પ્રસાદમ ક્લાસ ૪ · વિડિયો ૫
20 & 21 January 2024
જ્ઞાન જ્યારે બહુ આવી જાય, પછી જો એ પચે નહીં અને અપચો થાય તો તકલીફ પડે, બરાબર? જ્ઞાન ગમે બધાને. અત્યારે જો, ખાલી બે-ત્રણ મિનિટની અંદર તમે બધા ડીપમાં જતા રહ્યા, બરાબર? અને આ બધાને જ અનુભૂતિ છે, પણ લોકોને અનુભૂતિ થયા પછી, આવ્યા પછી ખાવું ગમે છે, પચાવવામાં તકલીફ પડે છે. કારણ કે પેલો દ્વંદ્વ છે. આપણે "વી વિલ કમિંગ ટુ ધેટ." એમણે દ્વંદ્વ ઉપર જ ચલાવ્યું, કારણ દ્વંદ્વ છે ત્યાં જ રમત છે અને ત્યાં જ સંસાર છે. અદબ ખોલી નાખજો, બેન બોમ્બેવાળા ઉપાધ્યાય. જ્યાં દ્વંદ્વ છે ત્યાં તકલીફ છે. એનું નામ જ છે દ્વંદ્વ. બે એટલે દ્વંદ્વનો અર્થ આ બી થાય.
૨૨મી તારીખે અયોધ્યામાં રામનું સ્થાપન થાય છે. હવે આપણે એના પર જઈએ. આપણે આધ્યાત્મિક દ્રષ્ટિ જોઈએ. અત્યારે નરેન્દ્ર મોદી શું કરે છે એમ આપણે પડવાની જરૂર નથી. એ બધું બરાબર છે, એ પોલિટિકલ છે. અયોધ્યા: જ્યાં યુદ્ધ થતું નથી તેવું તે જગ્યા. ત્યાં રામનું અવતરણ થાય. જો દ્વંદ્વ હોય તમારી અંદર તો અવતરણ કેવી રીતે શક્ય થાય? "દ્વંદ્વાતીતમ ત્રિગુણ રહિતમ કેવલમ જ્ઞાનમૂર્તિ" બોલીએ છીએ, ગાઈએ છીએ. "ગયો ગયો ચાલ્યો જાય વૈસંપાઈ." તે કોની માય? ગાઈ લીધું, રામાયણ આખું કંઠસ્થ કરી લીધું, ગાઈ લીધું. પછી વૈસંપાઈ કોની માહિતી હતી? વૈસંપા ઋષિ હતા, પણ એને ગાયું, એને પચાવ્યું નહીં. એટલે હમણાં થયું, એટલે હમણાં સાહેબે જે ટ્રેક પર ચડાવી દીધા ઊંચા, મેં કીધું, "ભાઈ, થોડા નીચે ઉતર." કારણ કે આમાં બધા જ જઈ શકે. નાનું બાળક, આપણે બધા નાના બાળકો છીએ.
જેવું કંઈક સરસ મળે આપણે પકડી લઈએ છીએ. પકડી લીધું, ગળી ગયા. હવે આ પરમાણુ બોમ્બ છે, ગળી ગયા અને અંદર વિસ્ફોટ થયો. પછી થાય તોફાન. "તું તું ના રહે, મેં મેં ના રહું. તું તું ના રહે, મેં મેં ના રહું. એક દુજે મેં ખો જાયે, એક દુજે મેં ખો જાયે." ત્યાં દ્વંદ્વ, એકને દુજો કીધું ને, ત્યાં ખોવાવા જાય. તો હવે એ જે સમીકરણ, એકબીજામાંથી દ્વંદ્વ જતું રહે તો જે તું છે તે જ હું છું. આ સમજ પડે તો તમારો ભેદ મટી જાય. ભેદને કારણે જ આ સંસાર ખીલો ઠોકીને ઊભો છે, હટે જ નહીં. મમત્વ: "આ મારું આશ્રમ છે." તારો આશ્રમ જ છે ત્યાં સુધી જ્યાં સુધી તું એમાં આશ્રિત છે. પણ એ સમજ નથી પડતી, બરાબર?
એ જો સમજ પાડવી હોય તો બહુ શોર્ટકટ છે અને શોર્ટકટ બધાને આપું છું. જે કરે છે તે પામે છે. જે ખાઈ ગયા, ગળી રોટી પચાઈ ગયા. તો ગળી રોટલી પચાવી ગયા, અંદર ઉતરી ગઈ, એનું અંદર પાચન થઈ ગયું, એની અંદર તમારું લોહીમાં ગયું, લોહીમાંથી તમારું શુદ્ધિકરણ વીર્યમાં ગયું અને એ તમારું એક બુંદ બન્યું અમૃત તત્વનું. એ જો બની જાય તો ગળી રોટલી ફાઇન. હવે તમે એનું બુંદ બની ગયું તો તમને ગળી રોટલીના બધા પોઈન્ટ્સ સ્વયં જાગૃત થાય અને તમે સ્વયં બનાવી શકો અને તમે બીજાને ખવડાવી શકો, જે દિવ્યાંગ સર કરી રહ્યા છે, બરાબર? મેં કીધું કે "ઈટ વોઝ બીટવીન હી એન્ડ મી, મી હી." પણ મેં કીધું, "ના, મી હી નહીં, બધા લઈ લો." એટલા સ્વાર્થી નહીં બનવું કે બધું મારે જ જોઈએ. કારણ કે સ્વાર્થમય જગત છે, પણ સ્વનો અર્થ શું છે? જો સમજ પડી જાય, સ્વનો અર્થ પરમ તત્વને પામવાનો છે અને એ પરમ તત્વને પામ્યા પછી બીજાને પમાળવું એ પરમાર્થ.
તો ધીસ ઇસ ધ ઓન્લી ડિફરન્સ બીટવીન સ્વાર્થ અને પરમાર્થ, બરાબર? એ દ્વંદ્વ છે ત્યાં સુધી જ રહે છે. દ્વંદ્વ જેવો મટી જાય એટલે તમે ડીપમાં જતા રહ્યા. હવે શું થાય? આ ટાઈમ બીઇંગ પ્રોસેસ થયો, એ પરમેનેન્ટ થાય. તો સાહેબે કીધું, "પાંચ દિવસ, દસ દિવસ, બે કલાક, એક કલાક, પાંચ મિનિટ કરો." હવે સવારના બધાની આગળ ચોપડી મૂકી હતી. હવે એની અંદર બે પોઈન્ટ છે. પહેલા તમને કીધું ૩૭ નંબરનું પાનું. આજે પાંચ આપીશ તમને ચોપડી. બધાના એના પર ચોપડીઓ મૂકી હતી. "રાખો રાખો, તમે તમારે તમે કામ ચાલે છે એટલે તમને છોડી દીધા છે." કોઈ પાસે બાકી બધાની સીટ પર મૂકી હતી, ઇવન ફોટોગ્રાફરના સીટ પર પણ મૂકી હતી, કારણ કે "હી ઇસ ઓલસો માય પાર્ટ." મેં કીધું, "તું નસીબદાર છે." એને કીધું કે "વી હેવ પેઇડ એન્ડ કમ." "યુ હેવ પેઇડ, યુ હેવ કમ વિધાઉટ પેઇંગ એન્ડ ટેકિંગ એવરીથિંગ." એને બી કંઈક પુણ્ય કરી હશે તો જ ને?
વેરી ગુડ સર.
હવે આજે આજે અજપા જાપ છે, જે લોકોએ આરાધિક પ્રેક્ટિસ કરી છે, જે લોકો કુંડલીને જાગૃત કરવા માંગે છે, એને માટેનું આ સહજ શોર્ટેસ્ટ મંત્ર છે. સહજ અને શોર્ટેસ્ટ. બાકી તો કેટલાય પેલી ફીફા ખાંડીએ તો ચટણી લસોટાઈ નહીં, કારણ કે એ આપણે જ આળી કરી છે. આપણે, મેં પોતે, જે મેં કહે ને બકરી મેં, તો એ લસોડા આપણે જ છે. તો આ સહજ જે ઉત્પન્ન થયેલું છે. બીજી બી બે ટ્રીકો શીખવાડીશ હું. ટ્રીકો શીખવાડું છું શોર્ટકટ: ગળી રોટલી કેમ બનાવીને ખાવ, ખાઈને પરિતૃપ્ત રહો અને પછી બીજાને ખવડાવો. એ ના કરો તો એના બહુ મોટા પેમેન્ટ આપવા પડે અને "વી ડોન્ટ વોન્ટ ટુ પે." એમાં મારે તો નથી પેમેન્ટ કરવું. "હું થોડો હું લેકે નિકલ જા, બચ કે નિકલ જા ઇસ બસ્તી સે. અપના પરાયા કોઈ નહીં, બચ કે નિકલ જા." જો બચ કે નહીં નીકળે તો છો લઈ જશો, બરાબર? મજાની વાત છે.
હું બચીને નીકળી ગયો તો પણ લોકો પકડીને લઈ જાતે, એવા બી એવું બી છે. "નિકલ ગયા થા જા, કહા જાતા હે? તેરા પેમેન્ટ કોણ દેગા? તેરા પીયો." ઓકે ફાઇન.
સો આ જે અજપા જાપ છે, એને બોલીશું. એક જણ મદદ કરશે, એક જણ તમારો વોઈસ બરાબર છે. જોડે તમે જોડે બોલજો. જોરથી બોલશો તો પણ ચાલશે. એક હું બોલીશ, બીજા તમે બોલજો જોડે, એટલે તમારે સળંગ બોલવાનું છે. કારણ કે આની અંદર ઉર્જાની રમત એટલી બધી થશે, તમને મજા આવશે અને જોજો. તો આ છે પાના નંબર અજપાજાપ. "સોહમ હંસઃ પરમહંસ" થાય, એટલે કે જે જાગૃતિ જાય એની આ અવસ્થા માટેનો છે. ભગવાન બોલ્યા: "હે ભારત, જે પરબ્રહ્મ નિરાકાર રૂપે તું છે, તે જ નિરાકાર રૂપે હું છું." એક હું બોલું, એક તમે બોલો, કારણ કે શ્વાસ ચડશે. "જે પરબ્રહ્મ..."
"નિરાકાર રૂપે તું છે, તે જ નિરાકાર રૂપે હું છું; અને જે નિરાકાર રૂપે હું છું, તે જ નિરાકાર રૂપે તું છે." "જે નિરાશ્રય રૂપે તું છે, તે જ નિરાશ્રય રૂપે હું છું; અને જે નિરાશ્રય રૂપે હું છું, તે જ નિરાશ્રય રૂપે તું છે." "જે નિર્વિકલ્પ રૂપે તું છે, તે જ નિર્વિકલ્પ રૂપે હું છું; અને જે નિર્વિકલ્પ રૂપે હું છું, તે જ નિર્વિકલ્પ રૂપે તું છે." "જે નિરામય રૂપે તું છે, તે જ નિરામય રૂપે હું છું; અને જે નિરામય રૂપે હું છું, તે જ નિરામય રૂપે તું છે." "જે નિરાભાસ રૂપે તું છે, તે જ નિરાભાસ રૂપે હું છું; અને જે નિરાભાસ રૂપે હું છું, તે જ નિરાભાસ રૂપે તું છે." "જે નિરવયો રૂપે તું છે, તે જ નિરવયવ રૂપે હું છું; અને જે નિરવયો રૂપે હું છું, તે જ નિરવયો રૂપે તું છે." "જે નિષ પ્રપંચ રૂપ ઈશ્વર, જોજો, જે નિષ પ્રપંચ ઈશ્વર સૃષ્ટિ રૂપે જે છે, એની વચ્ચે વાત છે." "જે નિષ્પ્રપંચ રૂપે તું છે, તે નિષ્પ્રપંચ રૂપે હું છું; અને જે નિષ પ્રપંચ રૂપે હું છું, તે જ પ્રપંચ રૂપે તું છે." "જે નિષ્કલંક રૂપે તું છે, તે જ નિષ્કલંક રૂપે હું છું; અને જે નિષ્કલંક રૂપે હું છું, તે જ નિષ્કલ રૂપે તું છે." "જે નિરા, જે નિરૂપાધિક રૂપે તું છે, તે જ નિરાપાધિક રૂપે હું છું; અને જે નિરૂપાધિક રૂપે હું છું, તે જ નિરૂપાધિક રૂપે તું છે." "જે નિરૂપા રૂપે તું છે, તે જ નિરૂપ રૂપે હું છું; અને જે રૂપે હું છું, તે જ નિરૂપમ રૂપે તું છે." "જે નિરાલંબ રૂપે તું છે, તે જ નિરાલંબ રૂપે હું છું; અને જે નિરાલંબ રૂપે હું છું, તે જ નિરાલંબ રૂપે તું છે." "જે નિરપેક્ષ રૂપે તું છે, તે જ નિરપેક્ષ રૂપે હું છું; અને જે નિરપેક્ષ રૂપે હું છું, તે જ નિરપેક્ષ રૂપે તું છે." "જે નિરંજન રૂપે તું છે, તે જ નિરંજન રૂપે હું છું; અને જે નિરંજન રૂપે હું છું, તે જ નિરંજન રૂપે તું છે." "જે નિરંતર રૂપે તું છે, તે જ નિરંતર રૂપે હું છું; અને જે નિરંતર રૂપે હું છું, તે જ નિરંતર રૂપે તું છે." "જે નિર્ગુણ રૂપે તું છે, તે જ નિર્ગુણ રૂપે હું છું.
જે નિર્ગુણ રૂપે હું છું, તે જ નિર્ગુણ રૂપે તું છે." "જે નિઃસંગ રૂપે તું છે, તે જ નિઃસંગ રૂપે હું છું; અને જે નિઃસંગ રૂપે હું છું, તે જ નિઃસંગ રૂપે તું છે." "જે નિર્મળ રૂપે તું છે, તે જ નિર્મળ રૂપે હું છું; અને જે નિર્મળ રૂપે હું છું, તે જ નિર્મળ રૂપે તું છે." "જે નિશ્ચ રૂપે તું છે, તે જ નિશ્ચ રૂપે હું છું; અને જે નિશ્ચ રૂપે હું છું, તે જ નિશ્ચ રૂપે તું છે." "જે નિશબ્દ રૂપે તું છે, તે નિશબ્દ રૂપે હું છું; અને જે નિશબ્દ રૂપે હું છું છું, તે જ નિશબ્દ રૂપે તું છે." "જે નિર્દોષ રૂપે તું છે, તે જ નિર્દોષ રૂપે હું છું; અને જે નિર્દોષ રૂપે હું છું, તે જ નિર્દોષ રૂપે તું છે." "જે નિવૃત્તિ રૂપે તું છે, તે જ નિવૃત્તિ રૂપે હું છું; અને જે નિવૃત્તિ રૂપે હું છું, તે જ નિવૃત્તિ રૂપે તું છે." "જે નિષ્કામી રૂપે તું છે, તે જ નિષ્કામી રૂપે હું છું; અને જે નિષ્કામી રૂપે હું છું, તે જ નિષ્કામી રૂપે તું છે." "જે નિર્લેપ રૂપે તું છે, તે જ નિર્લેપ રૂપે હું છું; અને જે નિર્લેપ રૂપે હું છું, તે જ નિર્લેપ રૂપે તું છે." "જે નિષ્કર્મ રૂપે તું છે, તે જ નિષ્કર્મ રૂપે હું છું; અને જે નિષ્કર્મ રૂપે હું છું, તે જ નિષ્કર્મ રૂપે તું છે." "જે અનામ રૂપે તું છે, તે જ અનામ રૂપે હું છું; અને જે અનામ રૂપે હું છું, તે જ અનામ રૂપે તું છે." "જે અજન્મા રૂપે તું છે, તે જ અજન્મા રૂપે હું છું; અને જે અજન્મા રૂપે હું છું, તે જ અજન્મા રૂપે તું છે." "જે અપ્રત્યક્ષ રૂપે તું છે, તે જ અપ્રત્યક્ષ રૂપે હું છું; અને જે અપ્રત્યક્ષ રૂપે હું છું, તે જ અપ્રત્યક્ષ રૂપે તું છે." "જે અગણિત રૂપે તું છે, તે જ અગણિત રૂપે હું છું; અને જે અગણિત રૂપે હું છું, તે જ અગણિત રૂપે તું છે." "જે, જે અકર્તવ્ય રૂપે તું છે, તે જ અકર્તવ્ય રૂપે હું છું; અને જે અકર્તવ્ય રૂપે હું છું, તે જ કર્તવ્ય રૂપે તું છે." "જે અક્ષય રૂપે તું છે, તે જ અક્ષય રૂપે હું છું; અને જે અક્ષય રૂપે હું છું, તે જ અક્ષય રૂપે તું છે." "જે અરૂપ રૂપે તું છે, તે જ અરૂપ રૂપે હું છું; અને જે અરૂપ રૂપે હું છું, તે જ અરૂપ રૂપે તું છે." "તે અલક્ષ્ય રૂપે તું છે છે, તે જ અલક્ષ્ય રૂપે હું છું; અને જે અલક્ષ્ય રૂપે હું છું, તે જ અલક્ષ્ય રૂપે તું છે." "જે અનંત રૂપે તું છે, તે જ અનંત રૂપે હું છું; અને જે અનંત રૂપે હું છું, તે જ અનંત રૂપે તું છે." "જે અપાર રૂપે તું છે, તે જ અપાર રૂપે હું છું; અને જે અપાર રૂપે હું છું, તે જ અપાર રૂપે તું છે." "જે અતર્ક રૂપે તું છે, તે જ અતર્ક રૂપે હું છું; અને જે અતર્ક રૂપે હું છું, તે જ અતર્ક રૂપે તું છે." "જે અદ્વેત રૂપે તું છે, તે જ અદ્વેત રૂપે હું છું; અને જે અદ્વેત રૂપે હું છું, તે જ અદ્વેત રૂપે તું છે." "જે અદ્રશ્ય રૂપે તું છે, તે જ અદ્રશ્ય રૂપે હું છું; અને જે અદ્રશ્ય રૂપે હું છું, તે જ અદ્રશ્ય રૂપે તું છે." "જે અચ્યુત રૂપે તું છે, તે જ અચ્યુત રૂપે હું છું; અને જે અચ્યુત રૂપે હું છું, તે જ અચ્યુત રૂપે તું છે." "જે અચ્છેદ્ય રૂપે તું છે, તે જ અચ્છેદ્ય રૂપે હું છું; અને જે અચ્છેદ્ય રૂપે હું છું, તે જ અચ્છેદ્ય રૂપે તું છે." "જે અદાહ્ય રૂપે તું છે, તે જ અદાહ્ય રૂપે હું છું; અને જે અદાહ્ય રૂપે હું છું, તે જ અદાહ્ય રૂપે તું છે." "જે અક્લેદ્ય રૂપે તું છે, તે જ અક્લેદ્ય રૂપે હું છું; અને જે અક્લેદ્ય રૂપે હું છું, તે જ અક્લેદ્ય રૂપે તું છે." "જે અખંડ રૂપે તું છે, તે જ અખંડ રૂપે હું છું; અને જે અખંડ રૂપે હું છું, તે જ અખંડ રૂપે તું છે." "જે અતીત રૂપે તું છે, તે જ અતીત રૂપે હું છું; અને જે અતીત રૂપે હું છું, તે જ અતીત રૂપે તું છે." "જે સચ્ચિદ આનંદ રૂપે તું છે, તે જ સચ્ચિદ આનંદ રૂપે હું છું; અને જે સચ્ચિદ આનંદ રૂપે હું છું, તે સચ્ચિદ આનંદ રૂપે હું છે.
જે સ્ફૂરણ સત્તા આનંદ રૂપે તું."
છે તે જ સ્ફૂરણ સત્તા આનંદ રૂપે હું છું. અને જે સ્ફૂરણ સત્તા આનંદ રૂપે હું છું, તે જ સ્ફૂરણ સત્તા આનંદ રૂપે તું છે. જે અસ્થિ ભાતિ પ્રિય રૂપે તું છે, તે જ અસ્થિ ભાતિ પ્રિય રૂપે હું છું. અને જે અસ્થિતિ પ્રિય રૂપે હું છે, તે જ અસ્થિતિ પ્રિય રૂપે તું છે. જે અપરિમિત રૂપે તું છે, તે અપરિમિત રૂપે હું છું. અને જે અપરિમિત રૂપે હું છું, તે જ અપરિમિત રૂપે તું છે. જે અમર્યાદિત રૂપે તું છે, તે જ અમર્યાદિત રૂપે હું છું. અને જે અમર્યાદિત રૂપે હું છું, તે જ અમર્યાદિત રૂપે તું છે. જે સ્વયં પ્રકાશ રૂપે તું છે, તે જ સ્વયં પ્રકાશ રૂપે હું છું. અને જે સ્વયં પ્રકાશ રૂપે હું છું, તે જ સ્વયં પ્રકાશ રૂપે તું છે. પૂર્ણ રૂપે તું છે, તે જ પૂર્ણ રૂપે હું છું. અને જે પૂર્ણ રૂપે હું છું, તે જ પૂર્ણ રૂપે તું છે. જે પૂર્ણ સ્વતંત્ર રૂપે તું છે, તે જ પૂર્ણ સ્વતંત્ર રૂપે હું છું.
અને જે પૂર્ણ સ્વતંત્ર રૂપે હું છું, તે જ પૂર્ણ સ્વતંત્ર રૂપે તું છે. જે જ્ઞાનપૂર્ણ શક્તિ અને શક્તિપૂર્ણ જ્ઞાન રૂપે તું છે, તે જ જ્ઞાનપૂર્ણ શક્તિ અને શક્તિપૂર્ણ જ્ઞાન રૂપે હું છું. અને જે જ્ઞાન પૂર્ણ શક્તિ અને શક્તિપૂર્ણ જ્ઞાન રૂપે હું છું, એ જ રૂપે હું છું. યોર આઈસ બી વિથ યોર સેલ્ફ. હે ભારત, આ પ્રમાણે ઉપરોક્ત હવે બોલવાનું શાંતિ. હે ભારત, આ પ્રમાણે ઉપરોક્ત "સોહમ તે જ હું છું" અને "હંસ હું છું તું છે" એવી એકતાવાળી ભાવનાઓ કરીને "તત્વ મસી", "અહમ બ્રહ્માસ્મિ" મહાવાક્યોને કુંડલીની યોગ વડે સિદ્ધ કરવા જોઈએ. બી વિથ યોર સેલ્ફ. અલ્લાહ. 20 મિનિટ, 20 મિનિટ, 20 મિનિટ છે.
આ કુંડલીની ઉપર ઘણા બધા ઋષિમુનિઓએ કામ કર્યું છે. ઘણા બધા લોકોએ ઘણું બધું આપ્યું છે. ઘણા બધા "ગાઈડેડ મિસાઈલ્સ" આપેલા છે, જે "ગાઈડેડ મિસાઈલ્સ" તમારા કુંડલીની ચક્રને એક્ટિવેટ કરે છે. એમાંનું આ "ગાઈડેડ મિસાઈલ્સ" એટલું સરસ છે, જે અમારી પાસે અચાનક પ્રગટ થયું નર્મદા કિનારે. અને "ગાઈડેસ મિસાઈલ્સ" જતું હતું. એકે છોડ્યું અને જો અમે પકડી લીધું. મેં કીધું, "આ ગાઈડેડ મિસાઈલ્સ જાય છે!" પકડ્યું અને લઈ આયા. એ ગાઈડેડ મિસાઈલ્સનો એક ભાગ દિવ્યાંગ સર મને આપવા આયા 2023 માં હમણાં. મેં કીધું, "મારી પાસે બીજા ગાઈડેડ મિસાઈલ છે, જુઓ સાહેબ!" એટલે સાહેબે બી ગાઈડન્સ મિસાઈલ પકડ્યું, એના પર કામ કરે છે.
આ શું છે? પરસ્પર તમારી પાસે જે અનુભૂતિઓ થાય, એને એક્સચેન્જ કરતા રહેશો તો તમારી પ્રગતિ થશે. બાકી મારી પાસે છે અહીંયા બહુ, અને હું જ ખાઉં તો ખાલી "પોટ ભરે" કહેવાય. મહારાષ્ટ્રમાં એક કહેવત છે: "પોટ ભરે" અટક છે એ લોકોની મરાઠીમાં. "પોટ ભરે", અને તો એ "પોટ ભરે" કહેવાય. પણ હું પામું ને તું પણ પામે, તે પરમાર્થ કહેવાય.
અને હવે આગળ એક બીજી વાત કરી છે સાહેબે, દિવ્યાંગ સરે. જે બે દિવસથી જે મહેનત કરીને, કેટલા વખતથી એમની છ મહિનાની મહેનત તમને બે દિવસમાં આપવા પ્રયત્ન કરે છે. એને ચેનલાઈઝ કરવા માટે પણ પ્રયત્ન કરે છે, ગોઠવવા માટે. કારણ કે શબ્દો તો આવી ગયા વિખરાયેલા, એને ગોઠવવા પડે. અને ક્યાંક આપવા જવામાં કોઈનું અઘટિત ન થાય, એ પણ જોવાનું થાય. એટલે એને પછી મઠેરવું પડે. કોઈ જગ્યાએ જલદ હોય તો ત્યાં થોડું લાઈટ કરવું પડે, એવું કરવું પડે. એ કરી રહ્યા છે, અને એ કરવામાં સાહેબ બહુ મહેનત કરી રહ્યા છે છેલ્લા કેટલા વખતથી. લગભગ કોન્સ્ટન્ટ દિવ્યાંગ સર જ્યારથી આવી ગયા, ત્યારથી સત્યમ સર અને એ કરે છે.
સો, આમાં તમે જે દિવ્યાંગ સરે ગઈકાલે કીધું કે, "આ બધાનું કલ્યાણ થાઓ, તમે બધા મોક્ષને પ્રાપ્ત કરો, તમે આનંદને પ્રાપ્ત કરો," એ એમના બ્લેસિંગ્સ છે. એ ક્યારેય ફેલ નહીં જાય, એ લખી રાખજો. એ નહીં કે, એ ક્યારેય નહીં કે. મહારાજ હોય ને પેલો ભૈરવ, કાશીમાં જાઓ તે શિવ ક્યારેય તમને સીધો મળે નહીં. તમે કોટવાલ ભૈરવને જો ના મળો તો તમારો ફેરો ફેલ જાય. અને જો કોટવાલ ભૈરવને મળીને, શિવને મળીને પાછા આવતા રહો, તો તમે નવરી બજાર થઈ જાઓ. જો તમે અન્નપૂર્ણા માને મળીને ના આવો, કારણ કે શિવે ત્યાં ભિક્ષા માંગી છે.
આ રમત છે તૃણાત્મક સૃષ્ટિની. એના પણ પ્રપંચ આ ચોપડીની અંદર ખોલી દીધેલા છે. આ પરમાણુ બોમ્બથી ભરેલી ચોપડી છે, અને પરમિશન લઈને છાપી આપી છે. કારણ કે જે દિનકર પ્રભુજીએ તો બોડી બહુ પહેલા છોડી દીધું, પણ એના જે ટ્રસ્ટીઓ હતા, એને મળ્યા. ભાઈ, "અમે આવું કરીએ છીએ." હું તમને ઓપનલી આપું છું એટલે કહું છું, "અમે આવું કરીએ છીએ, જેમાં અમારો સ્વાર્થ એક જ છે કે બધા પરમ તત્વને પામે." "તો તમને કોઈ વાંધો હોય તો અમે નહીં છાપીએ." તો કે, "ના ના, અમે આ જ ઈચ્છીએ છીએ, અને આને સંભાળનાર કોઈ આવતું નથી, તો તમે મહેનત કરશો?" મેં કીધું, "અમે તો ફીફા ખાંડી જ રહ્યા છીએ!" એટલે "ફીફા ખાંડી રહ્યા" એટલે શું? બહુ આમ વિચિત્ર ભાષા કહેવાય. તમારા જેવા લોકોને લાઈન પર ચડાવવા એટલે "પાકા ઘડે કાઠલા ચડાવવા", કારણ કે બ્રેનમાં કેટલું એ ભર્યું છે. એને ઇરેડીકેટ કરવું, અને એમાં તો પાછા અમુક વડીલ તેવા મોટા મોટા છે, સોલિડ, કે જે અમને જ્ઞાન આપવાના શક્તિમાન છે.
એટલે સુખદેવજી વ્યાસને કેવું પણ બને.
તો આ આધ્યાત્મ જ્ઞાન કોઈની પેઢી નથી, કોઈની એ પેઢી પહેલાની જ છે. એણે સપ્ત ઋષિઓ થકી આપણને આપ્યું છે. એમાંના કોઈ ઋષિમુનિનો છાંટો આવી ગયો હોય તો અમે તમને છાંટામાંથી અમૃતકણિકા આપવાના પ્રયત્ન કરીએ. સહર્ષ સ્વીકારો તો તમારી, ના સ્વીકાર કરો તો એ અમારી. બરાબર. હવે, થેન્ક્યુ. જાજુ સર, તમે બહુ આમ ભાવબદ્ધ થઈ ગયા એટલે કહું, "થેન્ક્યુ!" તો અત્યારે જે આમણે પ્રયોગ બે દિવસના જે કરે છે, પહેલાથી બી કરે છે, સુરતમાં બી જઈને કરી આવ્યા. તો એ જે સમાધિની રમતની છે, રમત કઈ? "શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું" એનું રિપીટેશન કરીને પકડવું હોય સહજ રીતે રોજ. કારણ કે રોજ બોલીએ, પાછા રોજ પછી પેલી માયા વળગે.
તો શુદ્ધાત્મા થેલી લઈને શાકભાજી લેવા જાય અથવા શુદ્ધાત્મા તેલ લેવા જાય. કેમ? કારણ કે માયા જોડે છે. આ ક્રૂડ ભાષામાં જ્યારે થોડી જલદ ભાષામાં સમજાવું છું, તો એમાં શું? જલદ ભાષા જલ્દી સમજાય એટલે હું બોલું છું.
તો હવે આ જો તમે વિધિ, તમે જ્યારે પોતે રોજ એક એક વાર ચયન કરો, તો તમને ખબર પડે: માયા તો મને નડવાની જ. તેમાંથી સંકોરીને નીકળી જવાનું જ છે. પાણીમાં જવું હોય તો કપડાં ઊંચા કરીને જવાનું હોય, તો પલળી જવાય. તે કેમ થાય? જેમ જેમ કોઈની જોડે રહો, તો તમને સંકોરતા આવડે. કોઈ જ્ઞાની માણસ પાર કરી ગયો હોય, નદીમાં તરીને ગયો હોય અને છતાંય કોરો રહ્યો હોય, એવો કોઈક મળી જાય; એવો કોઈક મળી જાય તો તમારો બેડો પાર થઈ જાય. એને માટે એને પોતે કરેલું હોવું જોઈએ, રાઈટ?
હવે આજે 'શબ્દાનું સવિકલ્પ સમાધિ' (પાન નંબર 29) એ આપણે બધા સહપઠન જોડે કરીશું. એટલે એ પ્રેસિપિટેશન થાય અંદર, સાયન્સ વગેરે અંદર, અંદર, અંદર તમારા કણો બને. અંદર કણો બને પછી એમાંથી કંઈક બીજ જાગૃત થાય. તો આ 'શબ્દાનું વિધ્ધ સવિકલ્પ સમાધિ'.
મહાસિદ્ધ ભગવાન બોલ્યા: "હે ભારત! શરીરની અંદર હૃદય રૂપી ગુફામાં એક અજન્મા નિત્ય રહ્યો છે. જેનું શરીર પૃથ્વી છે, જે પૃથ્વીની અંદર રહે છે, છતાં જેને પૃથ્વી જાણતી નથી, તે પરમ તત્વ હું છું." બહુ પેજમાં બોલવું છે આપણે. "જળ જેનું શરીર છે અને જળની અંદર જે રહે છે, છતાં જેને જળ જાણતું નથી, તે પરમ તત્વ હું છું. તેજ જેનું શરીર છે અને તેજ અંદર જે રહે છે, છતાં જેને તેજ જાણતું નથી, તે પરમ તત્વ હું છું. વાયુ જેનું શરીર છે અને વાયુની અંદર જે રહે છે, છતાં જેને વાયુ જાણતો નથી, તે પરમ તત્વ હું છું. આકાશ જેનું શરીર છે અને આકાશની અંદર જે રહે છે, છતાં આકાશ જેને જાણતું નથી, તે પરમ તત્વ હું છું. મન જેનું શરીર છે અને મનની અંદર જે રહે છે, છતાં જેને મન જાણતું નથી, તે પરમ તત્વ હું છું. બુદ્ધિ જેનું શરીર છે અને બુદ્ધિની અંદર જે રહે છે, છતાં જેને બુદ્ધિ જાણતી નથી, તે પરમ તત્વ હું છું.
અહંકાર જેનું શરીર છે, અહંકારની અંદર જે રહે છે, છતાં અહંકાર જેને જાણતો નથી, તે પરમ તત્વ હું છું. ચિત્ત જેનું શરીર છે અને ચિત્તની અંદર જે રહે છે, છતાં જેને ચિત્ત જાણતું નથી, તે પરમ તત્વ હું છું. અવ્યક્ત જેનું શરીર છે, અવ્યક્તની અંદર જે રહે છે, છતાં અવ્યક્ત જાણતું નથી, તે પરમ તત્વ હું છું. અક્ષર જેનું શરીર છે અને અક્ષરની અંદર જે રહે છે, છતાં જેને અક્ષર જાણતું નથી, તે પરમ તત્વ હું છું. મૃત્યુ જેનું શરીર છે, મૃત્યુની અંદર જે રહે છે, છતાં મૃત્યુ જેને જાણતું નથી, તે પરમ તત્વ હું છું."
તે જ આ સર્વભૂતોનો અંતરાત્મા છે. આ અંતરાત્માના સર્વ પાપો નાશ પામ્યા છે. તેથી તે એક દિવ્ય દેવના નારાયણ છે. એવા નારાયણ રૂપે શરીરની અંદર હૃદય રૂપી ગુફામાં રહેનાર અજન્મા હું છું.
હું આત્મા, અદ્રશ્ય બ્રહ્મ પોતે, મનોમય, પ્રાણમય શરીર, બહુરૂપ, સત્ય સંકલ્પ તથા આત્મા – આ પાંચ પ્રકારે વિભક્ત થઈ સર્વ દેવોના હૃદયાકાશમાં રહેલો છું. એવા એક છતાં પંચમુખી સમર્થ દેવ રૂપે હું છું.
હે સર્વશક્તિમાન! હું છું. હું માયાવી કોઈપણ જડ-ચૈતન્ય વસ્તુ, સર્વ કંઈ સાધન-સામગ્રીની અપેક્ષા વિના સ્વતંત્રપણે સંકલ્પ માત્રથી ઉત્પન્ન કરી શકું છું. મોટા મોટા રાજનગરો, રત્નજડિત મહેલો, મનુષ્યો, દેવો, ઋષિઓ વગેરે સર્વ કંઈ મારી યોગમાયા વડે નિમિષ માત્રમાં સર્જી દઉં છું. એવા સર્વશક્તિમાન રૂપે હું છું.
સર્વ સત્તાધીશ રૂપે હું છું. હું શિયાળાની ઋતુ રૂપે થઈને હિમ-ઠંડકને આપું છું; ઉનાળો થઈને ઘણી ગરમી આપું છું; ચોમાસુ થઈને વૃષ્ટિ કરીને અન્નને નીપજાવું છું; અતિવૃષ્ટિ કરી સંહાર રૂપે થાઉં છું; અનાવૃષ્ટિ થઈને દુષ્કાળ રૂપે થાઉં છું; વિગ્રહ રૂપે થઈને સંહાર કરું છું; પ્લેગ, કોલેરા વગેરે રૂપે થઈને લોકોના પ્રાણ હરી લઉં છું; તીડ, કાતરા, ઉંદર વગેરે રૂપે થઈને ખેતરોના પાકનો નાશ કરું છું. એ રીતે હું દુષ્ટોનો સંહાર કરીને શિષ્ટોનું રક્ષણ કરું છું. એ પ્રમાણે સર્વશક્તિમાન રૂપે હું છું.
ધર્મ પાળવાવાળા નીતિવાન પુરુષોને અંતે જય આપું છું અને અધર્મ-અનીતિ કરનારાઓને અંતે શિક્ષા આપું છું. એવા ધર્મનો સ્થાપનાર હું છું. સર્વ સત્તાધીશ હું છું. સર્વજ્ઞ હું છું. અર્થ તત્ર સર્વત્ર હું છું. પર રૂપે હું છું. બ્રહ્મ રૂપે હું છું. પ્રભાવ રૂપે હું છું. સર્વલોકના ગુરુ રૂપે હું છું. સર્વલોકમાં હું છું તથા તે રૂપે હું છું. સિદ્ધ રૂપે હું છું. પરમ રૂપે હું છું. સર્વ રૂપે હું છું. નિત્ય રૂપે હું છું. વિમલ રૂપે હું છું. વિજ્ઞાન રૂપે હું છું. સકલ રૂપે હું છું. શુભ રૂપે હું છું. શોકથી રહિત રૂપે હું છું. ચૈતન્ય રૂપે હું છું. સમરૂપે હું છું. હું માન-અપમાનથી રહિત છું. હું સગુણ છું, નિર્ગુણ છું અને સગુણ-નિર્ગુણથી પર શિવ રૂપે છું. દ્વેત તથા અદ્વેતથી રહિત છું. દ્વંદ્વથી રહિત છું તથા તે હું પોતે તેજ ભાવ તથા અભાવથી રહિત છું.
વાણીથી રહિત છું. કાંતિ રૂપે હું છું. શૂન્ય તથા અશૂન્ય પ્રભાવ રૂપે હું છું. શોભન તથા શોભન રૂપે હું છું. તુલ્ય અને અતુલ્યથી રહિત રૂપે હું છું. નિત્ય શુદ્ધ તથા સદાશિવ રૂપે હું છું. સર્વ તથા અસર્વથી રહિત રૂપે હું છું. સાત્વિક રૂપે હું છું. સદા રૂપે હું છું. એક સંખ્યાથી રહિત રૂપે હું છું. સંખ્યાથી રહિત રૂપે હું છું. સદ તથા અસદથી રહિત રૂપે હું છું. સંકલ્પથી રહિત રૂપે હું છું. આશ્રય અને અનાશ્રયોથી રહિત રૂપે હું છું. શુદ્ધ બ્રહ્મ રૂપે હું છું. ચિત્તાદિ સર્વથી રહિત રૂપે હું છું. પરમ રૂપે હું છું. પરાત્પર રૂપે હું છું. વિચાર રૂપે હું છું. અવિચાર રૂપે હું છું. હું જ સનાતન અકાર, ઉકાર તથા મકાર રૂપે છું. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયથી રહિત રૂપે હું છું. હું પશુ.
સચ્ચિદાનંદ લક્ષણ રૂપે હું છું; સર્વ તીર્થ સ્વરૂપ રૂપે હું છું; પરમાત્મા તથા શિવાત્મા તથા જીવાત્મા રૂપે હું છું; લક્ષ્ય તથા અલક્ષ્યથી રહિત રૂપે હું છું; ઉત્પત્તિ, સ્થિતિ અને લય રૂપે હું છું; પ્રમાતા, પ્રમાણ અને પ્રમાણથી રહિત રૂપે હું છું. હું જગત રૂપ નથી. સર્વના દ્રષ્ટાંત રૂપ નેત્રાદીથી રહિત રૂપે હું છું. વૃદ્ધ રૂપે, જૂનો પુરાણો છું. જ્ઞાની રૂપે, પ્રસન્ન રૂપે તથા પર રૂપે હું છું. સર્વ ઇન્દ્રિયોથી રહિત રૂપે, સર્વના કર્મના કરનાર રૂપે, સર્વ વેદાંત રૂપે, સર્વ વેદાંતના સિદ્ધાંતથી તૃપ્ત થયેલા રૂપે સુલભ હું છું. મુદિત તથા અમુદિત રૂપે હું છું. સર્વ મોનના ફળ રૂપે હું છું. ચિન્મય રૂપે હું છું. મહાન રૂપે હું છું. સ્વલ્પ રૂપે હું છું. હૃદય ગ્રંથિથી રહિત રૂપે તથા હૃદય કમળના મધ્યમાં રહેલો હું છું.
જાય તે જન્મવું; અસ્તિ જન્મ્યા પછી હયાતીમાં આવવું; વર્ધતે વધવું; વિપરણિત રૂપે ફેરફાર થવો; અપક્ષયત રૂપે ક્ષય પામવું; વિનસ્યતથી નાશ પામવું – તે જ છ વિકારોથી રહિત હું છું. પાંચ કોષોથી રહિત રૂપે હું છું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર – એ શત્રુઓથી રહિત રૂપે હું છું. અંદરના કરતાં વધારે અંદર હું છું. દેશ તથા કાળથી રહિત રૂપે હું છું. દિશા રૂપી વસ્ત્રોથી યુક્ત (દિગંબર) એવો હું છું. મારા સિવાય અન્ય કોઈ નથી. હું વિમુક્ત છું તથા નકારથી રહિત છું. અખંડ આકાશ રૂપે હું છું. અખંડાકાર રૂપે હું છું. પ્રપંચથી મુક્ત ચિત્તા વાળો હું છું તથા સર્વ પ્રકાશ રૂપે હું છું. ચિન્ન માત્ર જ્યોતિ રૂપે હું છું. ત્રણ કાળથી રહિત, ત્રણ કાળના જ્ઞાતા રૂપે હું છું. કાયક આદિ દોષોથી રહિત, નિર્ગુણ, કેવળ એકરૂપ, મુક્તિથી રહિત, મુક્ત રૂપે હું છું.
જવા યોગ્ય સ્થાનથી રહિત, નિશ્ચલ રૂપે હું છું. ગમનાદિથી રહિત હું છું. સમરૂપે શાંત હું છું. પૂર્ણ પુરુષોત્તમ રૂપે હું છું. સ્વાનુ ભાવ રૂપે હું છું. એમાં સંશય નથી.
"જે કોઈ એકવાર પણ આ સાંભળે છે, તે પોતે બ્રહ્મરૂપ થાય છે," એમ આ ઉપનિષદ વિદ્યા કહે છે. "સર્વે જના સુખીના સંતુ ભવંતુ." "ૐ શાંતિ શાંતિ શાંતિ."
ક્લોઝ યોર આઈસ એન્ડ ડાઈજેસ્ટ ટુ ધ સુપ્રીમ ગોડ, સોર્સ એન્ડ ફાઉન્ટેન ઓફ ઓલ ધ સોર્સ ઓફ લાઈફ. ડિવાઇન ફાધર, ડિવાઇન મધર, ટુ માય બિલોડ સ્પિરિચ્યુઅલ ટીચર, ટુ ઓલ ધ સ્પિરિચ્યુઅલ ટીચર, ટુ ગુરુ પદ્મસંભવ, લોર્ડ મહાગુરુજી મેલિંગ, ટુ બિલોડ માસ્ટર ચોકસ, ટુ ઓલ ધ હોલી ગુરુ, હોલી માસ્ટર, સેન્ટ્સ, આર્ક એન્જલ્સ, હોલી એન્જલ, સ્પિરિચ્યુઅલ હેલ્પર્સ, ટુ ઓલ ધ ગ્રેટ બીઇંગ્સ ઓફ લાઇટ, ઓલ ધ રિયલાઇઝ્ડ બીઇંગ્સ, ઓલ ધ ગ્રેટ ગ્રેટ વન્સ. વી થેન્ક યુ સો મચ ફોર યોર પ્રાઇસલેસ બ્લેસિંગ. થેન્ક યુ ફોર યોર પ્રોટેક્શન, ગાઇડન્સ, હેલ્પ, હીલિંગ એન્ડ ફોર ઇલ્યુમિનેશન; ફોર ઇન્ટિગ્રેટેડ અપ્રોચ; ફોર ક્લિયર થિંકિંગ; ફોર ક્લિયર ઇનસાઇટ; ફોર પીસ, લવ એન્ડ હાર્મોનિયસ રિલેશનશિપ; ફોર ગુડ હેલ્થ; ફોર મટિરિયલ એન્ડ ફાઇનાન્સિયલ પ્રોસ્પેરિટી એન્ડ અબન્ડન્સ; એન્ડ ટુ કન્ટિન્યુ ટુ રિયલાઇઝ હુ વી આર રાઇટ હિયર, રાઇટ નાઉ.
થેન્ક યુ ફોર ધીસ વન્ડરફુલ ઇલ્યુમિનેશન. વી થેન્ક યુ ઇન ફૂલ ફેઇથ. સો ઈટ, સો બી ઈટ, સો બી ઈટ. વિથ ગ્રેટીટ્યુડ, વિથ રિસ્પેક્ટ એન્ડ રેવરન્સ એન્ડ વિથ લોટ્સ ઓફ લવ. થેન્ક યુ. નમસ્તે.
તો આપણે શરૂ કરીએ. આ સેશન બહુ અદભુત રહ્યું: "જે તું છે, તે હું છું." કેટલીક બાબતોનો અભ્યાસ કરતી વખતે, મને સામાન્ય રીતે અમુક ચીજો જે સ્પર્શી જતી હોય, તો બાજુ પર પણ લખી રાખવાની એવી થોડીક આદત. એટલે એમાંથી કેટલીક વસ્તુઓ હું તમારા સાથે "વિથ યોર પરમિશન" શેર કરવા માગું છું.
છેલ્લે અમે શ્રીમદ ભાગવતમ વાંચવાનું શરૂ કર્યું હતું. અને હમણાં આઈજી સાહેબ પણ શ્રી મોટાના મૌન મંદિરમાં સાત દિવસ ગુજારીને આવ્યા અને બીજા સાત દિવસની કાપવા જવાના છે. એટલે તે વખતે એમને એક સજેશન મેં એ જ કર્યું હતું કે, "તમે જો જાઓ છો, તો આ સાત દિવસનું એક સરસ મજાનું તમને અનુષ્ઠાન ત્યાં થઈ જશે. તો તમે શ્રીમદ ભાગવતમ ત્યાં આગળ પૂરું કરો." અને એ પણ પૂરું કરીને આવ્યા. અને એમના કહેવા પ્રમાણે, એમને પેલી કોઈક ગરોળી જે ત્યાં એમની બેનપણી બની ગઈ હતી, તેને પણ એ શ્રવણ કરાયું છે. એટલે હવે ચોક્કસ એ આજે દેસાઈની સાથે જ આપણને ક્યાંક કોઈસાઈડ થતી જોવા મળવાની.
તો એમાંથી કેટલીક જે સરસ મજાની વસ્તુઓ હતી, એ તમારા લક્ષમાં લાવવા જેવી વસ્તુ છે. એ બધી હું અત્યારે અહીંયા આગળ તમને કહું છું. થોડું શ્રવણ કરશો તો સારું છે. કે છે એવું કે, "સુખદેવજી જેવો કોઈ શ્રોતા થયો નથી અને પરીક્ષિત જેવો કોઈ શ્રોતા થયો નથી. પરીક્ષિત જેવો કોઈ શ્રોતા થયો નથી અને સુખદેવજી જેવો કોઈ શ્રોતા થયો નથી."
તો એ કહે છે કે, "પુણ્યને યાદ રાખવાથી અભિમાન વધે છે." તમારે જો કંઈક એવું લખવું હોય, કંઈક એવું રેકોર્ડ કરવું હોય, તો તમે ચોક્કસ કરજો. થોડું હું જરા ધીરે ધીરે એ કરીશ. પણ આ બધા બહુ જબરજસ્ત મોટા મોતી જેને કહેવાય, એવું છે.
પુણ્યને યાદ રાખવાથી અભિમાન વધે છે. પુણ્યને કહેવાથી પુણ્યનો નાશ થાય છે. પાપનું સ્મરણ રાખવાથી અભિમાન ધીરે ધીરે મરે છે. પાપ માટે પશ્ચાતાપ થાય છે. તે જ હૃદયથી નમે છે. જે હૃદયથી નમે છે, તેના ઉપર જ માલિક કૃપા કરે છે.
જીવ જ્ઞાનનો અધિકારી ક્યારે? તો કે પ્રભુને વારંવાર વંદન કરે. દર બે-ત્રણ મિનિટે પ્રભુના મનથી દર્શન અને પછી વંદન કરે. દર બે-ત્રણ મિનિટે આનાથી જેને કહેવાય કે આપણે સાતત્ય (કંટીન્યુટી) ભક્તિની છે, તો એ જળવાતી રહેતી હોય.
જ્ઞાન, માન અને ધન સુપાત્રને મળે તો જ સારું. જ્ઞાન અભિમાન મારવા માટે જ છે. સર્વમાં ભગવાનના દર્શન કરવા માટે છે. સર્વમાં જેને પરમાત્માના દર્શન થાય છે, તેને આત્મ સ્વરૂપમાં પરમાત્માનો અનુભવ થાય છે. જગતને બ્રહ્મ રૂપે જુઓ. શ્રીમદ ભાગવતને હંમેશા પરમહંસોની સંહિતા કહેવામાં.
આવ્યું છે કે એમાં એક એક તે ચડિયાતા સંતોના વિશે જ જાણ કરવામાં આવ્યું. તો અહીંયા આગળ જો કેટલી અદભુત વાત કરે છે કે, "જગતને બ્રહ્મ રૂપે જુઓ. જેને મન અતિ શુદ્ધ છે તે ભગવાનથી અલગ રહી શકતો નથી." તો આપણે નિશ્ચય એવો હોવો જોઈએ કે આપણે એટલું શુદ્ધ મન બનાવવું છે કે ભગવાન આપણાથી અલગ હોઈ શકે નહીં. એટલે મન તરત જ છૂટી જાય. જ્યારે મન અતિશુદ્ધ થાય તો પછી મન રહેશે જ નહીં, એ ભગવાનમાં લીન થઈ જશે. આ એક જાણવા જેવું છે. આ શરીરની બહુ કાળજી લેશો તો પણ એ બગડી જશે. પૂર્વ જન્મનું મન લઈને જીવાત્મા આ શરીરમાં પાછો આવ્યો છે. પૂર્વ જન્મના શરીર મરી ગયા છે. તો મનની બહુ કાળજી રાખવી કે અત્યારે જે બની રહ્યું છે એને એવું આપણે બનાવવું છે કે ભવિષ્યની અંદર પછી કોઈ મુસીબત એના કારણે ઊભી ન થવી. તો મન પાપ કરે તો કહો કે, "માર પડશે." તમે માલિક છો, મન તો નોકર છે.
મનને સમજાવો તો સંત થઈ જશે. મનને સમજાવો તો મન તમારું સંત થઈ જશે અને મન જો સંત થઈ ગયું તો તરત તમારું પૂરું કામ થઈ ગયું. કશું જ બાકી નથી રહેતું પછી. એટલે મનને સંત બનાવો. આપણે કાલે કહેતા હતા ને કે, "કોણ?" તો કે, "પણ હું કોણ?" તો કે, "બાવો." "બાવો કોણ?" તો કે, "મંગળદાસ." એમ નામ છે ને? તેવી રીતના હવે અહીંયા આગળ જો મને જ તમે સંત બનાવી દીધું એટલે પછી શું થયું કે સંત અને ભગવાન બે અલગ ના હોઈ શકે, બંને એક રૂપ જ હોય અને પછી એ એક સાથે થઈ જશે.
અહીં એક બહુ સરસ મજાની વાત કરી છે તમારા અને મારા માટે, "બીજાને સુધારવાના પ્રપંચમાં પડશો. કોઈ માનવ બીજાને સુધારી શકે નહીં. ભગવાનની કૃપા થાય ત્યારે જ તે સુધરે. તમારું મન બીજા કોઈને દેખાતું નથી, તમને દેખાય છે?" હજુ નથી દેખાતું. આ એક બહુ સુંદર કીધું છે, "સોહમ સર્વભૂતેશુ." "હું પ્રાણી માત્રમાં સંભાવ રાખું છું. મારે કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી." "ભગવાનના વિયોગનું દુઃખ થાય ત્યારે ભક્તિનો પ્રારંભ થાય. ત્યાં સુધી ભક્તિ ભક્તિ જ નથી." અને આ સૌથી સરસ, "વંદન ભગવાનને બંધનમાં નાખે છે." એટલે વંદન વારંવાર કરવા. ભગવાનને તમે બધા ભગવાન છો, તમને સૌને હું વંદન કરું છું. તમારા માટે અહીંયા એક બહુ અદભુત વસ્તુઓ આપણે શોધી કાઢેલી છે. હવે આપણે એને જરા જોઈશું. જે બલવાન યોગની વાતો કરતા હતા, હવે એ શું પરિણામ પામી રહ્યું છે ધીરે ધીરે એ આપણને અહીંયા આગળ જરા થોડું જોવા મળશે.
એટલે સુરતના ક્લાસ વખતે સરે બલવાન યોગ વિશે વાત કરી, બલવાન યોગના ફાયદા વિશે. તો અમારા એક મિત્રએ બીડું પકડી લીધું કે આપણે આ બલવાન યોગ છે ને ગ્રુપમાં કરાવો છે. એટલે અત્યારે આપણે કેમ કરતા હોઈએ અહીંયા, તો એવી રીતે એક ભાઈએ પકડી લીધું કે અમારે આ સુરતમાં અને પછી ગુજરાત ને ભારતને આખા ઇન્ટરનેશનલ લેવલ પર આને પ્રમોટ કરવું છે. એમને અંદરથી એવી ભાવના થઈ ગઈ. એટલે નેક્સ્ટ ડે થી એમનું અમારે ત્યાં વરાછામાં ગાર્ડન ગ્રુપ હોય, આપણે બધા હોય એવી રીતે તે 10 જણાથી 15, 30, 40 જણા પછી કાલે 700 જણા સામે અમે એ બલવાન યોગને પ્રમોટ કરવાના છે. તે પહેલા બે જણા આવતા હતા એમ કરીને આજે 40-50 જણાને દરરોજ સવારે સાડા સાત વાગે બલવાન યોગ કરાવે છે અને બલવાન યોગના અને બલવાન યોગ કરે પછી પ્રાણાયામ કરે અને આપણે ત્રિમંત્ર કરે અને એના આટલા બધા અદભુત પરિણામો દેખાય છે કે એક ભાઈ ડિપ્રેશન વાળો હતો એને ડિપ્રેશન ગોન થઈ ગયું.
પછી ઘણા માણસોને આજે શરીરની તકલીફો હોય છે તે શરીરની તકલીફો દૂર થઈ ગઈ, એસીડીટી આ તે એટલે નાના મોટા પ્રોબ્લેમ તો એકદમ દૂર થઈ ગયા છે અને એકદમ આખો દિવસ પૂરતી રહેશે, એનર્જી રહેશે. એટલે એવા બધા ઘણાના રિવ્યુઝ છે જે હમણાં આપણે ચલાવીએ. હા, જે એ જેટલા લોકો પ્રેક્ટિસ કરે છે બધા અબોવ 60 વાળા છે. મોસ્ટલી 50% જેટલા અબોવ 60 જેટલા છે અને એ બધા તો આમ એકદમ એક ભાઈ તો ગાડી નહોતા ચલાવી શકતા. ટુ વ્હીલ ચલાવું ને એટલે એને બંને હાથ ને આ બધું એકદમ દુખે ને એટલે ઓલમોસ્ટ બંધ જેવું હતું. બલવાન યોગથી વિધિન 10 ડેઝમાં આમ ગાડી ચલાવે ફૂલ, આપણે પેલા યંગસ્ટર ચલાવતા હોય ને એવી રીતે ચલાવે એમ. એટલો બધો ફરક પડી ગયો, ટ્રિમેન્ડસ. અત્યારે એટ અ ટાઈમ બધા યાદ ન હોય. આપણે ખાઈએ ને એટલે પછી જે એમ એક એન્જિન આવે એક સ્ટેશન પર અમે મુંબઈથી અમદાવાદ આવી ગઈ હોય અને થાકી ગઈ બિચારી એટલે યાર્ડમાં જાય.
આપણે મુંબઈથી અમદાવાદ આવી ગયા અને યાર્ડમાં ગયા અને યાર્ડમાં એવું થઈ ગયું બધા ટૂન થઈ ગયા. એટલે શું થાય? ફરી પાછું એને ક્યાંક સ્ટાર્ટર મારવું પડે. એટલે સ્ટાર્ટર સ્વામી આવી ગયા છે. કારણ શું થાય કે એક વસ્તુ છે. હવે અત્યારે એ જ વસ્તુ તમને સમજાવવી જોઈએ કે જે વસ્તુ તમારા માટે તમને અશક્ય લાગતી હોય. અમે જ્યારે 1967 માં એસએસસી ની પરીક્ષા આપીને પ્રિલીમ આપીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે બધા લોકો આપણને સમજાવે કે શું કરવું પરીક્ષામાં, કેમ આપવું? કારણ કે ફર્સ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામ આપવાની હતી. ત્યારે મારી જોડે ફાધર વોલેસ નામ સાંભળ્યું હશે બધાએ. એ મેથેમેટિક્સના ડોક્ટરેટ હતા તે ટાઈમે અને ઝેવિયર્સ કોલેજમાં મેથેમેટિક્સના પ્રોફેસર હતા. અમારી જોડે એસએસસી પરીક્ષા આપવા આવ્યા હતા. એને એસએસસી પરીક્ષા અમારી જોડે પાસ કરી છે.
ફાધર વોલેસ જોડે જતાં, જોડે ક્લાસમાં બેસીને ભણીએ. ટાવરીંગ પર્સનાલિટી. એટલે આપણે તો પહેલેથી જ સ્ટાર્ટર મારીએ અને અમારા આઈએ મેં કીધું, "બાપુ કંઈક સમજાવો. આ તમે જે આટલો પીએચડી થયા છો, જ્ઞાનના ભંડાર છો. મેથ્સ જે કહેવાય કે બહુ સૌથી અઘરો સબ્જેક્ટ કહેવાય. મેથ્સ અને ફિઝિક્સ એ બહુ અઘરા સબ્જેક્ટ છે. એમાં જે પારંગત હોય એ સાયન્ટિસ્ટ બની શકે." તો મેં કીધું, "અમે સ્કૂલમાં પહેલી વાર પરીક્ષા આપીએ છીએ. તમે તો ડોક્ટરેટ છો. નસીબ જો કે તમે અમારા સહાધ્યાયી છો. તો એવું કંઈક અમને સમજાવો કે જે"
અઘરી વસ્તુને પચાવવામાં સહેલું થઈ જાય તો એમણે મારો ઓરિએન્ટેશન ક્લાસ લીધો. એમાં એને સમજાવ્યું કે, "જે તમને ક્યારેય સમજ ના પડતું હોય, લાગે કે આ મારે માટે અશક્ય છે, હું કોઈ કાળે આ વસ્તુને પામી શકીશ નહીં કે સમજી શકીશ કે પાસ નહીં કરી શકું – એ સબ્જેક્ટ જ્યારે તમે આખા દિવસની ચર્યા પતાવીને સાંજે ખાઈ લીધું, ખાઈને તમારી બધી પતાવીને તમે તંદ્રાવસ્થામાં જ્યારે આવો; તંદ્રાવસ્થામાં જ્યાં ઊંઘ નથી આવી, જાગ પતવા આવી છે, સુવાની તૈયારી છે – એ બેની વચ્ચેની જે વસ્તુ છે, ધેટ ઇસ કોલ્ડ તંદ્રાવસ્થા. જ્યાં તમારું મન મોટા મગજમાંથી નાના મગજમાં એટલે કે મેડ્યુલા અબ્લોન્ગોટામાં જવાની તૈયારી કરી સુપ્ત થવા જાય, તે ટાઈમે જે તમને ના આવડતું હોય એનું સતત પઠન કરવું, સતત રટણ કરવું." આ લખો તો લખજો, આ બહુ જ બહુ જ કારગર વસ્તુ છે.
તો તે ઘડીએ તો ભણવામાં બહુ અ રસ હતો, પણ થોડું રમવામાં રસ વધારે હતો. એટલે ત્યારે હજુ રમવામાં રસ છે. તો ત્યારે આઈ વોઝ પ્લેઇંગ ફૂટબોલ ફોર ગુજરાત સ્ટેટ ફ્રોમ ઝેવિયર સ્કૂલ. પછી પરાક્રમ અને એટલું બધું સરસ હતું, સ્કૂલ વાળાએ પાસ જાહેર કર્યો, થઈ ગયા. એટલે જે તંદ્રાવસ્થામાં જે યાદ રહે એને કારણે તમને સારું રિઝલ્ટ મળે. એટલે હું એવરેજ સ્ટુડન્ટ. એવરેજ એટલે કારણ કે રમતમાં હોય એટલે ભણવામાં ના આવે. તો એ જે ફાધર વોલેસે જે આપેલી જે વસ્તુ હતી, એ એક મહિનો કે દોઢ મહિનો જે પ્રિલીમ પછી જે બોર્ડની પરીક્ષા હોય, વચ્ચેના ટાઈમની અંદર બધા સબ્જેક્ટનું પઠન એ ટાઈપમાં કર્યું. અને તે જમાનામાં એવું કહેવાય કે 60-70 ટકા આવે એટલે બહુ કહેવાય. અત્યારે તો લોકો 99% ને કઈ પર્સેન્ટાઇલ લાવે છે, કઈ ખબર નથી પડતી. ફર્સ્ટ ક્લાસ આવ્યો એટલે ખબર પડી ગઈ કે ફાધર વોલેસ સાચા હતા.
એટલે એ વસ્તુ લખી રાખી હતી.
કોલેજમાં એડમિશન ના મળ્યું. આ તમારી જોડે કેમ વાત કરું છું? તમારી મેડ્યુલા અબ્લોન્ગોટામાં ઘુસાડવા કોશિશ કરવા માટે કરું છું. કોલેજમાં જેસ કોલેજે એડમિશન ના આપ્યું આપણા પરાક્રમોને જોઈને. ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટને એડમિશન આપે. બધાને 60% આપ્યું. મારા 70, 67 ઉપરના ટકા તમને નહીં સારું. એટલે "દોસ્ત કા દોસ્ત દોસ્ત હોતા હે ઓર દુશ્મન દોસ્ત કા દુશ્મન દુશ્મન હોતા હે." એટલે એની દુશ્મન કોલેજ ગુજરાત કોલેજમાં આપણે જતા રહ્યા અને ત્યાં તો ફૂટબોલ હતું ને એની સામે હોકી રમ્યા.
આ તો વાત થઈ. હવે જે ચક્રવ્યુહ જે છે, એની વાત કરું. આ કરતાં કરતાં જ્યારે આગળ આવ્યા, ત્યારે ભણી લીધું, નોકરીએ લાગ્યા. તો ફાધર વોલેસની વસ્તુ યાદ આવી કે જે વસ્તુ સુપાચ્ય થતી નથી, સમજ નથી પડતી. એટલે રાતના જ્યારે પેલી અવસ્થા આવે, તેમાં નામ જપ ચાલુ કર્યા. નામ જપ ચાલુ કર્યા એટલે રમત ચાલુ થઈ ગઈ. આ તમને જે કહેવાનું કારણ સમજાવું છું કે તમને જ્યારે કંઈ લાગે કે આ આખા બે દિવસની એમાં તમને ક્યાંક કોઈ તકલીફ પડે છે. સંસારિક જીવોને માયા બહુ પકડે. તો એ ટાઈમ આપણો જાગ અને પતવાની અને નીંદર આવવાની બેની વચ્ચેનો એ ટાઈમની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે. એમાંની એક પ્રક્રિયા છે: તમારે તમારો અઘરો સબ્જેક્ટ છે એને શું કરવાનું? એને સુપાચ્ય કરવાનો. બરાબર? એક આ છે, એ અવસ્થા થઈ. એક બીજી અવસ્થા છે જ્યારે સંપૂર્ણ ભોજન કરીએ એટલે બધી જે શક્તિઓ છે પેટ તરફ પ્રયાણ કર્યું હોય અને પછી કોઈ જ્ઞાન, કોઈ નામમાં રસ નથી, કારણ કે પોટ ભરે.
તો તે ઘડીએ ફરી એ પાછી કઈ અવસ્થા છે? એ તંદ્રાવસ્થાની જેવી જ છે. તે ટાઈમમાં પણ જે સબ્જેક્ટ તમે નિગલેક્ટ કર્યો હોય, એ સબ્જેક્ટનું પઠન કરી લો. કારણ કે તમે જે સિલેક્ટ કર્યો એ સબ્જેક્ટ તો બેસ્ટ જ છે, પણ એમાં જે તમારો જે સબ્જેક્ટ તમને લાગે કે આમાં કંઈ કરવા જેવું નથી, તો એ સબ્જેક્ટ ત્યાં ચલાવવો જોઈએ. બરાબર? એટલે અત્યારે જે ખાઈને આવ્યા છો અને એ લાગે છે થોડીક આમ પેલી એ થઈ ગઈ એટલે મેં કીધું, "ચાલો, લેટ મી ટેક અ ચાન્સ." એટલે પેલું કે ને, "એક પેલો બેટ્સમેન ગયો હોય અને બીજું આવે ત્યારે પેલો પેલો આપી દે. પેલો કોણ કે છકોડીઓ ધોની કે પેલો કોણ કે આવી જાય." એટલે પાછા આપણે પ્રગટ થઈ ગયા. યસ, બલરામ.
આ તો બલરામ જો ચલતા. પહેલા હું જરા મારું આ કામ પતાવી દઉં. જે તમારી પાસે એક માલ આપ્યો છે, "એટમ બોમ્બ," એટમ બોમ્બને હું થોડો ક્લેરીફાય કરી દઉં. ઓકે. ફરી એને ચોપડી લઈ લો. એમાં પેન બી જોડે રાખજો એટલે તમને ટીક કરતા ફાવશે. પાન નંબર જે છ છે, પાન નંબર છ, ત્યાં જે વસ્તુ છે આપણે એને ચલાવીશું અને અત્યારે સમજાવીશું. એ જે વસ્તુ છે એ અવિદ્યા અને વિદ્યા – એ બે તત્વનું જે નિરૂપણ આપણે કર્યું, તેનું અહીંયા કોન્સન્ટ્રેટેડ સ્વરૂપ છે. એટલે પાન નંબર છ ને ફોલ્ડ કરો અને ત્યાં વિદ્યા-અવિદ્યાનું જે બોધ તત્વ છે, તેનું નિરૂપણ કરેલું છે. એ તમારા માટે બહુ સહજ થઈ જશે. તમે અત્યારે બે દિવસ તો ખૂબ પચન કર્યું છે, એ પચી જશે. ત્યાં પછી તરત જ પાછળ જે છે, 10 નંબરના પાના પર આચાર છે, આચાર તત્વ. કારણ કે આપણા આચાર છે એ તમારે તત્વ તરફ જવા માટે ઘણો અગત્યનો ભાગ બની જશે.
જેને આપણે નિગલેક્ટ કરીએ. આચારને આપણે પકડતા કદાચ પેલો શરીરની શુદ્ધતાને પકડી લેશો, બીજું બધું પકડી લેશો, પણ આચાર જે છે, જો આચાર સંહિતાને તમે પાડશો નહીં, તો એ તમારું ટ્રાવેલિંગ અઘરું થઈ જશે. એ આચાર તત્વ છે, એને જોજો. એટલે તમે જ્યારે આચાર ઉપર વિચાર કરવાનો થાય, ત્યારે પાન નંબર 10 ખોલીને જોઈ લેજો. પછી આગળ છે પાન નંબર 14. આ બધા ફોલ્ડ કરી રાખજો. શું મજા આવશે! ત્યાં જે વસ્તુની વાત કરી છે, બે સમાધિ છે: એક સવિકલ્પ સમાધિ અને એક નિર્વિકલ્પ. નિર્વિકલ્પ સમાધિ થયા પછી કશું જ કરવાનું રહેતું નથી, પણ જ્યાં સુધી તમે નિર્વિકલ્પમાં નથી પહોંચ્યા, ત્યાં સુધી સવિકલ્પ એટલે આધાર લીધા વગર, કારણ કે આપણને ટેવ પડી ગઈ છે આધાર.
લીધા વગર આપણે ચાલી શકતા. એટલે બહુ જડ માણસો હોય અને કોઈ આવે આપણી પાસે, જેમ કે સન્યાસ દીક્ષાની અંદર નિયમ છે. કારણ કે સન્યાસ જ્યારે દીક્ષા લેવા જાય ત્યારે ગુરુ હોય. આ દીક્ષા પરંપરાની બી વાત કરી દઉં થોડી. એની પાસે દીક્ષા લેવા જાય એટલે સન્યાસી જુએ કે ભાઈ ગુરુ જુએ કે ભાઈ આ સન્યાસ લેવા આવ્યો છે, બધું દુનિયા છોડીને મારી પાસે આવ્યો છે, તેનો ટેસ્ટ તો કરવો પડે ને?
તો એમાં એક નિયમ છે: શિવરાત્રીના દિવસે. શિવરાત્રીના દિવસે ઋષિકેશની અંદર ગુરુ સન્મુખ થાય અને ગુરુ કહે, "રાતના ત્રણ વાગે ગળાડૂબ પાણીની અંદર ગંગામાં ઊભા રહેવાનું અને જે મંત્ર આપે એને કરવાનું." ફરી સાંભળજો, શિવરાત્રીની રાત્રે, એ સિવાય બીજા કોઈ દિવસે દીક્ષા અપાતી નથી. ગંગાના જળમાં ગળાડૂબ પાણીમાં ઊભા રહીને ત્રણ વાગે રાતના એની માળા આપે કરવાની. એ કરીને જ્યારે પતે, સવારે સાડા ચારની આસપાસમાં જે માળા આપી હોય એ પતે એટલે એની પાસે આવે. એની પાસે આવે એટલે કહે, "હવે હું તમારી સમક્ષ થયો છું."
એટલે જુએ, દીક્ષા તો અપાઈ ગઈ. હવે આપવાની આવી શિક્ષા. શિક્ષા એટલે સમજ એને કે ભાઈ આ તારા વસ્ત્રો ધારણ કર અને તું લે અને હવે અહીંથી નીકળ ઋષિકેશ કે હવે તું ચાર ધામની યાત્રા પેદલ કરીને આવ: યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. આ બધી ફિઝિકલની વાત કરું છું હો, મેન્ટલની વાત બી સમજાવી દઈશ. વગર સન્યાસે સન્યાસની દીક્ષા પણ આપી દઈશ અને એ દીક્ષા બી પતી જશે, આવડે તો.
એ કરીને આવે જ્યારે ચારધામની કરીને પગેથી ચાલીને. અને એ કેટલા વિકટ, તમે જાઓ તો ખબર પડશે. અત્યારે તો લોકોને હેલિકોપ્ટરમાં જવા મળે છે, નસીબદાર છે. એ ચારધામ જ્યારે કરીને આવે ત્યારે જ્યારે ગુરુ પાસે પાછો આવે એટલે એની જે તિતિક્ષા હતી સન્યાસ પ્રત્યેની, એ જ્યારે ચારધામ કરે ખબર પડી જાય. કારણ કે એને બધા જ વિકટ સંજોગોના કરે. કારણ કે કોઈ આપે નહીં ખાવા, આશ્રમના હાથમાં કશું નહીં, પૈસા રાખવાના નહીં, ખાલી કશાય વસ્ત્રો ધારણ કર્યા છે એ જ. ચપ્પલ કે એક જોડી હોય, પછી તો એ તૂટી જાય એટલે ખુલ્લા પગે. એટલે એની તિતિક્ષાનું જ્યારે એનું બરાબર નિરૂપણ થઈ જાય પછી આવે અને જુએ કે ભાઈ હવે આ કેવું છે.
ત્યારે જો એની પાસે ફરિયાદને એવું બધું રહી હોય, "શું ગુરુજી, તમે મને મોકલ્યો અને આવું થયું ને તેવું થયું." કારણ કે લોકોને ફરિયાદ કરવી બહુ ફાવે. છપ્પન ભોગમાંથી પણ ફરિયાદ કરે છે. આ તો એવી જગ્યાએ લઈ આવે. પછી પેલો જુએ. આ બધાના હું સાક્ષી છું એટલે તમને કહું છું. કારણ કે મને બહુ પેલું કહો ને, ફીફા ખાંડવાનો બહુ શોખ, ચટણી લસોટો. મને બધા ગુરુ જોડે ફૂલ લોકો શું કરે છે જોવું ત્યાં. અને નસીબ જોગે હિમાલય મારો ક્ષેત્ર હતો. અને ક્ષેત્રમાં બધા આવા જે ઋષિમુનિઓ, સંતો, સન્યાસીઓ, ભાગી આવેલા સન્યાસીઓ, વૈરાગથી આવેલા સન્યાસીઓ, બૈરીએ છોડી દીધેલા સન્યાસીઓ, બધાને બધાને મળ્યું. એટલે બધા એક એક જાતના પીપા બધા મળે મને જોવું. એટલે એ લોકો જોડે હું સન્યાસી નહીં પણ પેલો ખાંડ ચટણી લસણ થઈ ગયો, ખબર પડી ગઈ.
તો પછી ગુરુ એ જુએ. પછી એને શું કરે કે એને જો ફરિયાદને રહી હોય તો એને આગળનો માર્ગ ન બતાવે. એને આશ્રમમાં કોઈ એનો આશ્રમ હોય ત્યાં એને કામ સોંપે. એક પછી જો હોય ફરિયાદ નથી અને મુમુક્ષ છે, "બહોત મજા આવી બાપુ, ક્યાં સબ અનુભૂતિ હો ગઈ, કોઈ ફરિયાદ નહીં, ફર્સ્ટ ક્લાસ." એટલે પછી એને જોડે બેસાડે અને એને પાન કરાવે. જે દિવ્યાંગ સાહેબે તમને આ બે દિવસમાં પાન કરાવ્યું એ જ પાન, બીજું કંઈ નથી. એ કરાવે. એ કરાવતા કરાવતા કરાયા પછી, એ કરાયા પછી એ જુએ કે સક્ષમ થયો. એટલે એને કોઈ જગ્યાએ, કોઈ જગ્યાએ અચાનક ઊભો કરી દે. અચાનક ઊભો કરે, જેમ કે ગઈ વખતે ક્લાસમાં અમે હિમાંશુબેનને ઊભા કરી કે, "ઊભા થાવ હિમાંશુભાઈ, બેસો." તો શું થાય? અચાનક ઊભો કરે કે આવું બોલો. તો યુ આર નોટ જનરલી પરીક્ષા માટે તમે પ્રિપેર કરીને આવ્યા હોવ ને? આખો સબ્જેક્ટ મેથ્સનું તો મેથ્સ, ફિઝિક્સ.
એટલે ગુરુ પછી એને અચાનક ઊભો કરીને આપી દે કામ. પછી એનું મૂલ્યાંકન કરે કે એને જે એની વસ્તુ આપેલી છે કેટલી પચી છે. આ કે બરાબર પચી છે. પછી એને કોઈ આશ્રમ પોતાનો હોય તો તે એને બેસાડે અને ગુરુ નીકળી જાય જો એક જ આશ્રમ હોય તો.
અને ઘણા આવે તો અત્યારે તો બહુ મજા છે લોકોની. સાહેબ, એક એક ગુરુ પાસે છ છ, આઠ આઠ, દસ દસ આશ્રમ હોય. એટલે કોઈક આશ્રમમાં અધિપતિ બનાવે. એમાં એવો એક આશ્રમ છે આપણા શિવાનંદ વાળાને. એટલા બધા આશ્રમ છે, દરેક ચેલાઓને એક એક આશ્રમ આપ્યો છે લોકોએ. કારણ કે સૌથી પહેલા જે સન્યાસ માર્ગની અંદર મહેનત કરી કુપ્પુ અયર સ્વામીએ કરેલી. તો આ વાત કરવા પાછળનું કારણ એ છે કે એ તો દીક્ષા લીધેલા સન્યાસીઓ છે. તમે, તમે ગંગા કિનારે અહીં ગળાડૂબ પાણીમાં નહીં અને અહીંયા રહીને તમે આ પામ્યા છો બે દિવસની અંદર આ. હવે એનું મૂલ્યાંકન કરવા માટે તો અમે કંઈ નથી કહેતા, પણ તમે એનું કેટલું પઠણ અને ચયન કરશો એના પરથી ખબર પડે કે આ શું થયું. પહેલી દીક્ષા થઈ તમારી આ પ્રથમ દીક્ષા. એટલે તમે જે તીર્થાટન નથી ગયા, તમને આ વસ્તુનું ચયન કરવાનું કીધું છે. આ ચયન કરશો એટલે ખબર પડશે કેટલા તિતિક્ષાથી મુમુક્ષુ આગળ આવ્યા છે.
એને જોઈને પછી આગળ ઉપર બીજી જે પયપાન કરાવવાનું છે, પયપાન મયપાન કરાવવાનું છે એ થાય. એટલે તમે હવે શું કરશો એના પર અમારી નજર હશે. જરૂરી નથી અમારે તમારી જોડે સાપેક્ષમાં કોન્ટેક્ટ કરવાની કોઈ જરૂર નથી. અમે આમ બી કોન્ટેક્ટ કરી શકીશું તમે ક્યાં છો, કોણ કોણ કિતને પાની મેં સબકી હૈ પહેચાન મુજે. કારણ કે એ અવસ્થા છે ત્યાં. હવે તમને જે આપ્યું છે એ ચયન કરવામાં સરળતા પડે એના માટેની આ નિત્ય પોથી. બહુ વખત પહેલા આપેલા જેટલા લોકો મારી જોડે અરાધિકના ક્લાસ.
કર્યા છે, 2013 પછીમાં જે લોકોએ એ બધાને આપેલી જ છે. હવે, અચ્છા, ખાલી એક-બે મિનિટ, હા. ખરાબ કેટલા જણાને મળી છે? 2000 આપેલા હાથ ઊંચો કરો તો. બરાબર. હવે બીજો સવાલ પૂછીશ નહીં, પૂછું? જવા દો, જવા દો, નહીં પૂછો, જવા દો. માફ કરી દીધા, માફ કરી દીધા. આ બધાએ હાથ જોડી દીધા. ઓકે.
સો, હવે એક ઘટના ઘટી ગઈ હમણાં. ખાતા ખાતા બી મારી જોડે બે-ત્રણ જણાએ મસ્તી કરી, થોડીક મસ્તી. અને મને મસ્તી બહુ ગમે. તો મને કે, "સાહેબ, તમારા આટલા બધા સ્ટુડન્ટને આવું થયું ને તેમ થયું." વાતો કરતા હતા. મેં સાંભળતો હતો, કારણ કે મને ખબર હતી હું લાઈટ બનાવું છું સબ્જેક્ટને, અઘરો સબ્જેક્ટ લાવું છું એટલે થોડો લાઈટ બનાવી દઉં. "સાહેબ, તમે આટલા બધા, અમે તમારી જોડે તૈયાર થયા, 100 ને 50 જેવા અરહતિક સબ્જેક્ટ. અને સાહેબ, તમે હવે એમ કહો છો આમ તેમ ફલાણું." મેં કીધું, "એમાં એવું છે, મારી હોળી છે ને હલેસાવાળી છે. હું હલેસા મારી મારીને જોઉં, તમે બધા બેઠા છો. હવે તમે બધા કોઈ હલેસા તો મારતા નથી જોડે. મારે ને હલેસા તો જલ્દી થાય ને?" "સાહેબ, ચલો વાંધો નહીં." ને તમે બધા હલેસા તો મારતા નથી. હું એકલો હલેસા મારમાર કરું છું, થાકી ગયો.
હું મારું દુઃખ વ્યક્ત કરું છું. આવું દુઃખ એકવાર સદાશિવ આશ્રમવાળા સદાશિવ મહારાજે બી કરેલું. આપ્યું છે બધું પણ કબાટમાં મૂકી દીધું છે.
હવે હું હલેસા મારી મારીને કર્યો એમાં મારી જોડે અને એક છોકરો 2006 માં તૈયાર થયેલો, એ સ્પીડ બોટ લઈને નીકળ્યો બાજુમાંથી. "હાય, શું છે?" "બસ, હું આ મારું છું, મારું છું. મારી જોડે કોઈ મને હલેસા મારવા લાગતું નથી. વૃદ્ધ થયો છું ઉંમરના હિસાબે. આમ તો વૃદ્ધ નથી, હું દેવાનંદ છું. તો થાકી ગયો છું દોસ્ત. મારા પેસેન્જરને તારી ગાડીમાં બેસાડીશ?" એટલે કે, "સાહેબ, એવું તમે કેમ બોલો છો? આ ગાડી જ તમારી છે." મેં કીધું, "તું બહુ સારો માણસ છે. મારા પેસેન્જરને તારી ગાડીમાં લઈ લે, જલ્દી કિનારો પામી જાય." ધેર ઇઝ ઓન્લી વન ઇન્ટેન્શન. હું એ લોકોનો હાથ કે સાથ છોડવા નથી માંગતો, પણ મારી હલેસાવાળી હોળીમાંથી જો સ્પીડ બોટમાં બેસીને તમારું કંઈક જો કલ્યાણ ઝડપથી થતું હોય, તો આજા મેરી ગાડી મેં બેઠ જા. ભાઈએ કીધું. મેં કીધું, "બેસી જા ભાઈ, બેહાડી દે." એટલે આ ભાઈ બહુ દયાળુ છે.
એ વાત કરી.
આ વાત કર્યા પછીની આગળ વાત આવું છું. હવે તમારે જ્યારે આ વાત કરી રહ્યા છો ને, આ જે અદલાબદલીકરણ કે એક જ છે અદલાબદલી, એવું કંઈ છે જ નહીં. પણ એની અંદર જે અમુક અમુક વસ્તુઓ બની છે કે જે તમારા માટે ખૂબ ફાયદાકારક. મેં કહ્યું તું, "આઈટમ બોમ્બ છે નાનો." આ એક્ચ્યુલી લગભગ 20 પોથીઓમાંથી કાઢેલું ચરણામૃત છે. તો આજે વાત કરી, આ આ જે વસ્તુ બતાવી, એ જ્યારે તમે એકદમ મસ્ત વગરના મૂડમાં, મસ્તીમાં, તો આપણે તમારું કામ જે કરતા હોય એ કરજો. પણ લાગે છે કંઈ મોડું નથી, આજે બધું આમ દિવેલિયા જેવું મોડું થઈ ગયું, ત્યારે તમે આનું ચયન કરજો. એ ટાઈમમાં શું તમારું મન જોડાશે નહીં, ખાલી પેલું ફિઝિકલમાં જોશો એટલે મન નથી જોડાયું. અને ત્યાં કંઈ ફટાકડો ફૂટશે, તમારું મન એમાં ચોંટી જશે. એટલે ઊભો થયો ફરી બતાવવા માટે.
આ જે છે એ બધાની અંદર સૌથી સુંદર પાઠ. સાહેબે વાત કરતાં કરતાં બી કહ્યું હતું વચમાં, એ શાંતિ પાઠ છે. આ જ ચોપડીમાં, આ જ ચોપડીમાં પાના નંબર 46. આપણે શાંતિ પાઠ કરીશું. પછી ફરી પાછું જશે કે હું આપી દઈશ. ફરી પાછું બીજી કઈ વાત કરીશું જે કંઈ બી. અમુક જે સિસ્ટમેટિક પ્લેયર હોય ને, ગવાસ્કર, તે અમુક બોલને અમુક જ રમે. પછી તેન્ડુલકર અમુક બોલને અમુક જ રમે. પણ ધોની અને પેલા છે ને, એવું છે. સો, શાંતિપાઠ આપણે કરીશું. આ શાંતિપાઠ કરવાથી તમને પોતાને અંદર અનુભૂતિ થશે શાંતિની. કારણ કે આ શાંતિ પાઠમાં કેવું છે કે, નાઉ ધેર આર ટુ થિંગ્સ. તમે એમ માનો કે આ ગુરુ છે, સત્યમભાઈ ગુરુ છે, હિમાંશુભાઈ ગુરુ છે, કે ગુરુ તત્વ પર છે. અને સામે તમે શિષ્ય છો. અને ધેર આર બ્રિજ અને કે શિષ્ય અને ગુરુ બેની વચ્ચેનો જે બ્રિજ. તો ત્યાં શું થાય છે?
ત્યાં જે વૈમનસ્ય ઊભું થાય છે ઘણીવાર, એ આ ગુરુએ બહુ જ શાંતિથી આ શાંતિ પાઠમાં બતાવેલું છે. આપણે શાંતિ પાઠ કરીશું, જોડે બોલીશું, વિશ્લેષણ નહીં કરીએ.
શાંતિ પાઠ:
"ઓમ, મારી વાણી મનમાં સ્થિર થાઓ. મારું મન..." જોડે જ બોલીશું. "ઓમ, મારી વાણી મનમાં સ્થિર થાઓ. મારું મન વાણીમાં સ્થિર થાઓ. હે પરમાત્માન, મારી સમજ પ્રગટ થાઓ. હે વાણી અને મન, તમે બંને મને વેદનું જ્ઞાન પમાળો છો. મારું શાસ્ત્રીય જ્ઞાન મને ન તજો, કેમ કે શાસ્ત્રીય જ્ઞાન સાથે દિવસ રાત હું જોડાયેલો રહું છું. હું ઋત બોલીશ, સત્ય બોલીશ. તે પરબ્રહ્મ મારી રક્ષા કરો, મારા ગુરુની રક્ષા કરો. મારું પાલન કરો, મારા ગુરુનું પાલન કરો, ગુરુનું રક્ષણ કરો. ૐ."
"ૐ, એ બ્રહ્મ પૂર્ણ છે. આ જીવ તત્વ પૂર્ણ છે. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જીવ તત્વ પ્રગટે છે. પૂર્ણ બ્રહ્મના પૂર્ણ સ્વરૂપને ગ્રહણ કરીને પૂર્ણ લેતા પૂર્ણ જ પરબ્રહ્મ બાકી રહે છે. ૐ શાંતિ શાંતિ શાંતિ."
"પરબ્રહ્મ, અમારું બંને ગુરુ-શિષ્યનું રક્ષણ કરો. અમારા બંને ગુરુ-શિષ્યનું સાથે પાલન કરો. અમે બંને સાથે સામર્થ્ય કરીએ. અમારું બંનેનું અધ્યયન તેજસ્વી બનો. અમે બંને પરસ્પર દ્વેષ ન કરીએ. ૐ."
"ૐ, મારા અંગો, વાણી, પ્રાણ, નેત્ર, કાન, બળ અને બીજી સર્વ ઇન્દ્રિયો પુષ્ટ થાઓ. સર્વ ઉપનિષદોમાં કહેલું બ્રહ્મ જ છે. હું બ્રહ્મનો અનાદર ન કરું અને બ્રહ્મ મારો અનાદર ન કરું. એમ અનાદર દૂર થાવ, અનાદર દૂર થાવ. તે બ્રહ્મ મારામાં હો. જે ધર્મો ઉપનિષદોમાં કહ્યા છે, તે આત્મામાં આસક્ત એવા મારા વિશે હો. ૐ શાંતિ શાંતિ શાંતિ."
"હે પૂજ્ય દેવો, અમે કાન વડે કલ્યાણ સાંભળીએ, આંખથી મંગળ જોઈએ અને મજબૂત અંગો વડે સૂક્ષ્મ રહસ્યો વાળી સ્તુતિઓથી અમે સ્તુતિ કરીએ. અમારું જે આયુષ્ય..."
દેવોએ નક્કી કર્યું હોય તેને અમે સંપૂર્ણ ભોગવીએ. વધેલી કીર્તિવાળા ઇન્દ્રદેવ અમારું કલ્યાણ કરો. બધું જાણનારા પુષાદેવ અમારું કલ્યાણ કરો અને અસ્ખલિત ગતિવાળા ગરુડદેવ અમારું કલ્યાણ કરો અને બ્રહસ્પતિ અમારું કલ્યાણ કરો. ૐ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ તમ નમામી. સર્વે જનઃ સુખીનો ભવંતુ. ઇતિ શિવહ.
આ પાઠ તમે કોઈપણ સ્પિરિચ્યુઅલ કામ કરતા હોય એના પહેલા કરવાનો પાઠ કે જે તમારું કામ પતે પછી આ કરવાનું, એ જેને સંપૂટ કહેવાય. અને એનાથી આગળ જો તમારે વધારે એ સંપુટને ની અંદર વધારે મદદ જોઈતી હોય કે જેથી એ જ્ઞાન સ્કેટર્ડ ના થઈ જાય, કારણ કે જ્ઞાન સ્કેટર થઈ જાય. કારણ કે એ એના જેવું છે: સુગંધિત દ્રવ્ય રાખે ને હવામાં વિસરાઈ જાય, ધૂપબત્તી કરો તો ધૂપ વિસરાઈ જાય. તો બે સંપુટની વચ્ચે જ્યારે કરો તો શું થાય કે એ ફેલાઈ ના જાય, અંદર રહે. એટલે એને માટે છે. સવારે જ વાત કરી: ગણ ગણના અધ્યક્ષ, ગણના અધ્યક્ષ ગણપતિ છે, ગુણોના પતિ છે. તો એના ગુણને આદતને હાજર કરીએ. તો એનો મંત્ર જે છે, આમ તો વેદો છે, બાકી જે આવડે તે. ઘણા ગણપતિ અથર્વ શીર્ષ કરે, જે કરે તે. પણ સાદો વેદો મંત્ર એક કરીએ છીએ: "હરિ ઓમ ગણાનાંત્વા ગણપતિ હવામહે, પ્રિયાનાંત્વા પ્રિયપતિ હવામહે, નિધિનાંત્વા નિધિપતિ હવામહે, વસો મમ, આહમજાનિ ગર્ભધામ, ત્વમજાસિ ગર્ભધામ." અવધૂ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.
જય જય જય હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ.
એટલે એક ગાડી ચાલુ કરતાં આગળ પણ, પહેલાના જમાનામાં બળદ ગાળો આગળ પણ વજન મૂકે, પાછળ પણ મૂકેલું, વચ્ચે માલ ભરે. પછી ગણપતિના મંત્ર છે: "ઓમ ગમ ગણપતે નમઃ" કરો. માલ કરો, ગુરુની સ્તુતિ કરો. માલ કરો, ગુરુની સ્તુતિ કરો. છેલ્લે ગણપતિનો મંત્ર કરો, બંધ કરો. એટલે તમારી ગાડી જે સહી સલામત ચાલે, એમાં કોઈ રાક્ષસો તમારા હવનમાં હાડકા નાખવા ના આવે. હવનમાં હાડકા નાખવા સતયુગમાં પણ આવતા હતા, ત્રેતામાં પણ હતા, દ્વાપરમાં હતા, કળિયુગમાં શોધવા જવા પડતા. બરાબર? ક્લિયર? સો, આ સબ્જેક્ટને આ રીતે તૈયાર કરીને આપ્યો છે. તમને ખૂબ ગુરુકૃપાથી મળેલી પ્રસાદી છે. એટલે જેમ બધાને હાથ ઊંચા કરાવ્યા, એમ બીજી વાર ક્યારેક હું હાથ ઊંચા કરાવું અને કહું કોની પાસે છે, તો તમારું નીચું જોણું ના થાય એવું કરજો. એવી ભાવના સાથે અત્યારે મારી વાણીને અહીંયા વિરામ આપું છું.
પછી ક્યારેય જરૂર પડશે તો પ્રગટ થઈશ. હરિ ઓમ, હરિ ઓમ.
માઇક આવ્યું. ભાવનગર મારું વતન છે, રહું છું. પછીનો વ્યવસાય એટલે મેં આ શરીર દુખતું શરીર, મને આંધા બધા દુખતા થોડા થોડા. અને આવું બહુ સવારે આઠ વાગે જાગું, બોપર એક વાગે સુઈ જવું, ચાર વાગે જાગું. આટલો બધો સુઈ જતો તો. હવે છ વાગે કે મને ભગાડવો નથી પડતો અને બપોરે અડધો કલાકની જ હું કરું છું. આ અહીંયા પંદર દિવસથી આવું છું, આ એનો મને અનુભવ થયો. છે બે માણસ, બીજા માણસ આવે છે. કમ્પ્લેટલી થઈ જાવ. આમ આમ આમ કરવું. બીજું, બીજું કે આપણે જે કાંઈ આપણા ગ્રુપ છે, બહુ સારું ગ્રુપ છે. બહુ સારું કીધું કે જે આપણા કાંઈ ફોલો, આ જે કાંઈ મહેનત કરી રહ્યા છે બધા, એને બરોબર દિલથી ફોલો કરીએ ને તો એનું રિઝલ્ટ મળે છે સારું. આ કેટલા ત્રણ મહિના કે બે મહિના જ થયા ને આપણે એને? એક એક જ મહિનો થયો. આ એક જ મહિનાની રમતમાં છે આ ઘટનાઓ. પંદર દિવસ, પંદર દિવસ.
જયસ સર પ્લે પ્લે. અને હું મને આ એક એક્ટિવા ઉપરથી હું મળી ગયો હતો. એટલે આ સંબોધ અને એક આંગળી મોડાઈ ગયો. એ અહીંયા આવ્યા ને આપણે આજે કરીએ છીએ. કેમ કે મને સો ટકા પડી ગયો, બે વર્ષ દવા કરાવી. હિતેશભાઈ નો અનુભવ છે, આપણે બધા સાંભળીએ. બહુ સારી. તો હું આ બે મહિનાથી ભગવાન કરું છું અને એમાં એનર્જી આખો દિવસ રહેશે અને લાગતો નથી અને તાકાત એટલી હોય કે આખો દિવસ આમ આમ કોકને ટેકો મારવાનો. અરે બાપ! અરે બાપ રે! નું વજન છે તમારું? મારું વજન ૧૨૫. અને કેટલા કાઉન્ટ કરો છો બલવાન યોગને? ૧૦૮. ૧૦૮ પહોંચી ગયા. ના, પણ જે બલવાન યોગ જેણે પ્રમોટ કર્યો છે, એ માણસની પણ જે તમે હિસ્ટ્રી તમે સાંભળો તો ખબર પડે કે એને જેમ આ લુઈસ હે, લુઈસ હે જે કર્યું છે, ત્યાર પછી આ બીજા આ બલવાન યોગ વાળા ભાઈએ કર્યું છે.
અમારા ધ્યાન માં એક બીજું બહુ સરસ મજાનો પ્રોસેસ આવ્યો હતો. આપણે પહેલા ક્લાસની અંદર કર્યો તો, બીજા ક્લાસની અંદર આપણે નતો કર્યો. અને હવે આ અંતિમ જ્યારે ક્લાસ થઈ રહ્યો ત્યારે ત્યારે ત્યારે આપણે એનો એક છેલ્લે લાભ લઈ લઈએ. આ વસ્તુ જો તમારા પાસે હશે તો તમે એનો જીવનની અંદર બહુ જ સરસ ઉપયોગ કરી શકશો. અને અત્યારે તમે આ જ્યારે આ પ્રોસેસ આખું થતું હોય તો તમે એનો અનુભવ કરો અને જુઓ કે તમારી અંદર શું ફેરફારો થાય છે, તમારા ઘરમાં શું ફેરફારો થાય છે, તમારા ચક્રોમાં શું ફેરફારો થાય છે. મને ના કહેતા. થેન્ક્યુ.
"ૐ પ્રાણાપાનમે જ્યોતિરહમ વિરજાવી ભૂયાતમ સ્વાહા." મારા પ્રાણ, અપાન, ધ્યાન, ઉદાન અને સમાન પાંચે વાયુ શુદ્ધ થાઓ. હું પવિત્ર, પાપ રહિત, જ્યોતિ સ્વરૂપ બનવાની અપેક્ષા ભી છું. હું તે જ્યોતિ સાથે એકરૂપ થાઉં છું. સ્વાહા.
"ૐ પૃથ્વી તેજોવા શુદ્ધ જ્યોતિરહમ બિરજામી મહાભૂયાતમ સ્વાહા." મારા પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચે મહાભૂતો શુદ્ધ થા. હું પવિત્ર અને પાપ રહિત જ્યોતિ સ્વરૂપ બનવાની અપેક્ષા કેવું છું. હું તે જ્યોતિ સ્વરૂપ સાથે એકરૂપ થાઉં છું. સ્વાહા.
"ૐ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધામે શુદ્ધતામ જ્યોતિરહમ વિરજામ ભૂયાતમ સ્વાહા." મારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધા સંવેદનો શુદ્ધ થાઓ. હું પવિત્ર અને પાપ રહિત જ્યોતિ સ્વરૂપ બનવાની અપેક્ષા જીભું છું. હું તે જ્યોતિ સ્વરૂપ.
"ૐ અન્નો વાકાયમ કર્માણી શુદ્ધતામ ભૂયાતમ સ્વાહા." મારા મન, વાણી, શરીર તેમજ કર્મો શુદ્ધ થા. હું પવિત્ર અને પાપ રહિત એવી જ્યોતિ સ્વરૂપ બનવાની અપેક્ષાથી હું છું. હું તે જ્યોતિ સ્વરૂપ.
સાથે એકરૂપ થાઉં છું, સ્વાહા! અન્નપ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમયામે શુદ્ધમ જ્યોતિરહમ બિરજા દીપામાં સ્વાહા. મારા અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય બધા જ કોષો શુદ્ધ થાઓ. હું પવિત્ર, પાપ રહિત જ્યોતિ સ્વરૂપ બનવાની અપેક્ષા સેવું છું. હું તે જ્યોતિ સ્વરૂપ સાથે એકરૂપ થાઉં છું, સ્વાહા!
"ૐ આત્મામે શુદ્ધતામ જ્યોતિરહમજાવિત્વમ પૂજ્યતમ સ્વાહા". મારો આત્મા શુદ્ધ થાઓ. હું પવિત્ર અને પાપ રહિત જ્યોતિ સ્વરૂપ બનવાની અપેક્ષા સેવું છું.
"અંતરાત્મા શુદ્ધતા જ્યોતિર્મીમાં ભૂયાતમ સ્વાહા". મારા અંતરાત્મા શુદ્ધ થાઓ. હું પવિત્ર અપેક્ષા સેવું છું. હું તે જ્યોતિ સાથે એકરૂપ થાઉં છું, સ્વાહા!
"પરમાત્મા શુદ્ધતામ જ્યોતિરહમ વિરજાવી ભૂયામ સ્વાહા". મારું પરમાત્મા તત્વ શુદ્ધ થાઓ. હું પવિત્ર, પાપ રહિત જ્યોતિ સ્વરૂપ બનવાની અપેક્ષા સેવું છું. હું તે જ્યોતિ.
"ૐ ૐ આર્દ જ્વલતી જ્યોતિરહમ અસ્મિ, જ્યોતિર્વલતી બ્રહ્મામ અસ્મિ, યો અહમ અસ્મિ બ્રહ્મા મસ્તી, અહમ અસ્મિ બ્રહ્મામ અસ્મિ, અહમવાહમાં સ્વાહા".
મારા પ્રકાશ વલયમાં પ્રકાશથી સૌમ્ય જ્યોતિ હું છું. આજે સૌમ્ય જ્યોતિ પ્રકાશી રહી છે, તે જ બ્રહ્મ ચેતના સ્વરૂપ છે. આ જે પ્રકાશમય ચેતનાનું અનાકલનીય સ્વરૂપ છે, તેવી જ હું બ્રહ્મ ચેતના છું. હું નિશ્ચિત રીતે બ્રહ્મ ચેતના જ છું. હું જ આ વિશ્વ યજ્ઞની પ્રક્રિયામાં મને જ મારામાં ભૂમિ રહ્યો છું. "અહમે જુહો સ્વાહા".
આ રીતે વિશ્વ યજ્ઞની આંતરિક પ્રક્રિયાથી નિર્માણ થયેલા ભાવોને પોતાના સ્વરૂપમાં સ્થિર કર્યા પછી, તેવા બ્રહ્મ ચેતનાના ભાવમાં જ લીન થઈને શાંતિમાં સ્થિર થઈ રહ્યો છે. આ પ્રક્રિયાને શાંતિ મંત્રની પ્રક્રિયા કહે છે.
"ૐ ધ્યો શાંતિ:, અંતરિક્ષ શાંતિ:, પૃથ્વી શાંતિ:, આપ શાંતિ:, ઔષધય શાંતિ:, વનસ્પતય શાંતિ:, વિશ્વે દેવાહ શાંતિ:, બ્રહ્મ શાંતિ:, સર્વ ૐ શાંતિ:, રેવ શાંતિ:, સામા શાંતિ: વેદી".
આંતર ચક્ષુથી દેખાતો આ અસીમ પ્રકાશ મારામાં શાંતિ સિંચો. આ મારો તેજો વલય મારામાં શાંતિ સિંચે. આ મારું ભૌતિક શરીર રૂપી પાથિવ તત્વ, પૃથ્વી, મારામાં શાંતિથી. મારા શરીરની રક્ત વાહિનીઓમાં વહેતા પોષક દ્રવ્યો સ્વરૂપ રસાયનો, વનસ્પતિ, મારામાં શાંતિથી છે. આ સમગ્ર સૂર્ય માળાનું સંચાલન અને વિકાસ કરતી દિવ્ય શક્તિઓ સ્વરૂપ વિશ્વ દેવો, વિશ્વ દેવાહા, મારા સ્વરૂપમાં શાંતિથી છે. તે પરમ ચેતના સ્વરૂપ બ્રહ્મ તત્વ, બ્રહ્મ, મારા સ્વરૂપમાં શાંતિથી છે. બ્રહ્માંડમાં બધા જ સ્વરૂપો મારા સ્વરૂપમાં શાંતિ સિંચે. સર્વત્ર શાંતિનો જ રાજસ્થે થાઓ. "શાંતિ રેવ શાંતિ" એવી અગાધ, અડગ પ્રશાંતિ, હે પ્રભુ, મને નિરંતર પ્રાપ્ત થાઓ.
"ૐ તત્સ બ્રહ્માર્પણ મસ્તુ". "ૐ શાંતિ: શાંતિ: શાંતિ:".
જે અનિર્વચને, અવર્ણનીય છે; તપ અને છતાં અસ્તિત્વ ધરાવે છે; સત એવા "ૐ" શબ્દથી વાચ્ય "ૐ" બ્રહ્મ તત્વને જ આ મારી પ્રજ્ઞા શક્તિને જાગૃત કરી દિવ્ય શક્તિઓને ધારણ કરવાની પ્રક્રિયા સ્વરૂપ વિશ્વ યજ્ઞનું ફળ અર્પણ કરું છું. "બ્રહ્માર્પણ મસ્તુ".
મારામાં ત્રિવિધ શાંતિ: શારીરિક, પ્રાણમય, માનસિક, પરમ ચેતના સ્વરૂપ "ૐ"માં સ્થિર થાઓ. તે સ્થિર થાઓ.
"ૐ ઇદમ ઇદમ સર્વમ ખલું બ્રહ્મણ". શાંત ચિત્તે જોતાં આ સર્વનું મૂળ બ્રહ્મ જ છે. આ બધું જ, દ્રશ્યમાન કે અદ્રશ્ય, એ બ્રહ્મ જ છે. આ બ્રહ્મચૈતન્ય અંદર-બહાર સર્વત્ર વ્યાપી રહેલું છે, એવો વેદોનો, શાસ્ત્રોનો નિર્ણય છે. "બ્રહ્મમય જગતમ સર્વમ" એવો જ્ઞાનીઓ, ઋષિઓનો અનુભવ રહેલો છે.
જોજ જગત આખુંય બ્રહ્મચૈતન્યના આધારે છે, તો માયા અને માયા વડે ઉત્પન્ન થયેલા સર્વે પદાર્થો, ઘટનાઓ, જગ્યાઓ એ કેવળ ભ્રાંતિ જ છે. આ રીતે જોતાં, વિચારો સારા કે ખોટા, છેવટે તો ભ્રાંતિ જ છે. એટલે સર્વ વિચારોનો "હું છું"માં લય કરું છું. પ્રગાઢ શાંતિ છવાઈ રહી છે.
આમ ચૈતન્ય દ્રષ્ટિથી જોતાં, હૃદયમાં ઉઠતી અનેક વિધ વૃત્તિઓ નિરર્થક છે. આત્મા અનુભવ માટે તદ્દન બિનઉપયોગી જણાય છે. હૃદયમાં અનુભવતી આ બધી જ વૃત્તિઓ પણ આત્મા અનુભવ માટે બાધક જ છે, એવો નિર્ણય થાય. આથી અત્યારથી આ તમામ વૃત્તિઓનો પણ બ્રહ્મચૈતન્યમાં લય થઈ રહ્યો છે.
પાંચ ઇન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોના સંચારને કારણે ઊભી થતી તમામ સંવેદનાઓ પણ આ જ રીતે આત્મ અનુભવ માટે તદ્દન બિનઉપયોગી હોવાથી, તેનો પણ અફાટ વ્યાપક બ્રહ્મ સરોવરમાં લય થઈ રહ્યો છે. તમામ પ્રકારના સંસાર સંબંધી સંવેદનો, સ્મૃતિઓ, આ બ્રહ્મચૈતન્યમાં વિલીન થઈ રહી છે.
શાંત, એકદમ શાંત, સંપૂર્ણતઃ શાંતિ વ્યાપી રહેલ છે. અને હવે રહી ગયું કેવળ બ્રહ્મ, આપણું મૂળ સચ્ચિદાનંદ સ્વરૂપ.
આહા! અનંત કોટિ સૂર્યની પ્રભા જેવું, અનંત કોટિ ચંદ્રની શીતળતા વાળું, ચૈતન્ય ઘન, મેરુ પર્વત જેવું સ્થિર, સાગરની અતલ ઊંડાઈ જેવું ગંભીર, અનંતાનંત જ્ઞાન દર્શન, અનંતા આનંદ શક્તિપૂર્ણ, અત્યંત તેજસ્વી આજે આત્મા, પરબ્રહ્મ, પરમાત્મા રહી જાય છે. તે હું જ છું! તે હું જ છું! "અહમ બ્રહ્મ અસ્મિ", "અહમ બ્રહ્મા અસ્મિ".
ઘણા બધા ઉપનિષદોની અંદર એક ઉપનિષદ મને અતિ પ્રિય છે. એ ઉપનિષદ હવે હું આપ લોકોની સાથે શેર કરવા માગું છું. કૃપા કરીને એને શ્રવણ કરો, એના અર્થને યથાર્થ રીતે હૃદયમાં ધારણ કરો.
"ઇન્દ્રો વ્રત શ્રવાહ સ્વસ્તિના વિશ્વ, ૐ ભદ્રમ કરણે દેવા, ભદ્રમ પશ્ય બાક્ષી, યત્રાહ શિરે રંગે સ્વસ્વાનુ દિવ્ય, શ્રીમદેવ હિતમ યદાયુ. સ્વસ્તિના વ્રત શ્રવાહ, સ્વસ્તિના ભોખા વિશ્વવેદાહ, સ્વસ્તિન લક્ષ્યો નેમિ, સ્વસ્તિનો બ્રહસ્પતિ દાતુ. શાંતિ દેવા હવય સ્વર્ગ લોક માધ્યસ્તે દેવા રુદ્રમ પૃચ્છંતો ભવાની સુઅપ્રવિધ. હમેક પ્રથમ માસમ વર્તામીચ ભવિષ્યામી ચાન્ય કશ્ચિન મતો વ્યતિરિક્તમ ઈતિ. સો અંતરાંતરમ પ્રાવિષત, દિશાંતરમ પ્રાવિષત. સો અહમ નિત્યા નિત્યો અહમ, વ્યક્ત વ્યક્ત બ્રહ્મા અહમ, બ્રહ્મામ પ્રાંચ પ્રત્યંચો અહમ, દક્ષિણાંશ ઉદસ્યો અહમ, અદસ્યો ચાહમ, દિશ્ય પ્રતિદિશાહમ, કુમાન, કુમાર, શ્રીય."
"અહમ ગાયત્રી, અહમ સાવિત્રી, અહમ સરસ્વતીયમ ત્રિશુ જગત અનુષ્ટુક્ષાહમ છંદો. અહમ ગાહપત્યો, દક્ષિણાગ્ની, રાહ વનીયો. અહમ સત્યો, અહમ ગૌર, અહમ ગૌર્ય મૃગ. અહમ યજુર્, અહમ સામ, અહમ અથર્વાંગી રસ. અહમ જેસો, અહમ પરિષ્ઠો, અહમ આપો, અહમ તેજો, અહમ ભૂયો, અહમ મરણ્યો. અહમ અક્ષરમ, અહમ ક્ષરમ, અહમ પુષ્કરમ, અહમ પવિત્રમ. મહ મગરમ ચ મધ્યમ ચ મહિસ્ય પુરસ્તા જ્યોતિરિત્ય હમેવ સર્વે મામેવ સર્વે સમાયુમા વેદ સદેવા વેદસ સર્વ વેદાંત નતી બ્રહ્મ બ્રાહ્મણે ગાગોદી બ્રાહ્મણા બ્રાહ્મણેન અવિધિ વિષા આયુરાયુષા શક્તિન સત્યમ ધર્મેન ધર્મ તર્પયામી શ્વેન તેજસા તતો ભવે તે દેવા રુદ્રમ પૃચ્છનતે દેવા રુદ્રમ પશ્યનતે દેવા રુદ્રમ મધ્યાયમ તતો દેવા દેવા ઉર્ધ્વમ બાહુ રુદ્રમ સુવંતી.
"ૐ યો વૈ રુદ્રો ભગવાનસ્ય બ્રહ્મા તસ્મૈ વૈ નમો નમઃ. યોવે રુદ્રસ્ય ભગવાનસ્ય વિષ્ણુ તસ્મેવે નમો નમઃ. યોવે રુદ્રસ ભગવાનસ્ય સ્કંદ તસ્મેવે નમો નમઃ. યોગે રુદ્રસ્ય ભગવાનસ્ય ઇન્દ્ર તસ્મે નમો નમઃ. યોગે રુદ્રસ્ય ભગવાનસ્ય અગ્નિ તસ્મેવે નમો નમઃ. યોગે રુદ્રસ ભગવાનસ્ય વાયુ તસ્મેવે નમો નમઃ. યોગે રુદ્રસ્ય ભગવાનસ્ય સૂર્ય તસ્મેવે નમો નમઃ. યોગે રુદ્રસ્ય ભગવાનસ્ય સોમ તસ્મેવે નમો નમઃ. યોમે રુદ્ર ચ ભગવાન ચાસુગ્રહ તસ્મેવે નમો નમઃ. યોવે રુદ્રસ ભગવાન ચાસો પ્રતિગ્રહા તસ્મેવે નમો નમઃ. યોવે રુદ્રસ ભગવાનસ્ય ભૂત તસ્મેવે નમો નમઃ. યોવે રુદ્રસ ભગવાનસ્ય ભુવ તસ્મેવે નમો નમઃ. યોગે રુદ્રસ્ય ભગવાનસ્ય સ્વસ્મેવે નમો નમઃ. યોગે રુદ્ર સ ભગવાનસ્ય મહતસ્મય નમો નમઃ. યોવે રુદ્રસ ભગવાન્યાચ પૃથ્વી તસ્મેવે નમો નમઃ. યોવે રુદ્રસ ભગવાન અંતરિક્ષમ તસ્મેવે નમો નમઃ.
યોવે રુદ્રસ ભગવાન યાચ્યો તસ્મેવે નમો નમઃ. યોવે રુદ્રસ ભગવાનસ્ય તસ્મેવે નમો નમઃ. યોવે રુદ્રસ ભગવાનસ્ય તેજસ્ત નમો નમઃ. યોવે રુદ્રસ્ય ભગવાનચ આકાશમ તસ્મેવે નમો નમઃ. યોગે રુદ્ર ચ ભગવાનસ્ય કાલ તસ્મેવે નમો નમઃ. યોગે રુદ્ર ભગવાનસ્ય યમ તસ્મેવે નમો નમઃ. યોગે રુદ્ર ભગવાનસ્ય મૃત્યુ તસ્મેવે નમો નમઃ. યોગે રુદ્ર ચ ભગવાન અમૃતમ તસ્મેવે નમો નમઃ. યોગે રુદ્રચ ભગવાનસ્ય વિશ્વમ તસ્મેવે નમો નમઃ. યોગે રુદ્ર ભગવાનસ્ય સ્થૂલમ તસ્મેવે નમો નમઃ. યોગે રુદ્ર ભગવાનસ્ય સૂક્ષ્મ તસ્મેવે નમો નમઃ. યોગે રુદ્ર ભગવાનસ્ય શુક્લમ તસ્મે નમો નમઃ. યોગે રુદ્ર ભગવાનસ્ય કૃષ્ણમ તસ્મે નમો નમઃ. યોગે રુદ્રસ્ય ભગવાનસ્ય કૃષ્ણમ સત્યમ તસ્મેવે નમો નમઃ. યોગે રુદ્રસ્ય ભગવાનસ્ય સર્વ તસ્મે નમો નમઃ.
"પુષ્ટે આદિ મધ્યમ ભુવસ્તે સ્વસ્તે શીર્ષ વિશ્વરૂપો અસી બ્રહ્મેકસ્વમ દ્વિધાસ્વમ શાંતિસ્વમ પુષ્ટિસ્ત્વમ ભૂતમ અહુતમ દત્તમ અદત્તમ સર્વમ સર્વ વિશ્વમ અવિશ્વમ કૃતમ કૃતમ બ્રહ્મ પરંપરાયણમ ચત્વમ અપામ સોમ અમૃતામ અભૂતા ગન્મ જ્યોતિર વિદામ દેવાન કિન્દુનમ સ્માતમ કૃષ્ણમ વદારાતી કિમો ધ્રુતેર અમૃતમ મધ્યસ્યચ સોમભ સૂર્ય પુરસ્તા સૂક્ષ્મ પુરુષ સર્વ જગત્વિતમ વાહેત અક્ષરમ પ્રાજાપત્યમ સોમ સૂક્ષ્મમ પુરુષમ ગ્રાહયમ ગ્રાહેન ભાવમ ભાવેન સૌમ્યમ સૌમ્યેન સૂક્ષ્મ સૂક્ષ્મેન વાયવ્યમ વાયુવ્યેન ગ્રતતિન તેજસા તસ્મા ઉપસંહતે મહાગ્રાસાયવે નમો નમઃ. રતિ દેવતા સર્વ વ્રતિ પ્રાણા પ્રતિષ્ઠિતા વ્રતિ ભવતી યો નિત્યમ ત્રિશો માત્રા પરસ્તુ સહ તસ્યો તરત શ્રી દક્ષિણાતઃ પાદોય ઉત્તરત સ ઓમકાર ય ઓમકાર સ પ્રણવોય પ્રણવ સર્વવ્યાપીય સર્વવ્યાપીસુ અનંતો યો અનંત તતારમ યતારમ તત્સ સૂક્ષ્મમ યત સૂક્ષ્મમ યત તત શુક્લમ યત શુક્લમ તદ્વેદ્યુતમ યત વ્વૈદુતમ તત્પરમ બ્રહ્મમ યત પરમ બ્રહ્મમ સ એક એકમ એકસ રુદ્રયો રુદ્રસ ઈશાનોય ઈશાનસ ભગવાન મહેશ્વર.
"અથ તસ્માચ ઓમકારો યદા દુચ્ચાર્યમાનમ એક પ્રાણાંધુમ યતે તસ્માત ઉચ્ચતે ઓમકાર. અથા તસ્માત ઉચ્ચતે પ્રાણવ યસ્માત ઉચ્ચાર્યમાન એક રોગ શામ સર્વ ગીરસો બ્રહ્મ બ્રાહ્મણેભ્ય પ્રણામયતે નામયતે ચસ્મા દુચ્ચતે પ્રલવ. અથ તસ્માચ્છતે સર્વવ્યાપે યસ્માચ્ચાયમાન એવ સર્વાન લોકાન વ્યાપ્નો તે સ્પ્રેહો યથા ફલ પિંડમિવ શાંત રૂપમ મોતમ કૃતમ નો પ્રાપ્તો વ્યતિ શ્રી તસ્ય તસ્માત ઉચ્ચતે સર્વવ્યાપી. અથ તસ્માત ઉચ્ચતે અનંતો યસ્માત ઉચ્ચાર્યમાન એક તેર્ય પૂર્વ મધ્યસ્થાનતો નો પલભ્યતે તસ્મા ઉચ્ચતે અનંત. અથ તસ્મા ઉચ્ચતે તારમ યસ્માદ ઉચ્ચાય માનમ એક ગર્ભ જન્મ વ્યાધિ જરા મરણ સંસાર મહાભય તારા યતિ ત્રાયતે સતસ્મા ઉચ્ચતે તારમ. અથ તસ્મા ઉુચ્ચતે શુક્લમ યસ્મા ઉુચ્ચાર્યમાન એવ ક્લદંતે ક્લામ યતે ચ તસ્મા દુચ્ચતે શુક્લમ. અત કસ્મા દુચ્ચતે સૂક્ષ્મમ યસ્મા દુચ્ચાર્યમાન એવ સૂક્ષ્મો ભૂત્વા શરીરાણ્યતિ સર્વાણી ચાંગાણ્યું તસ્મા ઉચ્ચતે સૂક્ષ્મમ.
અથ તસ્મા ઉચ્ચતે વૈદ્યતમ તસ્માત ઉચ્ચાર્યમાન એવા વ્યક્તિ મહતી તમસી વ્યોપયતે તસ્માત ઉચ્ચતે વૈદ્યમ. અથ તસ્માત ઉચ્ચતે પરમબ્રહ્મ યસ્માત પરા પરમ પરમ પરાયણમ ચ બૃહત્યા બૃહયતે તસ્માત ઉચ્ચતે પરમબ્રહ્મ. અસ તસ્માત ઉચ્ચતે એકો યહ સર્વાન પ્રાણાન સમ ભક્ષ્ય સંભક્ષણે નાદ સમ સુજયતે વિસુજયતી ચ તીર્થ મેકે વ્રજ તીર્થ મેકે દક્ષિણા પ્રત્યંચ ઉદસ્ય પ્રાંચો અભિજ કે તે સર્વેશામ નિહ સંગતિ તાકમચ એકો ભૂતસ્ય રતિ પ્રજાનામ તસ્માત ઉચ્ચત એક. અથ કસ્માત દુચ્યતે રુદ્ર તસ્માત ભ્રષ્ટ ભીભે દ્રુત મત્ય રૂપમ મુપમ લભ્યતે તસ્માત ઉચ્ચતે રુદ્ર. અતઃ કક્ષાત ઉચ્ચતે ઈશાન ય સર્વાન દેવાની શતે ઈશાને જની દેશ પરમ શક્તિ અભી ત્વાસ સુર નોનુમો દુગ્ધાવ તેજવ ઈશાન મસ્ય જગત સ્વદર્શ નિશાન ઇન્દ્રમ તથો પુરુષ ઇતિ તસ્માત ઉચ્ચત ઈશાન. અતઃ તસ્માત ઉચ્ચતે ભગવાન મહેશ્વર યસ્માત જ્ઞાનેન ભજ્યંત ગૃહાંતે ચ વાચમ સંસુજતે વિસુજતે ચ સર્વાન ભાવાન પરિત્ય જ્ઞાનેન યોગેશ્વર્યેન મહતે મહિયતે તસ્માચ્યતે ભગવાન મહેશ્વર.
તદેત દુદ્ર ચરિતમ એશો અદેવ પ્રદીશોનું સર્વા પૂર્વોહ જાતઃ સૌ કર્મેયંત સહી ત્વચ જાત સજનિશ્યમાન."
પ્રત્યંગ જનાતે સર્વતો મુખ એકો રુદ્રન દ્વિતીયાય તસ્મેય ઈમાન લોક નિષત ઈશનિધિ પ્રત્યંગ જના તે તન ચુકો શાંત કાલે તન સુજ્ય વિશ્વા ભુવ જ્ઞાની ગોત્વા યો યોની યોની મધેસ્તેકો યેદમ સંચરતે વિચરતી સર્વમ તમે શાનગમ વરદમ તે દેવમ નિધ્યમ નિજાધ્યેમાં શાંતિ મધ્યંતમે ક્ષમાિત્વા હેતુ ચાલસ્યમ મૂલમ બુદ્ધ સંચિતમ તાપિત્વા સુ રુદ્રે રુદ્ર મેકત્વ બાહુ શાશ્વતમ પુરાણમીશ ભૂર્જેન પશુ અનુ નમન્યત મૃત્યુ પાસાન પદે તેનાત્મને તેના ચતુર્થ માત્રેન શાંતિ સંસુજતે પાસ વિમોક્ષણ યા તા પ્રથમા માત્રા બ્રહ્મ દેવતા રક્તા બને યત્યાયતે નિત્યમ ગચ્છિત બ્રાહ્મ પદમ સા યદા દ્વિતીય માત્રા વિષ્ણુ દેવત્યા કૃષ્ણ વર્ણેન યથા ધ્યાયતે નિત્યમ ગચ્છે દ્વેષમ પદમ યાતા તૃતીયા માત્રા ઈશાન દેવત્ય કપિલા વર્ણેન યસ્ય યસ્તા ધ્યાયતે નિત્યમ ગચ્છે શાનમ પરમ પદમ યાતા ચતુર્થે માત્રા સર્વ દેવસ્યા આવ્યક્તિ ભૂતામ વિચતે શુદ્ધ સ્ફટિક સન્નિભા વર્ણેન યસ્તા ધ્યાયતે નિત્યમ સ ગચ્છે પદમ નામયમ તદેતમ ઉપાસિતમ મુનયો અર્વાદંતી ન તસ્ય ગ્રહણમયમ પંથાહિતમ ઉત્તરેન યેન દેવાયા યેન પિતરો યેન ઋષય પરમ પદમ પરમ પરાયણમ ચેતી બાલા માત્રમ હૃદયસ્ય મધ્યે વિશ્વમ દેવમ જાત રૂપમ વરેણ્યમ તસ્માત્મસ્તમ યેન નુપશ્યતિ વિરાસ્તેશા શાંતિ ભવતી નેતરેશામ યસ્મિન ક્રોધમ યાચ તૃષ્ણા ક્ષમાચ તૃષ્ણા હિત્વા હેતુ જાલસ્ય મૂલમ બુદ્ધ્યા સંચિત તાપિત્વા રુદ્રે રુદ્ર એકત્વ બાહુ રુદ્રોહી શાશ્વતે નવે પુરાને નિશ મૂર્જેન તત્સા નિયંતા અગ્નિ રીતિ ભસ્મ વાયુ રીતિ ભસ્મ ચલમિતિ ભસ્મ કલમિતિ ભસ્મ યોમિતિ ભસ્મ સર્વ હવા ઇદમ ભસ્મ મન ઈતાની ચક્ષુસી ભસ્માની યસ્માગ્રતમ ઇદમ પાશુપદમ યજ્યસ્મનાંગાની સંસ્કૃત સ્મા ધર્મ તદેત પાશુપદમ પશુપાશ વિમોક્ષણાય યોવ્નો યોસ્ય ઔષધી વિરુદ્ધમ આદિવેશ યહીમાં વિશ્વા ભુવનાની ચક્ર તસ્મે રુદ્રાય નમો અસ્વજ્ઞ યો રુદ્રાય યજ્ઞો યો રુદ્ર યો રુદ્ર ઔષધી રુદ્ધમ આદિવેશ યો રુદ્ર ઈમા વિશ્વા ભુવનાની ચક્કુપે તસ્મે રુદ્રા નમો નમઃ યો રુદ્રો અપ્સુ યો રુદ્ર ઔષધેશુ યો રુદ્ર વનસ્પતિશુ યેન રુદ્રેણ જગતમ ધારિતમ કરતા ધારિતા નાગા યે અંતરિક્ષે તસ્મે રુદ્રાયવે નમો નમઃ મૂર્નમ અસ્ય તન વ્યાખર્મ ચયતઃ મસ્તિકામ પવના માનો અધિશીર્ષતઃ ત્વજા અર્થવન શિરો દેવકોષ સમુદ્રિત તત્નો અભિરક્ષતે શિરો અનંત મતો મન ન ચીવો દેવ જનેન ગુપ્ત ન ચાંતરીક્ષાણી નચ ભૂમિ યસ્મિન નિદમ સર્વમોત પ્રોતમ યસ્યાદનમ પરમ કંચેતાસ્તી ન તસ્માત પૂર્વ ન પરમ તદસ્તે ન ભૂતમ નોતમ ભવ્યમ યદાત સહસ્ત્રપાદેક ઉધ્વા વ્યાપ્તમ સવે દમાવરે વર્તે ભુવમ ભૂતમ અક્ષરાધ્યમ સંત્યા સંયતે કાલ કાલા વ્યાપક ઉચ્ચતે વ્યાપકોહી ભગવાન રુદ્રો ભોગાય માનો યદા શેતે રુદ્રા સદા સંહાર્યતે પ્રજા ઉચ્ચો તમો ભવતી તમસ આપો સ્વાંગલ્ય મથિતે મથિતમ શિશિરે શિશિરમ મધ્યમાનમ તેનો ભવતી તેના દંડમ ભવત્યંત બ્રહ્મા ભવતી બ્રહ્મો વાયુ વાયુ ઓમકાર ઓમકાર સાવિત્રી સાવિત્રી ગાયત્રી ગાયત્રી લોકા ભવંતી અર્ચયંતી તપ સત્યમ મધુક્ષરંતી યદ ધ્રુવ એત્વીમ પરમ તપ આપો જ્યોતિ રસો અમૃતમ બ્રહ્મ ભુભૂર્વ સ્વરો નમઃ ઈતિ ય ઇદમ અથર્વ શીરો બ્રાહ્મણો અદિતે અશોત્રીય શ્રોતિયો શ્રોત્રિયો ભવતી અરૂપની ઉપનિતો ભવતી અગ્નિ પૂતો ભવતી સ વાયુ પૂતો ભવતી સૂર્ય પૂતો ભવતી સોમપૂતો ભવતી સત્ય પૂતો ભવતી સસર્વ પૂતો ભવતી સર્વ દિવ્ય જ્ઞાતો ભવતી સત સર્વ વૈદેતો ભવતી તસર્વેશુ તીર્થેશુ સ્નાતો ભવતી તેન સર્વે ઋતુ અભિરિષ્ઠમ ભવતી ગાયત્રા સષ્ટિ સહસ્ત્રાની જત્વાની ભવંતી ઇતિહાસ પુરાણાનામ રુદ્રાનામ સત સહસ્ત્રાની જત્વાની ભવંતી પ્રણવાનામ આયુતમ જપત્વમ ભવતી આ ચક્ષુસ પંકતે કુનાતી આ તપમમાં પુરુષ ગાંતો નાતિહમ ભગવાન સર્વશીર સત્કૃત તેવ સુચિત ભૂત કર્મણ્યો ભવતી દ્વિતીયમ જત્વા ગણાધિપત્ય ભવાનોતે તૃતીયમ જત્વે નેવાનું પ્રતિષ્યમ ત્યો સત્યમો સત્યમ ૐ ભદ્રમ કરણે શ્રેણીયામ દેવાહ ભદ્રમ પશ્યેમાં શબ્દી યત્રાહ સ્થિરે રંગેવા સ્વસ્થનો દિવ્ય શ્રીમદેવ હિતમ યદાયુ સ્વસ્તિન ઇન્દ્રો પ્રતશ્રવાહ સ્વસ્તિનપુકા વિશ્વવેદાહ સ્વસ્તિન સારક્ષો નેમી સ્વસ્તિનો બ્રહસ્પતિ ધતુ ૐ શાંતિ શાંતિ.
સો, એસેન્શિયલી, આજે અથર્વ શેષ ઉપનિષદ છે, તેના અંદર દેવો અને રુદ્ર વચ્ચેનો સંવાદ છે. આ બહુ જૂનું રેકોર્ડિંગ છે, ઘણા વર્ષો થઈ ગયા. એટલે હવે આ એકમાંથી બીજામાં જતાં જતાં અંદર કંઈક બધું કોરોઝન થયું લાગે છે. ફરી એક વખત કંઈક રેકોર્ડિંગ શક્ય હશે તો કરીશું અથવા તો વધારે સારી રીતે એ કંઈક ઉપલબ્ધ થઈ શકે એવું કરાવીશું.
પણ જાણવાનું આના અંદર એ છે કે એક સમયે ફરતા ફરતા દેવો રુદ્ર લોકના વિષે ગયા અને ત્યાં જઈને રુદ્ર ભગવાનને પૂછવા લાગ્યા કે, "આપ કોણ છો?" ત્યારે રુદ્ર ભગવાન બોલ્યા કે, "હું એક છું. ભૂત, ભવિષ્ય તથા વર્તમાન કાળમાં છું. એવું કોઈ નથી કે જે મારાથી રહિત હોય. જે અત્યંત ગુડ ભાગ રહે છે તથા દિશાના અંતરને વિષે જે રહેલ છે તે હું છું."
હવે ઘણી બધી બાબતો પછી કીધી છે: નિત્ય, નિત રૂપમ, વ્યક્ત, અવ્યક્ત, બ્રહ્મરૂપ વગેરે વગેરે. બધી દિશાઓમાં છે, શું શું છે, કઈ જગ્યાએ છે, કેવું છે. એટલે કોઈ એવી જગ્યા એમણે બાકી નથી મૂકી અને અલ્ટીમેટલી એમ કહે છે કે, "જ્યોતિરૂપ હું છું. જે આપણે દોઢ દિવસની આ એક જ વાત કર્યો છીએ તે જ સર્વમાં રહેલો મને જાણો. જે મને જાણે છે તે સર્વ દેવોને જાણે છે." એટલે એમને જાણી લીધા, બધા જ દેવો આવી ગયા એના અંદર. એટલે એમ કહે છે કે, "જે અંગો સહિત જે મને જાણે છે તે અંગો સહિત સર્વ વેદોને પણ જાણે છે."
એના પછી આગળ પરમાત્મા તત્વ રૂપે કેવા કેવો છે? તો કે હૃદયમાં દેવતાઓ, હૃદયમાં પ્રાણો, આપનો પણ હૃદયમાં વાસ છે. આ બધી વસ્તુઓ એક્સપ્લેન કરતાં કરતાં કરતાં પ્રાણ, અપાન, આ બધું કેવી રીતે કામ.
કરે છે, એ બધું અંદર ડિટેલમાં આપેલું છે અને પછી સૃષ્ટિ ઉત્પત્તિનો ક્રમ પણ એની અંદર સમજાવેલો છે. કેમ, કોઈપણ તમે ધર્મ પુસ્તક વાંચશો તો તમે જોશો કે સૃષ્ટિ ઉત્પત્તિનો ક્રમ જો એના અંદર ન દર્શાવ્યો હોય તો એ બાબત અધૂરી છે કહેવાય. એટલા માટે એના અંદર સૃષ્ટિનો ઉત્પત્તિ ક્રમ પણ આપેલો છે.
અને એના પછી, આ આખું જે અથર્વ શિર ઉપનિષદ, એમ કે તમે એક વખત શ્રવણ કરો તો પછી એનું શું ફળ પ્રાપ્તિ થાય છે, એ તમને ટૂંકની અંદર કહી દઉં. તો એ કહે છે કે, "જે કોઈ બ્રાહ્મણ અથર્વ શિરનું અધ્યયન કરે છે, એનું પઠન-પાઠન કરે છે, તે જો અશ્રોત્રીય હોય તો ઉપનયન સંસ્કાર વાળો થાય છે." એટલે જેને જનોઈ ધારણ નથી કરી, એટલે જે અસંસ્કારી સ્થિતિની અંદર છે, એવો વ્યક્તિ પણ માત્ર આનું જ અધ્યયન જો કર્યા કરે તો એ સંસ્કારી બને છે.
તે અગ્નિ વડે પવિત્ર થયેલો એવો વાયુપૂત, સૂર્યપૂત અને સત્યપૂત તથા સોમપૂત થાય છે. એટલે સૂર્ય, અગ્નિ, વાયુ અને સોમ એટલે ચંદ્ર, બધા જ એની ઉપર એમ કે કૃપા દ્રષ્ટિ ધરાવતા થાય છે અને એને પોતાના પુત્ર સમાન સમજતા થાય છે.
તે સર્વ દેવો વડે જણાયેલો, બધા જ દેવોના લક્ષમાં આવી જાય છે. એમ કે, "આ વ્યક્તિ, યસ, બરાબર છે, આ અથર્વ શિર કરે છે," એવી રીતના. અને એ કહે છે કે, "કેવો કે ધ્યાન કરાયેલો થાય છે, તે સર્વે તીર્થોમાં સ્નાન કરેલો થાય છે." અલગ અલગ જગ્યાએ જઈને પછી તમારે સ્નાન કરવા જવાની જરૂરત રહેતી નથી. એ આટલું બધું એનું જે મુખ્ય ફળ છે, તે સમજવાનું.
તે સો યજ્ઞોથી પૂજાયેલો, સાઠ હજાર ગાયત્રીના જપ વાળો, ઇતિહાસ તથા પુરાણોમાં રહેલા રુદ્રોના એક લાખ જપ વાળો થાય છે. એને આટલું બધું કર્યું હોય, એટલું બધું પુણ્ય તમને આ એક અધ્યયન માત્રથી પૂરું થાય છે. દસ લાખ પ્રણવનો તેને જપ કર્યો હોય, એના બરાબર છે. અને એનું દર્શન કરવાથી પણ મનુષ્ય પવિત્ર થાય, તે પૂર્વે થયેલી સાત પેઢીને તારે છે.
ભગવાને કહ્યું છે કે, "અથર્વ શિરનો એકવાર જાપ જપવાથી પવિત્ર થવાય છે તથા કર્મનો અધિકારી થાય છે." બીજી વાર જાપ જપવાથી ગણોને વિષે અધિપતિપણું મેળવે છે. ગણપતિનું સ્થાન મેળવવાને એ લાયક બને છે, એટલે ગુણોનો પતિ થઈ શકે છે, એટલી બધી ક્ષમતા એ હાસિલ કરે છે. અને ત્રીજી વાર આનો જપ કરવાથી સત્ય સ્વરૂપ ઓમકારને વિષે તેનો પ્રવેશ થાય છે.
એટલે ઓમકારની અંદર પ્રવેશ થવો એનો મતલબ, "યુ કેન અંડરસ્ટેન્ડ" કે એ બસ એ બ્રહ્મ સ્વરૂપ જ બની જાય છે. એટલે આટલું બધું મોટું એનું મહત્વ હોય છે.
આ તમારા સાથે અમે શેર કરીશું. એટલે જો કોઈને આનો કંઈ ઉપયોગ હોય તો તમે પ્લીઝ ચોક્કસ કરજો. કેમ કે, જે બાબતો માટે વિચાર કરી રહ્યા છે કે, "હવે પછીનું શું?" એમ, આગળ "વોટ નેક્સ્ટ" વાળી જે વાત છે, એના અંદર એવું છે કે, થોડીક એની પણ વાત કરી લઉં.
"આઈ ડોન્ટ નો, આઈ એમ નોટ વેરી સ્યોર," પણ મને આ જે કંઈ ભાસ્યું છે એ તમારા સાથે કહું છું કે, આગળ ઉપર એવી સ્થિતિ આવશે કે આ બધું કરતાં કરતાં જ તમને કુદરતી સવિકલ્પ સમાધિ – આપણે જે હમણાં સાહેબે કરાવી આપણને વાંચીને જે આપણે કરીએ છીએ એ નહીં, પણ એક્ચ્યુઅલ જેને કહેવાય સમાધિ સ્ટેટની અંદર તમે જતા રહેશો.
હમણાં જ એક બેન મને કહેતા હતા કે, "ગઈકાલે મેડિટેશન મેં કર્યું તો વચ્ચે થોડોક ટાઈમ હું ક્યાં હતી મને ખબર નથી. મને જરા ઊંઘ જેવું લાગ્યું થોડીક વાર," એમ. એટલે એ એક્ચ્યુઅલી ઊંઘ નથી.
એટલે એવી એક સ્થિતિ આવશે કે જેની અંદર તમે જશો અને પાછા આવશો, જશો અને પાછા આવશો. ધીમે ધીમે ધીમે એવું બનતું જશે કે એ સ્થિતિ ઘણો ટાઈમ સુધી ટકશે, લાંબો ટાઈમ. એટલે બે કલાક, ત્રણ કલાક, ચાર કલાક – એ વધતું ચાલશે.
એના પછીની સ્થિતિ એવી આવશે કે આગળ ઉપર તમને આની અંદર પણ જેમ કીધું છે તેમ મધુરસ. આને મધુવિદ્યા કહેવામાં આવે છે કે મોહની અંદર અમૃત જરવાનું શરૂ થશે.
તમને અત્યારે આ જે છે એ સલાઈવા છે. એની યુટિલિટી વેલ્યુ એ છે કે આપણું ખોરાકનું એ ડાઈજેશન કરે. પણ જ્યારે આ પ્રોસેસમાંથી આપણે પૂરી રીતે પસાર થઈશું, એટલે એક સ્ટેજ એવું આવે છે એની આગળનું કે જેની અંદર એ જ્યોતિર્મય બને છે. એ જે સલાઈવા છે, "ધેટ ઈટ સેલ્ફ વિલ બી સેલ્ફ લ્યુમિનેટેડ," અને એ આખા શરીરની અંદર દરેક સેલમાં ફરવાનું શરૂ થાય. એનાથી સ્વયં પ્રકાશિત બનવાનું શરૂ થશે. આગળના સ્ટેજની અંદર એવું થતું હોય છે.
એટલે આ થતી વખતે બિંદુ, નાદ અને કલા વારાફરતી વારાફરતી જીવનમાં પ્રગટશે. એટલે નાદ આવવાના શરૂ થશે. દસ નાદ હોય છે. ઘણી વખતે અમુક લોકોને સંભળાય પણ ખરા, ના પણ સંભળાય. કોઈકને કોઈક નાદ વધારે સંભળાય, કોઈકને કોઈક ઓછો સંભળાય.
એટલે આવા બધા સ્ટેજીસ છે એ પાર કરીને પછી જ્યારે આપણે આગળ જઈએ તો એ જ્યોતિર્મય જે આખું બધું ફરતું હતું એ ધીમે ધીમે ધીમે તમને સ્વયં સૂર્ય જ્યોતિ પ્રભાવ રૂપ બનાવીને મુકશે. અને એ વખતે ઋતંભરા નામનું જ્ઞાન પ્રગટ થતું હોય છે.
એ ઋતંભરા જ્ઞાન એવું કહેવાય છે એના વિશે કે પછી તમારે કોઈને કશું પૂછવા નહીં જવું પડે કે, "એરિઝોના સ્ટેટની અંદર ફલાણી જગ્યાએ આ શહેરમાં આ શું?" એ તમને અહીં બેઠા બેઠા ખબર છે.
ઓસ્ટ્રેલિયાના એડેલેડની અંદર ફલાણી જગ્યાએ આમ થઈ રહ્યું છે એવો એક સમાચાર હતો, તેનો શું? શું એ તમને અહીં બેઠા બેઠા ખબર છે? તમે અહીંથી બેસા બેસીને એ જોઈ શકો, તમે જાણી શકો.
આ બધી ક્ષમતાઓ જે હોય છે તે બધી આગળ ઉપર આવતી હોય, પણ આ થઈ જવા "ઈટસેલ્ફ" એ "કમ્પ્લીટસ" નથી. આ કમ્પ્લીટનેસની કોઈ નિશાની નથી. આ તો હજી શરૂઆત છે. આ તો "જસ્ટ બિગીનિંગ" છે એમ કે. અને "વી આર નોટ આફ્ટર ઓલ ધીસ" કે મારે આ જોવું છે, તે જાણવું છે.
"આઈ કેનોટ સેલ ધીસ ઇન્ફોર્મેશન ટુ ગૂગલ." સમજાય છે ને?
મારે રૂપિયા છાપવાના હોય તો આ બધી વસ્તુ બીજા દિવસે દેખાવાની થવાની, પછી પાછી બંધ જ થવાની છે. એટલે "ઇફ ધેર ઇઝ અ ગ્રીડ."
પ્રેઝન્ટ ઇન ધ સિસ્ટમ સમવેર તો તો ત્યાં સુધી માણસ પહોંચવાનો જ નથી. એ બહુ સ્પષ્ટતા પહેલા હું કરી લઉં છું. પણ પછી આ શરૂઆત થયા પછીથી આગળના સ્ટેજની અંદર જ્યારે જાઓ, ત્યારે એ સ્વયંપ્રભા નામનું એક અપરિમિત એવું જે જ્ઞાન, જેને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ, તે એક સમયે પ્રગટ થતું હોય છે. પણ તેના પહેલાં, તેના પહેલાં મુખ્યત્વે એવું થાય કે એક મહત જ્યોતિનું દર્શન થાય છે. એ મહત જ્યોતિ જે છે, તેને જ આત્મસાક્ષાત્કાર કહેવાય છે. અને જેને જીવનમાં જો આ મહત જ્યોતિનો આત્મસાક્ષાત્કાર નથી કર્યો, તો એ વ્યક્તિ આત્મસાક્ષાત્કારી ગણાતો નથી. એટલે આપણું લક્ષ્ય બધાનું શું છે? આ મહત જ્યોતિનો આત્મસાક્ષાત્કાર કરવાનો. એના ફળ રૂપે, એના ફળ રૂપે પછી શું થશે આગળ? તો કે નિર્વિકલ્પ સમાધિ થશે. પોસિબલી એ અડધો કલાકથી શરૂ કરીને, ત્રણ દિવસથી શરૂ કરીને, કેટલો બી સમય હોઈ શકે છે.
આપણે જાણતા નથી, પણ યસ, આપણે બધા જ એના ઉપર ઓછા-વત્તા પ્રમાણમાં ચાલી નીકળ્યા છીએ. અને જે લોકોને આમાં જો ઈચ્છા હોય આગળ વધવાની, એ બધા અમારી સાથે હોઈ શકે છે.
અત્યાર સુધીમાં જે ત્રણેક ક્લાસ થયા, તો હું જોઈ રહ્યો છું કે મુશ્કેલીથી 10 થી 12 માણસો મને એવું લાગે છે કે કદાચ આગળ ચાલી શકશે. અંદરથી દિલથી ઈચ્છા એવી છે કે બધા જ સાથે જાઓ. બધા એકબીજાની આગળ-પાછળ ભલે હો, પણ સાથ અને સહકારથી બધા જ એકબીજાને હેલ્પ કરતા હોય, જાણે કે એવી રીતના કરી કરીને દરેક જણ આત્મસાક્ષાત્કારી બનો, એવી અમારા હૃદય, એવી દિલથી ભાવના છે. પણ એના માટે આપણે કેટલાક બધા કાર્યો કરવા જરૂરી છે.
જેમ કે તમને છેલ્લા બે દિવસથી સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ચારિત્ર નિર્માણ એ સૌથી અનિવાર્ય શરત છે. જ્યાં સુધી આ વેસલ તમારું એ અમૃતને ઝીલવા માટે સક્ષમ જ નથી બન્યું, તો અમૃત તો જશે, પણ એ ઝરી જશે. વાસણ કાણું છે, ઈટ વિલ ગો વેસ્ટ. તો એવું ના થાય, કેમ કે તમે પ્રયત્ન કર્યા કરો છો, એટલે અમૃત તો એના ટાઈમે આવીને ઊભું રહેવાનું છે, એ તો ઝરવાનું છે. એવું ના થાય એટલા માટે, જેને કહેવાય 'કેરેક્ટર બિલ્ડીંગ'. માસ્ટરે આપણને બહુ જ એના પર ભાર મૂકેલો છે. અને ફરી એક વખત હું યાદ દેવડાવવા માગું છું આ બધી જ વસ્તુ કે રાઈટ ફ્રોમ બેઝિક ક્લાસ આપણે આ વસ્તુ કરતા આવ્યા છીએ. અને આપણે જોઈએ છીએ કે હજી પણ ઘણી બધી ખામીઓ, ત્રુટિઓ બધી છે, આપણા સાથે ચાલી રહી છે. પણ હવે સમય આવી રહ્યો છે કે આપણે હવે આ બધી બાબતોથી ઉપર ઉઠીએ, મુક્ત બનીએ અને આપણી જાતને આપણે એવી તૈયાર કરીએ કે બસ, અહીં અત્યારે જ હું આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરીશ.
આવો એક નિશ્ચય થાય અને એના ઉપર પછી આપણે તમામ લગાડીને બધા કામ કરતા હોઈએ. એટલે સૌથી પહેલી જરૂરત છે ચારિત્ર નિર્માણની, કેરેક્ટર બિલ્ડીંગની.
બીજી વસ્તુ છે તમારી જેને કહેવાય ચર્યા. તો જે કંઈ બોલાય છે, અને જે કંઈ વિચારાય છે, અને જે કંઈ ખવાય છે, આ ત્રણેય બાબતો ઉપર સંયમી, મિતાહારી, યુક્તાહારી એવા બનતા જવું પડશે, ઓવર એ પિરિયડ ઓફ ટાઈમ. ચોક્કસ, તમે જોયું ને કે આ તમારું બધું આટલા માટે જ હું બધું શોધખોળ કર્યા જ કરતો હતો કે શું કરવાથી ખોરાક ઓછો થાય? શું કરવાથી ઊંઘ ઓછી થાય? શું કરવાથી આપણું શરીર સક્ષમ સક્ષમ બને કે જેથી કરીને આપણે કેટલો પણ અંદર કારણ કે આ બધું કરીએ છીએ, જનરલ ટ્રીમેન્ડસ પાવર એન્ડ લોટ ઓફ એનર્જી અને એટલી બધી હીટ હોય છે એની અંદર. એટલે આપણા આહારની અંદર આપણે ચેન્જીસ લાવીએ, ખાવા પડશે. ખોરાકની અંદર દૂધ અને જેમ કે બતાવ્યું હતું એ પ્રમાણે કે ખીર, પછી રાબડી, સાકર વાળી એલચી, થોડુંક કેસર, પછી વન્સ ઇન અ વાઇલ ખીચડી, ઓફકોર્સ, એવી લઈ શકાય, જેને કહેવાય 'લાઈટ ફૂડ'.
મારા કેટલાક મિત્રોએ તો શરૂઆત પ્રયોગોથી કરી પણ દીધી છે. એટલે એ કાલે અમારે વાત થતી હતી કે હવે એ એક સાથે માત્ર 32 કોળિયા જ જમે છે. 32 કોળિયા ભોજન મેક્સિમમ. અને એ દરેક કોળિયો 32 વખત ચાવવાનો પ્રયત્ન કરે છે. જો, આ બધી મજાક નથી. હું તમને કહું કે આપણે આમ ઘણી વખત હસી કાઢતા હતા આ બધી ચીજો કે આ શું કર્યા કરે છે આવું બધું? પણ ધેર ઇઝ અ રીઝન ફોર ઈટ અને સામે એના રિઝલ્ટ પણ છે. એટલે ખૂબ એના કર્યા પછીથી એમને શોધી કાઢ્યું કે પહેલા કરતાં ડાઈજેશન માં બહુ ફરક પડ્યો, આહાર અડધો થઈ ગયો છે અને આનંદ ડબલ થઈ ગયો છે ભોજન કરવાનો. મતલબ શું થયો કે હવે તમારી પાસે એક્સ્ટ્રા સ્પેર એનર્જી છે, જે એનર્જીનો તમે આ સમાધિ કરવાની જે એમ કે પ્રોસેસ આવવાની છે આગળ ઉપર, તેની અંદર તેનો ઉપયોગ કરી શકશો.
આ એક રસ્તો છે. આપણી પાસે કોઈ એવા સાક્ષાત્કારી ગુરુઓ આયા નથી, આપણને કંઈ મળ્યા નથી. હા, પણ આપણને એનું માર્ગદર્શન ચોક્કસ મળી ગયું છે. અને એટલે ધેર ઇઝ અ પોસિબિલિટી કે આપણે બધા જ આ રસ્તા ઉપર આગળ જઈ શકીએ. તો વિનંતી છે કે તમારા આહાર ઉપર હવેથી ધ્યાન આપવા માંડો. શક્ય હોય એટલી બિનજરૂરી દવાઓ ખાવાનું આ બીજી. કારણ કે એ પણ એક જાતનું કેમિકલ પોઈઝન જ છે. બિનજરૂરી કહું છું, જરૂરી દવાઓ ચોક્કસ લેજો. અંડર કન્સલ્ટેશન જ હોવું જોઈએ ડોક્ટરના. માસ્ટરે પણ કહ્યું છે, પણ કેટલોક ભાગ એવો હોય કે જો હીલિંગથી એ પ્રોસેસ પૂરો કરી શકાતો હોય અને સાજા થઈ જવાતું હોય. ઓફકોર્સ, તમે આ બલવાન યોગ છ મહિના, આઠ મહિના કરશો અને મેડિટેશન કરશો, તો તમને એનો બેનિફિટ મળવાનો જ છે.
હવે સાહેબે જે બે પ્રોસેસ આપ્યા હતા, સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ, ભલે એમણે મોટેથી આપણને કરાવડાયા છે, પણ વાસ્તવમાં એ તો આપણે અંદર ઇન્ટર્નલાઈઝ કરવાની વસ્તુ છે. ખૂબ મોટે મોટેથી બોલવાની વસ્તુ નથી આ. એટલે એને શાંતિથી બેસીને જ્યારે તમે ઇન્ટર્નલાઈઝ... ઇન્ટર્નલાઈઝ કેવી રીતે થશે કે આ હૃદયની અંદર તમે છાપતા હોય એવી રીતના ઇમ્પ્રેશન આખી આવવી જોઈએ. જ્યારે પુસ્તક વાંચો, તો હું અત્યારે...
રાત્રે બે વાગે ઉઠ્યો હોવ, સાડા પાંચ, છ, સાત, લગભગ સાત વાગે છે મને. એ કરતાં કરતાં દરેક પુસ્તકના દરેક અક્ષર ઉપર આપણી આંગળી હોવી જ જોઈએ. તમે ભલે ઝડપથી વાંચો છો, પણ છતાં પણ એટલે કશો એક અક્ષર પણ છૂટવો ના જોઈએ, એની અવેરનેસ સાથે વંચાવી જોઈએ.
એટલે શરૂઆતની અંદર તમે ખૂબ ઝડપથી વાંચશો. કંઈ પણ વાંચવાનું શરૂ કરો. ભગવત ગીતા, આ અથર્વ ઉપનિષદ, કશું નહીં તો સાહેબે આપેલી છે આ બે વસ્તુઓ જ તમે દસ-દસ વખત કરશો કે વધારે નહીં. દિવસની અંદર દસ વખત હું પેલી સવિકલ્પ સમાધિ કરીશ: દ્રશ્યાનુવિધ અને પછી શબ્દાનુવિત. વારાફરતી વારાફરતી હું આ કરીશ કે પહેલા આ કરવાનું, પછી આ કરવાનું અને પછી શાંતિ પાઠ કરવાનું. એક પરફેક્ટ કોમ્બિનેશન બની જશે વિધિ કરવા માટે પણ. "It will carry you very long way."
અને આહારની અંદર આટલા બધા ચેન્જીસ આવશે ભોજનની અંદર. તમે કર્યા એટલે એકદમ ચોક્કસ તમારી ઊંઘ ઉપર પણ એ તમારી જે આળસ, એ ઇનર્શિયા અને એ બધી વસ્તુઓ પણ દૂર કરી નાખશે.
પછી શક્ય હોય એટલો તમારો, જેને કહેવાય, આ પ્રપંચ જગતનો આ બધો જે કંઈ છે, હોય છે, આપણો બધો ફેલાયેલો કારોબાર, એને હવે ધીમે ધીમે સમેટવા માંડો. જો તમે વિઝા લીધો જ હોય કાયદેસર, તો કોઈક દિવસ તો તમારે જવું જ પડશે. એટલે તમને જો મોક્ષનો વિઝા મળ્યો હોય, તો ચોક્કસ તમારે એ તક ઝડપી જ લેવી જોઈએ. અને જો એ ખબર જ છે કે હવે આપણે જવાનું છે, તો પછી આટલો બધો ફેલાયેલા કારોબારની અંદર આપણે વ્યસ્ત રહેવાનું કોઈ કારણ રહેતું નથી. તો એને ધીરે ધીરે સમેટતા જાઓ. ધીરે ધીરે, એવું નહીં કે બધું એકદમ એક દિવસની અંદર બંધ કરી દઉં છું, છોડી દઉં છું એવી રીતના. પણ જુઓ કે એસેન્સિયલ એક્ટિવિટી શું છે તમારે સંસારની અંદર રહેવા માટે, જીવવા માટે થઈને. એટલું તમે ચાલુ રાખો. બાકીનું એ પણ ધીરે ધીરે ધીરે ધીરે ઓછું કરતા જાઓ, ડેલીગેટ કરતા જાઓ. કોઈક બીજો જો એને લેનારો મળી આવતો હોય, તો આપી દેવાનું કે, "ભાઈ, હવેથી તું સંભાળજે કે આ પેઢી હવે તારી.
આપણે એમાંથી બહાર નીકળીએ."
એટલે દરેક જગ્યાએથી આપણા માલિકી હક્કો દસ્તાવેજોમાં જ્યાં જ્યાં કંઈ હોય, તો આપણે જરા જોઈ લેવાનું અને ધીરે ધીરે બધું ફાળતા જવાનું. અને મનથી તો આપણે નક્કી જ કરેલું છે, આપણને ખબર જ છે કે, "આ દેહ હું નથી અને મારો પણ નથી. આ મન હું નથી અને મારું પણ નથી." દોઢ દિવસથી આટલી મહેનત કરીએ છીએ, તો કંઈક તો અંદર ગયું હોવું જ જોઈએ ચોક્કસપણે. અને આજે નહીં, બે મહિને, ત્રણ મહિને, છ મહિને પણ પરિણામ તો લાવતું હોવું જ જોઈએ.
એટલે જ્યારે પણ એનો ઉપયોગ, મતલબ એ બધું જે કાંઈ ડિઝાઇન કરીશું હવે પછીનું, નેક્સ્ટ આગળના સ્ટેજીસને લગતું, તો શક્ય છે કે અમે ત્રણ જણા બેસીએ. બે જણા, ત્રણ જણા, આઈ.જી. સાહેબ, હિમાંશુભાઈ, દરેકને સાથે ઇન્ડિવિડ્યુઅલી બેસીશું. આ દસ મિનિટ, પંદર મિનિટ અમે બેસીને વાતચીત કરીશું, સમજીશું. "શું ચાલી રહ્યું છે તમારા જીવનમાં? શું કરી રહ્યા છો, એસ્પેશ્યલી સાધનાની અંદર?" બાકીની ચીજોમાં અમને કોઈ રસ નથી. અમને ફક્ત તમારા આત્મકલ્યાણ સિવાય કશામાં રસ નથી. અને એ પણ કર્તવ્ય રૂપે જ્યારે અમારા ઉપર મૂકવામાં આવ્યું છે, ત્યારે અમે અત્યારે બળદિયાની જેમ કરવા માટે બેઠા છીએ કે, "હા, અમે છીએ. મરજી તો નહોતી, પણ બસ હવે દરજી બનાવી જ દીધા છે એટલે સીવવાનું ચાલુ કરી દીધું છે અમે. કોઈક દિવસ તો આ તાકો પૂરો થશે જ," એમ એવા નિશ્ચયથી.
એટલે એવી રીતે બેસીશું અને એવી રીતના કરતાં જઈશું તો થોડુંક એવું બને કે શરૂઆતમાં જે લોકો તૈયાર હોય, એ લોકોના સાથે સાથે અમે વર્ક શરૂ કરી દઈએ, પછી બીજા લોકો સાથે. કારણ કે, "નોબડી નોઝ એનીથિંગ," રાઈટ? તો જે કંઈ આ બધી સમાધિને એ બધી પ્રક્રિયાને પ્રોસેસ કરવાની શરૂ થશે, તો એટલીસ્ટ બે-ત્રણ માણસો એનું બરાબર ધ્યાન કાળજીપૂર્વક રાખતા હશે. એવી પરિસ્થિતિમાં આનું થાય એવી અમારી હૃદયની ભાવના છે.
એટલા માટે આની અંદર જે કોઈ જોડાવા માંગતા હોય, તમારામાંથી આગળ જવા વધુ માંગતા હોય, પણ અંદર જો તૈયારી થઈ ચૂકી હોય અથવા થવાની હોય અથવા આપણને એમ લાગતું હોય કે આપણે આ કરી શકીએ એવું છે, તો "આઈ ઇનવાઈટ ઓલ ઓફ યુ," રાઈટ? આપણે બધા જ પછી એના માટેની તૈયારી આપણે શરૂ કરીશું.
એટલે આ જે કંઈ અત્યાર સુધીમાં તમને શીખવવામાં આવ્યું છે, એમાં કોઈપણ જગ્યાએ હું વારેવારે પૂછું છું કે: "તમને કોઈ ડાઉટ છે? તમને કોઈ શંકા છે? તમને કોઈ એ પુસ્તક જોવે છે? તમને એનો કોઈ પાઠ જોવે છે? કે કોઈ તમને એની વિડીયો ક્લિપ જોવે છે કે ઓડિયો ક્લિપ જોવે છે? શું જોઈએ છે? તમે એ કહો અમને." સત્યમભાઈ બેઠા છે, બધું જ કોર્ડિનેટ આપણે કરીશું અને જેને જે વસ્તુની જરૂરત છે, તેને તે આપણે પહોંચાડીશું.
પણ આવી રીતે જો તૈયાર ન થયા હોવ અને ક્યાંક એકદમ આપણે કોઈક બાબતની શરૂઆત કરું, તો શક્ય છે કે શરીરનું તાપમાન વધી જાય, બ્રેનમાં તાપમાન વધી જાય, કંઈક નાની-મોટી ઊંચા-નીચી થાય. તો એવું અમે ઈચ્છતા નથી. એટલે આ જે પણ કરીશું આપણે, બિલકુલ એકબીજાની સમજણથી સારી રીતે કરીશું.
એનું કારણ એવું છે કે અમારી જાણમાં એવું આવેલું છે કે આ જે યોગી સાહેબ હતા, સ્કૂલના ટીચર હતા, એ દિનકરનાથ નામ હતું એમનું. તો એક પોલીસ ઇન્સ્પેક્ટરના ઘરે એ આવી રીતના, કારણ કે ઓન એન્ડ ઓફ એ જતા-આવતા બધી અલગ અલગ જગ્યાઓ અને બધા લોકોને આવી રીતના એ કરતા હતા, હેલ્પ કરતા હતા કે આગળ વધવું. આવી રીતના આ લોકોનું ગ્રુપ બહુ સરસ મજાનું હતું. આઈ.જી. સાહેબે શોધી કાઢેલું. હું તો જસ્ટ હમણાં વેરી રિસેન્ટલી આના અંદર, એટલે સૌથી કદાચ નવો નિશાળીયો છું, ઠોઠ પણ છું. એટલે મારે બહુ જ મહેનત કરવાની આવે છે. તો એ ગયા હતા ત્યાં આગળ. હવે એ જે ઇન્સ્પેક્ટર સાહેબ હતા, કયું ગામ હતું ખબર નથી, "કપાટ." હા, "કપાટ," રાઈટ. એમના ઘરે ગયા અને...
પછી અંદર બેસીને એમને સૂચના આપી કે ભાઈ, હું એકાદ દિવસ સુધી બહાર ના આવું તો તમારે કંઈ બીજું બધું આમાં કંઈ કરવાની જરૂરત નથી. એટલે કે સારું. હવે એક દિવસ પેલા ભાઈ તો સમાધિમાં ગયા. વાત 1960 ની કરું છું તમને. એટલે એક દિવસ સુધી કોઈ સંચાર નહીં હોવાના.
પછીથી બીજા દિવસે પેલા ભાઈને થોડીક ગભરામણ થઈ કે હું સરકારી કર્મચારી, પોલીસવાળો, મારા ઘરની અંદર કોક અજાણ્યો માણસ. હા, હું વધુમાં વધુ શું કહી શકું કે મારો મિત્ર છે, પણ રહસ્યમય સંજોગોની અંદર એમ કે એમનું કંઈક થયું તો એને એક્સપ્લેન કરવું એમના માટે બહુ અઘરું થઈ પડશે. એટલા વિચારે કરીને એમણે કોક ડોક્ટરને બોલાવ્યા.
હવે જે વ્યક્તિ સમાધિના સ્ટેટની અંદર જ્યારે હોય, તે વખતે એ મોસ્ટલી "આઉટ ઓફ બોડી" હોઈ શકે છે. હવે એવા સંજોગોની અંદર જો એના શરીરને કોઈ સ્પર્શ કરે, એવી વ્યક્તિ ખાસ કરીને અશુદ્ધ એવી વ્યક્તિ ખાસ કરીને કે જે પ્રોપરલી પ્યુરીફિકેશન પ્રોસેસમાંથી પસાર ન થયેલી હોય, તો એ પેલી વ્યક્તિના માટે બહુ જ મુશ્કેલી સર્જી શકે છે. મોટો જ આવે અને એવું થવાની અંદર ઇન્ટર્નલ ઓર્ગન્સ બધા તૂટફૂટ થવાના ચાન્સીસ હોય છે, "which must have happened in his case" અને એટલા માટે "he could not return to his body". પરિણામે એ આવ્યું કે પછી એમને દાહ સંસ્કાર કરી દેવામાં આવ્યા.
આ 1960 ની જ ઘટના છે, બહુ દૂરની નથી. પણ એમણે જે કંઈ બધી વસ્તુઓ મૂકી આપી, અત્યારે એના ઉપર જબરજસ્ત રીતે ખૂબ કામ ચાલી રહ્યું છે અને એ વસ્તુઓને રિવાઈવ કરવાની અને શક્ય હોય ત્યાં સુધી બધા લોકો સુધી પહોંચાડવાનો ભોગ, એમ કે લોકભોગ્ય બનાવવાનો, એવું આમ અંદરથી કંઈક ઊભું થયેલું છે. એટલે "actually, I started doing this sometime in September only". પણ આજે આજનો સ્કોર કહું તો 111 નોટ આઉટ છે.
એટલે કેવી વાત છે કે "there is one book which I am supposed to read, it contains 250 pages and it takes about four, four and a half hours everyday". "Now, challenge is I am supposed to complete this every day and it takes five hours, sometimes four and a half hours". "So, no matter where I am, what I am doing, what is happening with me, with my family, whether I am in aeroplane or somewhere on airport or in train or I am teaching you". "You know, I was taking classes also". તો સંજોગ કોઈ પણ હોય, પણ "I must continue, I must continue till I am out". "I am supposed to do it for three years, more than three years, right"?
પણ બસ બીડું ઝડપી લીધું છે કે ઝડપાઈ ગયું છે કે હું ઝડપાઈ ગયો છું, મને હજી ખબર પડી નથી એ બધી વસ્તુઓની. પણ એટલું કર્યા પછી, આટલું કર્યા પછી પણ હું એમ કહું છું કે "every hour spent is a word and ever" એવું મને હંમેશા લાગ્યા કરે છે.
હા, એ પણ મને ખબર છે કે બધાનું કંઈ આવું કામ ન હોઈ શકે અને બધા આવું તો ન કરી શકે. એવું બને, કરી શકે એ આખી જુદી વાત છે, પણ આ તો કરી શકે, આવી રીતે તો કરી શકે. એટલે "just I am giving you a guideline" કે આપણે શું કરી શકીએ છીએ અને આગળ કેવી રીતે વધી શકાય એવું છે. "So, if you are ready, I am ready".
એટલે આજથી "watch your diet, watch your thought, watch your speech, start building your character as well, do some real spiritual practices". "Pseudo spiritual practice will not yield any result". "Sincerity, regularity is a must". જો નક્કી જ કર્યું છે કે આ કરવાનું છે તો કરવાનું. એટલે અમારે તો એ નક્કી થઈ ગયું છે કે "कार्यम् साधयामि या देहम् पातयामि". આ દેહ ભલે પડી જાય, આ વખતે મને એનો વાંધો નથી. પણ "I must complete this".
તો બસ એક કન્વિકશન સાથે આપણે શરૂ કર્યું છે અને જે જેને પણ તૈયારી થશે, તે લોકોને આગળના આ બધી જ બાબતો બતાવવામાં આવશે. એટલે પ્રિફરેબલી અમે એવું જ કરીશું કે જે દસ તૈયાર, બીજા દસ તૈયાર, બીજા દસ તૈયાર, તો એ બધા આમ ગોઠવાતા જાય એકબીજાની પાછળ. તો "that is how we all can progress" અને "we all can watch each other also". કેમ કે આમાં ઘણા સોશિયલ, સામાજિક અને ફેમિલી ઇસ્યુઝ પણ ઇન્વોલ્વ થયેલા હશે. પરમિશન્સ ને આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે. ફેમિલીની અંદર આ બધું એક કરવું એ થોડું બહુ મુશ્કેલ કામ હોય છે, તમે બધા જ જાણો છો.
એટલે જે લોકોને આવું કરવા પાછળનો જો કોઈ એમ કે સાથ અને સહકાર મળે છે, તો ઈશ્વરનો આભાર, ઈશ્વરનો આભાર, ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ હોવું જોઈએ કે બસ અનુગ્રહિત છીએ આપણે કે આપણને આટલી સહુલિયત મળે છે, આપણને આટલી ફેસિલિટી મળે છે, ઘરમાં રહીને આવું મને કરવા મળે છે. નહિતર મારે હરિ ઓમ આશ્રમમાં જમા થઈ જવું પડે, પણ સૂકી ભાખરીઓ ખાવી પડે, જે મને આઈજી સાહેબે વાત કરી. "નો", આશ્રમ બધી વાત બરાબર છે, પણ છતાં પણ હું એવું ચાહું છું, એ એવું મારા મનની અંદર છે કે તમે જ્યાં છો, તમારું જે સરાઉન્ડ છે, બસ જ્યાં તમે ત્યાં તમારું ફ્લાવરીંગ પણ થાય અને તમારા ફેમિલી મેમ્બર્સ, રિલેટિવ્સ ને બધા જ એને જુએ, એને જાણે, એને સમજે, એને એપ્રિશિએટ કરે અને તમને હેલ્પફુલ પણ થાય. કારણ કે અલ્ટીમેટલી તમે તો આજે જો આ એક વસ્તુ કરશો તો કે છે ને, "કુળ 71 તારે હરે".
અહીં તો 101 ની વાત દિનકરના જી એ લખેલી છે. 101 તો એક બહુ જ મોટું કામ છે અને બહુ જ મોટી ચેલેન્જ પણ છે.
"So, are you ready with me"? "Yes, sir, thank you". "Nothing more to say as far as I am concerned". યા, એક ચાહો તો એક મેડિટેશન હું કરાવી શકું, "or I can hold it back" કારણ કે મેં ઘણા બધા કર્યા છે પીધા પછી. હા, જોઈએ આપણે. ચાનો ટાઈમ થઈ ગયો. હાર શું લાગે છે એવું છે.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.