના, ઉસી પ્રાણ કો.
ઇસકા કામ હૈ ઉર્જા બનાના, ઉસી પ્રાણ કો. સારા ખેલ દેખીએ આપ. ઔર જબ સુષુમ્ણા નાડી સારે શરીર કે ભીતર ફેલાના, ઇસ દેવાલય કો જાગૃત કરના, યે ઉસકા કામ હૈ. ઔર યે તીનો નિરંતર બહોત હી આત્મા-અનુશાસન કી ભટ્ટી મેં તપ કે કામ કર રહે હૈ.” “હિન્દુસ્તાન કે 99% લોગ ભોજન નિગલતે હૈ મગરમચ્છ કી તરહ. ચબાના સીખીએ. 32 દાંત કા મતલબ હૈ 32 બાર જબ ચબાઓગે તો રસ વાહિકાએ જાગ્રત હો જાતી હૈ. યે બહોત વિજ્ઞાન હૈ ઇસકે અંદર, ઇસ શરીર કે ભીતર છુપા હુઆ હૈ.” “હમ હાથ ઐસે કરતે હૈ તો એક એંગલ બનતે હૈ, ઉસકી ક્રિયા હોતી હૈ. ઐસે કરતે હૈ તો અલગ ક્રિયા હોતી હૈ. ઐસે કરતે હૈ તો અલગ ક્રિયા હોતી હૈ. હર એંગલ પર ઘટનાએ બદલતી હૈ. જૈસે જલ સંઘાત કરતા હૈ મિટ્ટી કે સાથ, રેતી કણ, રેતી કણ પથ્થર, પથ્થર ચટ્ટાન, ચટ્ટાને પહાડ, પહાડ કે ભીતર સે હીરે, મોતી, મણિયા વ્યવહાર પ્રગટ હો.
ધીસ ઇસ યોગ.” “હમ કાર્બન ડાયોક્સાઈડ છોડતે હૈ, ઓક્સિજન હમે તો પૌધે દેતે હૈ. ધીસ ઇસ યોગ.” “તો દુઃખ મેં સુખ છુપા, ક્રોધ મેં બોધ છુપા હુઆ હૈ, કામ મેં રામ છુપા હુઆ હૈ. રામ મતલબ મર્યાદા, અનુશાસન. બહાર ખોજને કી જરૂરત નહીં હૈ, સબ કુછ હમારે ભીતર મોજુદ હૈ. આજ ઉસી કી આપકો યાત્રા કરાતા હું. દસ મિનિટ સેવ, પ્લીઝ.” “સબસે પહેલે મેં આપકો સિખાને કે લિયે આંખ ખોલ કે બેઠા હું, નહીં તો ઇસકી જરૂરત નહીં હૈ. પાંચ બાર સબસે પહેલે સૂર્ય નાડી કે સાથ, પાંચ બાર અબ ચંદ્ર નાડી કે સાથ, અબ સુષુમ્ણા કે સાથ પૂરે શરીર મેં ફેલાયેગી. ક્યાં ફેલાયેગી? ઉર્જા ઔર ઔષધિ. યહી તો દોનો. ઓકે, તો પાંચ બાર, પાંચ બાર, પાંચ બાર. ફિર અગલા સેટ હોગા છ બાર, છ બાર, છ બાર. ફિર સાત, સાત, સાત. ઐસે કરકે 24, 24, 24. 72 તો આપકે પલ્સ ઓકે હો જાયેગી, 72 આ જાયેગી.
ઓકે, સમજીએ, યે બડા વિજ્ઞાન હૈ. વિજ્ઞાન મેં કુછ બસ ઇસીસે જો સારા ખેલ ચલતા હૈ. પલ્સ સહી હૈ, સબ કુછ સહી હૈ. સમજીએ, ઔર બીપી કા સંબંધ આપકે દિમાગ સે હૈ, પલ્સ સે નહીં હૈ. ધ્યાન રખના: ઉચ્ચ રક્તચાપ, નિમ્ન રક્તચાપ આપકી સોચને કી ક્ષમતા પર નિર્ભર કરતા હૈ. નેગેટિવ-પોઝિટિવ. પોઝિટિવ સોચા, બિલકુલ 80-120 હો જાયેગા બચ્ચો જૈસે. ઔર આપને નેગેટિવ સોચા, ધડા હો જાયેગા. ઓકે, અબ મેં આંખ બંધ કરકે ક્રિયા કરતા હું. મોટે તૌર પર આપ એક બાર દેખ લે. મેં સાત સે લેકે દસ તક લેકે જાઉંગા: સાત, આઠ, નૌ, દસ. ચાર સેટ કરુંગા. આપકો 24 તક લેકે જાના હૈ, પર યે મેં નહીં કહ રહા કે આજ હી કર લો. આપ ધીરે ધીરે પ્રેક્ટિસ હો જાયેંગે. ઓકે, ધ્યાન સે દેખીએ, યે દસ દ્વાર હૈ, પંચમહાભૂત પર ટેકે હુએ: જલ, પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ. ઓકે, ફિર યાદ દિલાતા હું: જલ 72%, પૃથ્વી 28%.
આકાશ રિક્ત, વાયુ અધર, સત્ લીડર હૈ અગ્નિ.”
પ્રતિનિધિ સૂર્ય! મેં સેફ્રોન કલર ડાલ રખા છે. આ સૂર્યની પહેલી અને અંતિમ કિરણો જન્મ અને મૃત્યુનો સંદેશ દે છે. કેટલા આવ્યા અને કેટલા લોટ ગયા. આ શરીરને ઓળખો, આ દેવાલય છે. આપણને પ્રકૃતિમાં એક નિશ્ચિત ઉદ્દેશ્ય સાથે મોકલ્યા છે. તે ઉદ્દેશ્ય જ પ્રગટ થઈ જશે. ભીતરની શક્તિ સાથે મુલાકાત પણ થઈ જશે, કેટલી સારી વાત! આ પવિત્ર દિન ચાલો યાત્રા શરૂ કરીએ.
તો સૌથી પહેલા અગ્નિને બાંધી દઈએ. અગ્નિને બહાર નથી રાખવાનો, ફક્ત લીડરને બહાર રાખવાનો છે જે બધાને સાથે લઈને ચાલશે. દેખાતી નથી વાયુ.
સારું, હવે સાત રીતે વધતા ક્રમમાં ૨૪ સુધી પહોંચો અને પછી ધીમે ધીમે જ્યારે તમારા આ સ્વર ૧૦૮, ૧૦૮, ૧૦૮ થઈ જાય. ૧૦૮ વાર સૂર્ય નાડીથી, ૧૦૮ વાર ચંદ્ર નાડીથી અને ૧૦૮ વાર સુષુમ્ણા નાડીથી પ્રાણ એક જેવો વહેવા લાગે છે. એક જેવા ચક્રોનું ભેદન કરવાનું છે. આ આપણે સાત કે ૨૧ વાર ૧૦૮ની માળા ફેરવવાની છે. માળા કોની? પ્રાણની, ઇન્હેલ-એક્સેલ. ઓકે, વાત, પિત્ત અને કફ ત્રણેય સંતુલિત થઈ જશે.
હવે હું પૂરો સેટ એક વાર તમને કરીને બતાવી દઉં છું. ૧૦૮ ત્રણેય ક્રમ અને સૂર્ય નાડીથી, ચંદ્ર નાડીથી અને નાડીથી. ઓકે, જો બંને સ્વર તમારા એક જેવા ચાલવા લાગ્યા, ત્યારે તમે અહોરેની શક્તિને, ધ્વનિ, વેતાલ ત્રણેયને મેળવી શકો છો. ત્યારે આ બધા ચક્ર આપોઆપ જાગૃત થઈ જશે અને તમને તમારા સ્વરૂપનું જ્ઞાન થશે. કમાલની વાત અને કેટલું સરળ કામ છે! ધીમે ધીમે પ્રેક્ટિસ કરો. યોગ ઇઝ વન ટુ વન, પોતાની ક્ષમતા ખુદ. આમાં કોઈ મુદ્રાનું નથી. જ્યાં તમે ખુરશી પર બેસવા માંગો છો, તમારું શરીર સહયોગ નથી કરતું, માની લો કોઈ અંગ ડેમેજ છે, તો બધી વાહિનીઓ પણ ખુલશે, રક્ત સંચાર પણ નિયંત્રિત થશે.
પણ આપણી પ્લે થાય પછી ૨૧૬૦ શ્વાસ સમર્પિત થાય પછી બંધ. બ્રેક. એની ક્વેશ્ચન? ક્લેરિટી બધાને આવી ગઈ? આપણે આંગળીનો ઉપયોગ કરવાનો છે અને નોસ્ટ્રિલને બંધ કરવા માટે શરૂઆત આપણે સૂર્યથી કરીએ છીએ. પછી ચંદ્રથી કરીએ છીએ. પછી બંને આંગળીઓથી. તો તે વખતે આપણે અગ્નિને બાંધી રાખેલો છે. તો હાથને પછી આમ રાખીશું અને કરવાના તો આવા પ્રાણાયામ કરવાના. પણ જો તમે ૧૦-૧૦ કરો, શરૂઆત કરો તો ૧૦ થી જ કરો અને પછી ધીમે ધીમે ધીમે ધીમે વધારતા જાઓ. જેમ કીધું ને કે તમારી ક્ષમતાને તમે ઓળખો. તમને એમ લાગે કે તમે અમુક કરી શકો છો અને નિયમિત. હા, પહેલા દિવસે પણ તમે ૧૦૮ કરી શકશો. પણ જો તમે બે અઠવાડિયા પછી ભાભીની સાસુ ગુજરી ગયા અને તમે ક્યાંક ગયા બેસણામાં અને તમે ના કર્યું તો અત્યાર સુધીનું કરેલું બધું નિષ્ફળ છે. એટલે કહેવાનું એ છે કે ૧૫ કરો કે ૧૦ કરો પણ નિયમિત કરો.
એ લાંબા ગાળે તમને ફાયદો આપશે. છ મહિના સુધી તમે જો ૧૦ કર્યા હશે કે એક મહિના સુધી તમે ૧૦ કર્યા હશે તો એ તમને આગળ પડશે. હંમેશા આ વસ્તુનો ખ્યાલ રાખજો અને સારા પરિણામો ચોક્કસ તમને મળશે.
બલવાન યોગ અને આ પ્રાણાયામ એ મેં અત્યાર સુધીમાં જોયેલું બેસ્ટ કોમ્બિનેશન છે ફિઝિકલ એક્સરસાઇઝ માટેનું અને પ્રાણાયામ માટેનું. અને કોઈપણ ઉંમરની વ્યક્તિ ક્યારેય પણ આ કરી શકશે. આ પ્રાણાયામ જો ખાસ તો તમારા વાઇફને તમારે શીખવવા જોઈએ. પાછળ હા હા બરાબર. એટલે ખાસ તો એમને પણ શીખવજો. બરાબર. તો શું છે કે આજે બ્રેન સ્ટ્રોક છે, પેરાલીસીસ થયા છે, આવા પ્રકારની બધી જે કંઈ ખરાબીઓ અંદર શરીરમાં, મગજમાં જે કંઈ આવેલી હશે તે પણ બધી ધીમે ધીમે દૂર થઈ જશે. એટલે કરવાનું છે. ઓકે, શેલ વી બ્રેક ફોર ટી?
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.